• 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻

    October-November 1996

    Views: 400 Comments

    ॐ द्यौ: शान्ति: । अन्तरिक्षं शान्ति: । पृथिवी शान्ति: । आप: शान्ति: । ओषधय: शान्ति: । वनस्पतय: शान्ति: । विश्वेदेवा: शान्ति: । ब्रह्म शान्ति: । [...]

  • 🪔 પ્રતિભાવ

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો

    ✍🏻

    September 1996

    Views: 390 Comments

    ખરેખર સુંદર અને ધ્યેયલક્ષી એ સામયિક છે, અને તેમાં આવતાં લખાણોનું સ્તર ઉચ્ચ કક્ષાનું હોય છે અને છતાં એ સર્વજનગમ્ય પણ બની રહે છે. આવા [...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻 સંકલન

    September 1996

    Views: 430 Comments

    રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ઉજ્જવળ પરીક્ષાફળ રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ ૧૯૯૬ની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં નીચેનાં સ્થાનો મેળવ્યાં છે - ૧,૨,૩,૪,૫,૧૦ અને ૧૪. રામકૃષ્ણ મિશન, [...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    પરિકલ્પના

    ✍🏻 રતુભાઈ દેસાઈ

    September 1996

    Views: 630 Comments

    લેખક : શ્રી રતુભાઈ દેસાઈ, પ્રકાશક : પરિમલ પ્રકાશન પ્રતિષ્ઠાન (૧૯૯૪) પાર્વતી હનુમાન રોડ, વિલે પારલે, મુંબઇ-૪૦૦ ૦૫૭ મૂલ્ય રૂ. ૮૦/ છ્યાસી વર્ષે પણ જુવાનને [...]

  • 🪔 બાળ વિભાગ

    બાળગોપાળની વાર્તા

    ✍🏻

    September 1996

    Views: 480 Comments

    ‘બા! બા! ઝાડીમાંથી એકલા નિશાળે જતાં મને બહુ જ બીક લાગે છે! બીજા છોકરાઓને તો નિશાળે મૂકવા અને ઘરે પાછા લઈ જવા માટે કોઈ ને [...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    September 1996

    Views: 480 Comments

    (૨૬) અંતિમ દિવસો (ગૌરીમાના જીવન પ્રસંગો) ગૌરીમાનું શરીર હવે તેના ગુણધર્મો પ્રમાણે વૃદ્ધ થવા લાગ્યું હતું. પરંતુ તેમનું મન તો હજુ ય એવું ને એવું [...]

  • 🪔 કાવ્ય

    હરિ ૐ શરણ!

    ✍🏻 રતુભાઇ દેસાઇ

    September 1996

    Views: 480 Comments

    હરિ ૐ શરણ! હિર ઓમ્ શરણ! હરિ ઓમ્ શરણ! મને દઈ દે તો દે એવું મરણઃ મારાં શીશ સમીપ હો! તારાં ચરણઃ મારાં નયન ઉપર [...]

  • 🪔

    મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી

    ✍🏻 પ્રવાજિકા બ્રહ્મપ્રાણા

    September 1996

    Views: 450 Comments

    આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે. [...]

  • 🪔 કાવ્ય

    આ ચિત્ત શું?

    ✍🏻 હરીન્દ્ર દવે

    September 1996

    Views: 380 Comments

    આ ચિત્ત શું કોઈ ચબૂતરો કે વિચારપંખી તણી હારમાળા આવી ચડે ને કરી કલબલાટ ચણી રહે શેષ રહેલ શાંતિ ને સ્વસ્થતાની સઘળી મિરાત? -હરીન્દ્ર દવે

  • 🪔

    એક અનન્ય પર્વ પર્યુષણ

    ✍🏻 પ્રા. હિંમતભાઇ વી. શાહ - પ્રા. ડૉ. જનકભાઇ જી. દવે

    September 1996

    Views: 460 Comments

    પર્યુષણ પર્વ પ્રસંગે ‘ઉત્સવ પ્રિય જનાઃ’ – ‘લોકો ઉત્સવના રસિયા હોય છે.’ - એમ કહીને કવિ કુલગુરુ કાલિદાસે માણસની ઉત્સવપ્રિયતાનો મહિમા ગાયો છે. ઉત્સવો માનવીના [...]

