🪔 પુસ્તક સમીક્ષા
ચિંતન-પુષ્પોની છાબ
September 1993
ચિંતન-પુષ્પો અને પરિમલ: લે. લાલજી મૂળજી ગોહિલ, પ્રકાશક કનુભાઈ લા. ગોહિલ, પુણે (૧૯૯૧) મૂલ્ય: રૂ. ૪૦ મુંબઈ સિવાયનાં મહારાષ્ટ્રનાં લગભગ દરેક શહેરમાં નાની-મોટી ગુજરાતી વસાહતો [...]
🪔
સંચાલનમાં નેતૃત્વના ગુણો
✍🏻 પ્રો. ડૉ. જે. એમ. મહેતા
September 1993
કોઈપણ કંપનીમાં કે વ્યવસ્થાતંત્રમાં અથવા કોઈપણ સામાજિક સંસ્થામાં યોગ્ય નેતૃત્વ જરૂરી છે. નેતૃત્વ વિના વિકાસ શક્ય નથી, એટલા માટે નેતૃત્વને એક જવાબદારી સાથેની બાબત ગણવામાં [...]
🪔
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ (૭) : નારીત્વ અને માતૃત્વ
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચારી
September 1993
‘ચિત્તશુદ્ધિ’ના પ્રકરણમાં કહેવામાં આવ્યું હતું તેમ શ્રીરામકૃષ્ણ પરમહંસ વારંવાર કહ્યા કરતા કે નારી ઈશ્વરસ્વરૂપ દેવીનો અવતાર હોય છે. ગમે તે સ્ત્રી હોય અને તેનું ચારિત્ર્ય [...]
🪔
“આપણે સંસાર-ત્યાગ ક્યારે કરીશું?”
✍🏻 સ્વામી અશોકાનંદ
September 1993
માણસ સંસાર-ત્યાગ કરવાની સ્થિતિમાં ક્યારે આવે છે? આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. આધ્યાત્મિક જીવનની ઘણીખરી સફળતા આના સાચા જવાબ ઉપર આધાર રાખે છે. જો આપણે [...]
🪔 પ્રશ્નોત્તરી
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૧૧
✍🏻 સ્વામી હર્ષાનંદ
September 1993
(સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૮ પ્રત્યેક હિન્દુ માટે આદર્શ દૈનિક કાર્યક્રમ શો હોઈ શકે? ઉ. આદર્શ દૈનિક કાર્યક્રમ આ પ્રમાણે [...]
🪔 કાવ્યાસ્વાદ
અનુભૂતિ
✍🏻 હરીન્દ્ર દવે
September 1993
લીલ લપાઈ બેઠી જળને તળિયે, સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ! કંપ્યું જળનું રેશમ પોત કિરણ તો ઝૂક્યું થઈ કપોત, વિધવિધ સ્વરની રમણા જંપી [...]
🪔
વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા (૪)
✍🏻 સ્વામી શ્રીધરાનંદ
September 1993
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ. [...]
🪔
ઝઘડો કરવાની કલા
✍🏻 લાલજી મૂળજી ગોહિલ
September 1993
કેટલાંક પશુઓ અને કેટલાક લોકો સ્વભાવે જ ઝઘડાખોર હોય છે. પરાઈ શેરીનું કૂતરું નજરે પડતાં પોતાની શેરીની અસ્મિતા ધરાવતાં કૂતરાં કેવા ઝનૂનથી ભસી ઊઠે છે? [...]
🪔
સર્વની માતા (૭)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
September 1993
(ગતાંકથી આગળ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) એક રાત્રિએ ઉદ્બોધનમાં શ્રી શ્રીમાનાં દર્શન કરીને કુમારી મૅકલીઓડ પોતાના રહેઠાણે પાછાં આવતાં [...]
🪔
પરથમ પહેલા સમરીએ, ગૌરીનંદ ગણેશ જી...