  • 🪔

    મહામાનવ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    September 1996

    Views: 440 Comments

    શ્રીમત્ સ્વામી આત્મસ્થાનદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સૅક્રૅટરી છે. માનવજાત સાથેનું સ્વામીજીનું તાદાત્મ્ય પશ્ચિમના દેશોમાંથી પાછા આવ્યા પછી તરતના જ દિવસોમાં, ૧૮૯૭માં, એક [...]

  • 🪔 કથામૃતની અમીધારા

    જન્માષ્ટમી : ભક્તો સાથે શ્રીરામકૃષ્ણ

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

    September 1996

    Views: 470 Comments

    ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારા કેટકેટલાંયને નવજીવન બક્ષી રહ્યું છે, તેની થોડી વિગતો માર્ચ’૯૬ના અંકમાં આપેલ હતી વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવારનવાર પ્રકાશિત કરીએ છીએ. – [...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 1996

    Views: 840 Comments

    (ગતાંકથી આગળ) એકાગ્રતા અને નિયમિતતા આપણું જીવન જેટલું નિયમિત થશે તેટલું આપણા મન પરનું નિયંત્રણ સરળ બનશે અને આપણું મન જેટલું નિયંત્રિત થશે તેટલું એકાગ્રતા [...]

  • 🪔 વિવેકવાણી

    શ્રીકૃષ્ણ અને ભગવદ્‌ગીતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    September 1996

    Views: 920 Comments

    શ્રીકૃષ્ણના કૃષ્ણના ઉપદેશનો ધ્વનિ સર્વદા આ જ છે; તેણે પોતાના લોકોમાં આ ભાવ આરોપ્યો છે, તેથી જ્યારે હિંદુ કંઈ કરે છે, પછી ભલે તે પાણી [...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻

    September 1996

    Views: 400 Comments

    न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम् ॥ હે પ્રભુ, મારે કોઇ રાજ્ય જોઇતું નથી કે નથી તો સ્વર્ગના વૈભવો જોઇતા. [...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻 Sankalan,

    August 1996

    Views: 320 Comments

    રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ઉજ્જવળ પરીક્ષા પરિણામ ૫. બંગાળ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૯૯૫માં લેવાયેલ પરીક્ષામાં રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ ચોથું, પાંચમું અને [...]

  • 🪔

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો

    ✍🏻

    August 1996

    Views: 510 Comments

    શિક્ષણના વિવિધ પાસાંઓની છણાવટ કરતો આ ખાસ અંક અભ્યાસપૂર્ણ અને મનનીય લેખોના કારણે શિક્ષણ ક્ષેત્રે રસ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિને પ્રેરણા આપે તેવો છે. ‘જયહિન્દ’ (દૈનિક) [...]

  • 🪔 પુસ્તક - સમીક્ષા

    બધાંમાં પ્રભુ વસે છે

    ✍🏻 હીરાભાઈ ઠક્કર

    August 1996

    Views: 490 Comments

    મૃત્યુનું માહાત્મ્ય લેખક : હીરાભાઈ ઠક્કર, અમદાવાદ પ્રકાશક : કુસુમ પ્રકાશન, પાલડી, અમદાવાદ - - મૂલ્ય રૂ. ૧૫-૦૦ ‘કર્મનો સિદ્ધાંત’ નામના પુસ્તકથી દેશ વિદેશમાં ખૂબ [...]

  • 🪔 બાળ-વિભાગ

    બધાંમાં પ્રભુ વસે છે

    ✍🏻

    August 1996

    Views: 260 Comments

    સૂર્ય પ્રકાશવાળું પ્રભાત છે અને હિમાલયની ઠંડી એટલે ઠંડી. એમાંય ઊંચા કૈલાસ શિખર પર તો એથીયે વધુ ઠંડી એટલે તો સૂર્યપ્રકાશ સૌને ગમે અને સૌ [...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    August 1996

    Views: 610 Comments

    (ગૌરીમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) પ્રેરણાસ્રોત-૨૫ ગૌરીમાની ખ્યાતિ સમગ્ર પૂર્વ ભારતમાં વ્યાપી ગઈ હતી. તેમને બંગાળમાંથી જ નહીં પરંતુ આસામ, બિહાર, ઓરિસ્સા વગેરે સ્થળોએથી પણ [...]