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
September 1993
વિદ્યુત્-શક્તિ મૂળે તો એક જ હોવા છતાં આપણે આપણી વિવિધ અપેક્ષાઓની પૂર્તિ માટે વિધવિધ યંત્ર માધ્યમો દ્વારા એ એક જ શક્તિના વિવિધ સ્વરૂપો પામીએ છીએ. [...]
🪔
ભાગવતમાં ભક્તિની સાધના (૨)
✍🏻 સ્વામી તપસ્યાનંદ
September 1993
(ગતાંકથી ચાલુ) (બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થાડા [...]
🪔 સંપાદકીય
આધુનિક માનવ શાંતિની શોધમાં (૨)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1993
(ગતાંકથી આગળ) ૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વધર્મ -મહાસભામાં પોતાનું પહેલું વ્યાખ્યાન આપ્યું અને એક જ દિવસમાં તેઓ વિશ્વપ્રસિદ્ધ થઈ ગયા. વિશ્વધર્મ-મહાસભા સમાપ્ત [...]
🪔 વિવેકવાણી
વિવેકવાણી : શિકાગો વિશ્વધર્મ પરિષદ : છેલ્લી બેઠકમાં આપેલું ભાષણ : ૨૭મી સપ્ટેમ્બર, ૧૮૯૩
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1993
વિશ્વધર્મ પરિષદ એ વાસ્તવિકતા બની છે. એને અસ્તિત્વમાં લાવવાની મહેનત કરનારાઓને પરમકૃપાળુ પરમાત્માએ સહાય કરી છે અને એમના પરમ નિ:સ્વાર્થ શ્રમને સફળતા મળી છે. આવું [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
September 1993
દિવ્યવાણી अजं निर्विकल्पं निराकारमेकं निरानन्दमानन्दमद्वैतपूर्णम्। परं निर्गुणं निर्विशेषं निरीहं परब्रह्मरूपं गणेशं भजेम।। જન્મરહિત, વિકલ્પરહિત-પૂર્ણ, આકારરહિત, આનંદથીય પર, પરમાનંદસ્વરૂપ, અદ્વૈત, પૂર્ણ, સર્વથી પર, નિર્ગુણ, નિર્વિશેષ, કામનારહિત [...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
August 1993
સ્વામી વિવેકાનંદનું ભારત પરિભ્રમણ આધુનિક ઇતિહાસની એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. ભારતના આધ્યાત્મિક સંદેશનો પ્રચાર કરવા સ્વામીજી પશ્ચિમના દેશોમાં ગયા હતા. એમનું પશ્ચિમનું પ્રયાણ આ ભારત [...]
🪔
દિવ્ય ચેતનાનું ફૂલ
✍🏻 ભૂપતરાય ઠાકર
August 1993
પ્રાર્થના એ વ્યક્તિનું આત્યંતિક ઝૂરણનું શબ્દસ્વરૂપ કે ધ્વનિ છે. ઈશ્વરતત્ત્વ કે પરમ તત્ત્વ સાથેનો નીરવ સંવાદ કે હૈયાની ગૂફતેગુ છે. સ્વયંના દોષનો સ્વીકાર, સ્વયંનાં પાપોનો [...]
🪔 સમીક્ષાલેખ
રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું!
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
August 1993
(તબીબી ક્ષેત્રે હિંસા: લેખકો: ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોયા મહેતા, પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, કિંમત: રૂ. ૨૦, પૃષ્ઠ [...]
🪔 પ્રેરક પ્રસંગ
‘અકિંચન જીવન’ : જીવન જીવવાની જડીબુટ્ટી
✍🏻 સંકલન
August 1993
જીવનમાં સુખ-દુ:ખ સાપેક્ષ છે. જુવાર બાજરાનો રુખ્ખો-સૂક્કો રોટલો ખાનાર મિષ્ટાન્ન જમનારની થાળી તરફ નજર કરે તો રોટલો નિ:સ્વાદ અને દુ:ખદ લાગે. પણ એ જ નજર [...]