  • 🪔

    મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી

    ✍🏻 પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા

    August 1996

    Views: 490 Comments

    આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે. [...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    August 1996

    Views: 460 Comments

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ બ્રહ્મસૂત્રો વિશે જ્યારે બોલ્યા હતા ત્યારે ભારતમાં કે વિદેશોમાં બ્રહ્મસૂત્રોનો બહુ પ્રચાર ન હતો. બંગાળની જ વાત કરીએ તો રાજા રામમોહનરાયનું [...]

  • 🪔

    ધર્મ, આસ્થા અને તબીબી વિજ્ઞાન

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    August 1996

    Views: 430 Comments

    તાજેતરમાં ડૉ. દીપક ચોપરાના સુપ્રસિદ્ધ પુસ્તકો - કવાન્ટમુહિલીંગ (Quantum Healing), એઇજલેસ બૉડી, ટાઇમલૅસ માઇન્ડ (Ageless body timeless mind) વગેરે પ્રકાશિત થયા પછી લોકોમાં ધર્મ અને [...]

  • 🪔

    મંત્રદીક્ષાનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    August 1996

    Views: 630 Comments

    (શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) દીક્ષા’ શબ્દનો અર્થ, ‘પ્રારંભ કરવાનું વ્રત લેવું’ એવો થાય છે. એટલા માટે જ અંગ્રેજીમાં એને [...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    ‘વંદેમાતરમ્’ બોલી લેવાનું મન થઈ જાય છે...!

    ✍🏻 મકરંદ દવે

    August 1996

    Views: 540 Comments

    સો સાલે નિસદિન રે મોહે લાગી પ્રેમકટારી. એસી લાગી સતગુરુ શબદકી, ખૂંચી કલેજા માંઈ, નિસદિન પીડા હોત હે, ઘર આંગણ ન સુહાઈ. - સો સાલે. [...]

  • 🪔 કાવ્ય

    ‘વંદેમાતરમ્’ બોલી લેવાનું મન થઈ જાય છે...!

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    August 1996

    Views: 360 Comments

    મા ભારતીનાં આંસુનાં ટીપાંઓએ સહસ્ર માઈલોની સફર કરવાની હજી બાકી હતી જલિયાનવાલા બાગની લોહીલથબથ કરુણાંતિકા હજી ભજવવાની બાકી હતી હજી નિયતિ ચીતરવાની હતી ભગતસિંહ, રાજગુરુ [...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા- પ્રાપ્તિના ઉપાયો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 1996

    Views: 810 Comments

    વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા (Productivity) વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપવું આવશ્યક બની ગયું [...]

  • 🪔 વિવેકવાણી

    સ્વદેશ-મંત્ર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    August 1996

    Views: 580 Comments

    ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્ય દેવ મહાન તપસ્વીઓનો તપસ્વી સર્વત્યાગી [...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻

    August 1996

    Views: 540 Comments

    असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति ॥ હે ઈશ! મહાસાગરરૂપ પાત્રમાં નીલગિરિના જેટલી શાહી હોય, [...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ જ્યોત’ વિશેના પ્રતિભાવો

    ✍🏻

    July 1996

    Views: 360 Comments

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. ગામડામાં વાંચવા મોકલીએ છીએ. બહુ સુવાચ્ય સંસ્કારપ્રદ સામગ્રી હોય છે. આપને ધન્યવાદ. - કુન્દનિકાબહેન કાપડિયા, નંદિગ્રામ ટ્રસ્ટ, વાંકલા સર્વોચ્ય સાહિત્યકારોનો [...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    સત્પ્રસંગ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    July 1996

    Views: 380 Comments

    સત્પ્રસંગ - એક સુંદર ઉપનિષદ લે. સ્વામી વિશુદ્ધાનંદ, પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, દ્વિતીય આવૃત્તિ (૧૯૯૧), મૂલ્ય રૂ. ૩૦ શ્રી. ‘મ.’ લિખિત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એક બૃહદ [...]

  • 🪔 બાળ વિભાગ

    સાચો ભક્ત

    ✍🏻

    July 1996

    Views: 270 Comments

    શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા ભગવાનના પરમ ભક્ત નારદજી વીણા વગાડતા અને હરિગુણ ગાતા ત્રણેય લોકમાં ફર્યા કરે છે. સૌ કોઈ નારદજીને આદરભાવથી જૂએ છે. એક વખત આવી [...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ’

    ✍🏻

    March 1996

    Views: 500 Comments

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ વર્ષઃ 7, એપ્રિલ 1995થી માર્ચ 1996 અગાઉના દહાડા – સ્વામી ભૂતેશાનંદ                    48 (ભાષાંતરઃ શ્રી દુષ્યંત પંડ્યા) અપરિણીતોનો પ્રશ્ન – સ્વામી અશોકાનંદ [...]

  • 🪔 યુવ-વિભાગ

    આનું નામ ખુમારી!

    ✍🏻 રોહિત શાહ

    July 1996

    Views: 350 Comments

    આજના યુવા-વર્ગની એક મોટી સમસ્યા છે – બેરોજગારી. અનામત પ્રથાએ યુવા ભાઈ-બહેનોની આ વ્યથામાં ઉમેરો કર્યો છે, ત્યાં સુધી કે કેટલાક યુવકોએ તો આત્મ-વિલોપન કરી [...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    ‘ગિરા ગુર્જરી’

    ✍🏻 લાલજી મૂળજી ગોહિલ

    March 1996

    Views: 380 Comments

    ‘ગિરા ગુર્જરી’: લેખકઃ લાલજી મૂળજી ગોહિલ; પ્રકાશક: પોતે. પ્રથમ આવૃત્તિ, ૧૯૯૪, મૂલ્ય રૂ. ૮, પૃ. ૬૪ શ્રી લાલજીભાઈ મૂ. ગોહિલ રચિત ૬૪ પૃષ્ઠની આ નાનકડી [...]

  • 🪔

    મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી

    ✍🏻 પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા

    July 1996

    Views: 530 Comments

    આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે. [...]

  • 🪔 બાળ વિભાગ

    ભક્ત પ્રહ્લાદની કથા

    ✍🏻

    March 1996

    Views: 300 Comments

    હિરણ્યકશિપુ દાનવોનો રાજા હતો. તેણે દેવોને હરાવ્યા અને સ્વર્ગના સિંહાસન પર બેસી ત્રણે લોક, મૃત્યુલોક, સ્વર્ગ અને પાતાળ ઉપર રાજ્ય કરવા માંડ્યું. પછી તેણે એમ [...]

  • 🪔

    મારી કૈલાસ માનસરોવરની યાત્રા

    ✍🏻 કુ. પૂર્વી સાગલાની

    July 1996

    Views: 250 Comments

    કૈલાસ પર્વત દરિયાની સપાટીથી ૨૨,૦૨૮ ફૂટ ઊંચે અવસ્થિત છે અને તેનો ઘેરાવો ૫૪ કિલોમીટરનો છે. માનસરોવર દરિયાની સપાટીથી ૧૪,૯૫૦ ફૂટ ઊંચે અવસ્થિત છે અને તેનો [...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    March 1996

    Views: 640 Comments

    (સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ ‘રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ’ વારાણસીની ઈસ્પિતાલમાં પોતાની સેવા અર્પણ કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૫ મે, ૧૯૯૫ના રોજ આયોજિત [...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    July 1996

    Views: 430 Comments

    (માર્ચ ’૯૬થી આગળ) (૨૪) એક અનોખું વ્યક્તિત્વ ‘મા, હું તમારે શરણે છું. મારું કોઈ નથી. આ પુત્ર ઘણો નાનો છે, ને તેના પિતા અમને અસહાય [...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    March 1996

    Views: 360 Comments

    (ગતાંકથી ચાલુ) (૨૩) ગૌરીમાની શિક્ષણ પદ્ધતિ ગૌરીમાએ માધ્યમિક સ્કૂલ કે કૉલેજમાં શિક્ષણ નહોતું લીધું. પરંતુ જીવનની શાળામાંથી તેઓ જે શીખ્યાં હતાં, તે સ્કૂલ કૉલેજ કરતાં [...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    July 1996