🪔
મારા પિતરાઈઓ (૪)
✍🏻 સ્વામી આનંદ
August 1993
(ગતાંકથી ચાલુ) તપતિતિક્ષાવાળામાં દિગંબર કેશવાનંદ અવધૂતને ગંગોત્રીના વીંછી ડંખે એવા કમ્મરપૂર બરફીલા ગંગાપ્રવાહમાં રોજ બ્રાહ્મમુહૂર્તેથી મધ્યાહ્ન સુધી ઊભા રહી અઢારે અધ્યાય ગીતા વિષ્ણુસહસ્રનામ, દુર્ગા- સપ્તશતી, [...]
🪔
તમારી સેવા એ જ મારી ભાવસમાધિ (૩) : (મથુરાનાથ વિશ્વાસના જીવન પ્રસંગો)
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
August 1993
(ગતાંકથી ચાલુ) મથુરબાબુ શ્રીરામકૃષ્ણને પોતાના પૈતૃક ગામમાં પણ લઈ ગયા હતા. ત્યાં મથુરબાબુની જમીનદારી હસ્તકના એક ગામડામાં સ્ત્રી પુરુષોની દુર્દશા જોઈને શ્રીરામકૃષ્ણ દ્રવિત થઈ ગયા [...]
🪔
સર્વની માતા (૬)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
August 1993
(ગતાંકથી ચાલુ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) શ્રી શ્રીમાના સંન્યાસી શિષ્યોને માનો વિશેષ પ્રેમ મળતો હતો. શ્રી શ્રીમા સાથેના થોડા [...]
🪔 કાવ્યાસ્વાદ
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
✍🏻 સુરેશ દલાલ
August 1993
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે બાળુડાને બાંધ્યો છે હીરના દોરે. કોમળ આ અંગ પર કાપા પડે છે જેવા આંગળીથી માખણમાં આંક્યા નાનકડાં નેણ થકી ઝરમર [...]
🪔 પ્રશ્નોત્તરી
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૧૦
✍🏻 સ્વામી હર્ષાનંદ
August 1993
(સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૫. હિન્દુધર્મના આજ દિવસ સુધીના વિકાસ પર દૃષ્ટિપાત કરતાં એવું લાગે છે કે અનેક આઘાતો સંઘર્ષો [...]
🪔
વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા (૩)
✍🏻 સ્વામી શ્રીધરાનંદ
August 1993
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ. [...]
🪔
ધર્મનો મર્મ
✍🏻 પુષ્કર ચંદરવાકર
August 1993
પીઢ અને પક્વ વયના ને વિચારે પણ પક્વ તેવા એક જૂના મિત્રનો બસપ્રવાસમાં સંગાથ થઈ ગયો. ખાસ્સી પૂરા એક કલાકની યાત્રા હતી. તેઓ અનુભવી ને [...]
🪔
૧૫મી ઑગસ્ટ સ્વાતંત્ર્યદિન પ્રસંગે : ઝંડા અજરઅમર રહેજે, વધ વધ આકાશે જાજે...
✍🏻 જસબીર કૌર આહુજા
August 1993
(જસબીર કૌર આહુજા આ લેખમાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજનો ક્રમિક વિકાસ અને તેના અલગ રંગો અને પ્રતીકોનો ગૂઢાર્થ સમજાવે છે. તેઓ પંજાબના પતિયાલા શહેરમાં રહે છે. [...]
🪔
ભાગવતમાં ભક્તિની સાધના
✍🏻 સ્વામી તપસ્યાનંદ
August 1993
(બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થાડા અંશો અહીં [...]
🪔 શ્રીરામકૃષ્ણ ઉપનિષદ
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-૬ : પાંડિત્ય અને આત્મજ્ઞાન
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
August 1993
એક કથાકાર રાજાની પાસે ગયો અને રાજમહેલમાં પુરાણની કથા સંભળાવવાની પોતાની ઇચ્છા દર્શાવતાં બોલ્યો: ‘હે રાજા, ભાગવત એક અતિ ઉત્તમ ગ્રંથ છે. એ આપે કોઈક [...]
🪔 સંપાદકીય
આધુનિક માનવ શાંતિની શોધમાં
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1993
આધુનિક માનવે વિજ્ઞાનના ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે, અદ્ભુત કમ્પ્યૂટરોનું, રોબોટોનું નિર્માણ કર્યું છે, કેટલાય નવા ગ્રહોની શોધ કરી છે, ચંદ્રની ધરતી પર પગ [...]
🪔 વિવેકવાણી
નવજાગૃતિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 1993
યુગ યુગાન્તથી વ્યાપી રહેલી રાત્રિનું અવસાન થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત લાગતો મૃતદેહ જાણે ચેતનવંત બની ઊઠતો [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
August 1993
દિવ્યવાણી सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग् भवेत्॥ दुर्जनः सज्जनो भूयात् सज्जनः शान्तिमाप्नुयात्। शान्तोमुच्येत बन्धेभ्यो मुक्तश्चान्यान्विमोचयेत्॥ સૌ સુખી થાઓ, [...]
🪔
ગૃહસ્થધર્મ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 1993
(શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે છપરા (બિહાર)માં શ્રીરામકૃષ્ણ અદ્ભુતાનંદ આશ્રમનું સમર્પણ તા. ૧૧ એપ્રિલ ૧૯૯૨ના રોજ કર્યું હતું. [...]
🪔 સંપાદકીય
‘ગુરુ બિન કૌન બતાવે બાટ’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1993
ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્ઝુના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું. એક દિવસે તે યુવકે સરદારને [...]
🪔 વિવેકવાણી
ભક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 1993
જ્યાં સુધી માણસ ઈશ્વરને એક એવા પુરુષ તરીકે ઓળખે છે કે જે એક હાથમાં પુરસ્કાર અને બીજા હાથમાં દંડ લઈને વાદળાં ઉપર બેઠેલો છે, ત્યાં [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
July 1993
अनेकजन्मसंप्राप्तकर्मसम्बन्धदाहिने। आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः॥ શિષ્યને આત્મજ્ઞાનરૂપી અગ્નિ આપીને જે એનાં જન્મજન્માંતરનાં ભેગાં થયેલાં કર્મનાં બંધના બાળી નાખે છે, એવા દિવ્ય ગુરુને નમસ્કાર. (‘વિશ્વસારતન્ત્ર’) (‘શ્રીમદ્ભાગવત’ [...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
June 1993
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિક મહોત્સવ શ્રીરામકૃષ્ણ દેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ૮મી મે, ’૯૩થી ૧૧મી મે, ’૯૩ સુધીનો ચાર [...]
🪔 પુસ્તક સમીક્ષા
“ઉજમાળાં જીવનમૂલ્યોની વૈજયંતી”
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
June 1993
HEALTHY VALUES OF LIVING By Swami Tathagatananda. Published by - Mr. S. K. Chakraborty 137, Ramdalal Sarkar Street, Calcutta - 700 006. Price Rs. 20 [...]
🪔 પ્રશ્નોત્તરી
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૯
✍🏻 સ્વામી હર્ષાનંદ
June 1993
(સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૧ સંસ્કાર શું છે? ધર્મશાસ્ત્રોમાં કેટલા સંસ્કારોનો ઉલ્લેખ છે? તેની ઉપયોગિતા શી છે? હિન્દુસમાજના બધા લોકો [...]
🪔
તમારી સેવા એ જ મારી ભાવસમાધિ
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
June 1993
(મથુરાનાથ વિશ્વાસના જીવન પ્રસંગો) “રાણીમા, આ શિવમૂર્તિ જુઓ તો, કેટલી સુંદર છે! જાણે સાક્ષાત્ શિવ!” “વાહ, સાચ્ચે જ સુંદર પ્રતિમા છે. આવી સુંદર પ્રતિમા કોણે [...]
🪔
ગાયત્રી મંત્રની ઉપાસના-૩
✍🏻 સ્વામી મુખ્યાનંદ
June 1993
(ગતાંકથી ચાલુ) (‘ગાયત્રી મંત્ર’નું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી [...]