    Views: 490 Comments

    વેદાન્તદર્શનનાં ત્રણ પ્રસ્થાનો માંહેનાં પ્રથમ પ્રસ્થાન - ઉપનિષદો (શ્રુતિપ્રસ્થાન) સંબંધી સ્વામી વિવેકાનંદના વિચારોની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. હવે વેદાન્તના દ્વિતીય પ્રસ્થાન - બ્રહ્મસૂત્રો [...]

  • 🪔

    આધુનિક વિશ્વ માટે શ્રીરામકૃષ્ણદેવનું પ્રદાન

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    March 1996

    Views: 630 Comments

    (શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સૅક્રેટરી છે. આ પહેલાં તેઓ અદ્વૈત આશ્રમ, માયાવતીથી પ્રકાશિત ‘પ્રબુદ્ધ ભારત’ પત્રિકાના સહસંપાદક હતા. શ્રીરામકૃષ્ણદેવની ૧૫૦મી [...]

  • 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    July 1996

    Views: 610 Comments

    સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ [...]

  • 🪔

    આધ્યાત્મિક જીવનમાં સફળતા માટે ગુરુની આવશ્યકતા

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    July 1996

    Views: 510 Comments

    ગુરુપૂર્ણિમા પ્રસંગે બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. પશ્ચિમના દેશોમાં વેદાંતના પ્રચાર-પ્રસારના કાર્યમાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી છે.- સં. જેઓ આધ્યાત્મિક સાધનાના સંઘર્ષમાંથી [...]

  • 🪔 કાવ્ય

    એક ચૈત્ર અનુભૂતિ

    ✍🏻 ઉશનસ્

    March 1996

    Views: 780 Comments

    (શ્રી રામસ્તુતિ) (મંદાક્રાન્તા-સૉનેટ) સંધ્યા-પ્હાડો તણી શિખરિણી શ્યામ રેખા વનોની જ્યાં તૂટી કે મહીંથી વછૂટી ગેન્દ શો રમ્ય ચંદ! જાગી ઊઠી તિમિરની૨માં ફર્ફરો મંદમંદ, સંગે જાગી [...]

  • 🪔

    જીવન જીવવાની કળા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    March 1996

    Views: 680 Comments

    (ત્યાગીને ભોગવો) ધર્મો જે ઉપદેશ આપે છે તેની પ્રથમ છાપ તો આપણા ઉપર એ પડે છે કે આ જીવનનો અંત લાવવો તે જ સારું છે. [...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    મંગલ મંદિર ખોલો

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    July 1996

    Views: 320 Comments

    મંગલ મંદિર ખોલો (રાગ : ભૈરવી - તીન તાલ) મંગલ મંદિર ખોલો દયામય! મંગલ મંદિર ખોલો. ધ્રુ. જીવન-વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો, [...]

  • 🪔

    ધર્મ એટલે અસ્તિત્વનો ઉત્સવ

    ✍🏻 ગુણવંત શાહ

    March 1996

    Views: 760 Comments

    (ઈશાવાસ્યોપનિષદમાં કહ્યું છે - ‘તેન ત્યક્તેના ભુંજિથા:’ ‘ત્યાગ દ્વારા ભોગવો!’ આ ઉપદેશને કેન્દ્રબિન્દુમાં રાખી સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણંવત શાહ નવી પેઢીને સ્વીકાર્ય થાય એવા ધર્મની [...]

  • 🪔 અભયવાણી

    શ્રીમા શારદાદેવીની અભયવાણી

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    July 1996

    Views: 450 Comments

    ચુપચાપ ઇશ્વરનું નામ લેવું, શ્રીરામકૃષ્ણના નામનો જાપ કરવો એ જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો સહેલામાં સહેલો અને ઉતમોત્તમ રસ્તો છે. શ્રીરામકૃષ્ણમાં વિશ્વાસ રાખો, તેઓ તમારાં દુઃખોમાંથી [...]