🪔
મારા પિતરાઈઓ (૨)
✍🏻 સ્વામી આનંદ
June 1993
(ગતાંકથી ચાલુ) ઉત્તરાખંડના પહાડોનાં બદરીકેદાર આદિ તીરથધામોની જાત્રાનો મારો સિલસિલો શરૂ થયાંને ચાર-પાંચ દાયકા વીત્યા. તેમાંય ગંગોત્રી બાજુ મારો અવરજવર વિશેષ. અરધી વાટે ઉત્તરકાશી આવે. [...]
🪔 કાવ્યાસ્વાદ
પ્રીતમના ઓરડા
✍🏻 હરીન્દ્ર દવે
June 1993
મારા પ્રીતમના ઓરડા ઊંચા કે ઓરડા ઓહો કર્યા રે લોલ. હરિયાળા ડુંગરાને ગોચરમાં પાથરી ફૂલભરી જાજમની ભાત, સાંજલ તારાનો રૂડો દીવો બળે ને ઓલી આસમાની [...]
🪔
આધુનિક મૅનેજમેન્ટમાં વેદાંતનાં મૂલ્યોની જરૂર
✍🏻 સ્વામી જિતાત્માનંદ
June 1993
વિશ્વભરમાં વહીવટીક્ષેત્રના વિકાસમાં જે નવીનતમ ફેરફારો થઈ રહ્યા છે તેની પશ્ચાદભૂમિમાં આપણા પ્રાચીન વિચારોને આપની સમક્ષ રજૂ કરતાં મને આનંદ થઈ રહ્યો છે. તમે જાણો [...]
🪔
વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા
✍🏻 સ્વામી શ્રીધરાનંદ
June 1993
(શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું [...]
🪔 કાવ્ય
સમર્પણ અને પછી
✍🏻 ઉશનસ્
June 1993
(શિખરિણી સોનૅટ) કદી મેં ઇચ્છાઓ અવગણી નથી, રોકી ય નથી; સ્વયં ફૂટે તેને સહજ સ્ફુરવા ને વિકસવા દીધી છે, વાસંતી તરુ જયમ વને દક્ષિણ હવા [...]
🪔
સર્વની માતા (૪)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
June 1993
(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) (એપ્રિલથી આગળ) શ્રી બલરામ બોઝ શ્રી રામકૃષ્ણના મુખ્ય સેવકોમાંના એક હતા. તેઓ શ્રીરામકૃષ્ણને [...]
🪔
સર્વાંગીણ વ્યક્તિત્વનો વિકાસ (૨)
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
June 1993
(સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) (ગતાંકથી આગળ) ચાર પુરુષાર્થ પ્રાચીન ભારતમાં જીવનના ચાર આદર્શોને અથવા પુરુષાર્થનું સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં [...]
🪔 સંપાદકીય
ભારતીય ચિંતન પરંપરામાં રથ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 1993
જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુની સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે - લાખો નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથપુરીમાં જઈને આ [...]
🪔 વિવેકવાણી
માનવ પોતે પોતાનો ભાગ્યવિધાતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 1993
મેં કેટલાક જોશીઓને અદ્ભુત ભવિષ્યવાણી કહેતા જોયા છે. પણ તેઓ માત્ર ગ્રહો ઉપરથી અથવા એ પ્રકારની કોઈ બાબત ઉપરથી આ ભવિષ્ય ભાખતા હતા એમ માનવાનું [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
June 1993
દિવ્યવાણી सत्यव्रतं सत्यपरं त्रिसत्यं सत्यस्य योनिं निहितं च सत्ये। सत्यस्य सत्यमृतसत्यनेत्रं सत्यात्मकं त्वां शरणं प्रपन्नः॥ હે પ્રભુ, તમે સત્ય ઇચ્છાશક્તિવાળા, સત્ય દ્વારા જ પ્રાપ્ય, ત્રણેય [...]