• 🪔

    વાચકોના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામનું માસિક પ્રસિદ્ધ થાય છે. માટે ઑક્ટોબર - નવમ્બરનો સંયુક્ત અંક દીપોત્સવી અંક તરીકે ‘શાંતિ વિશેષાંક’[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    આંધ્રપ્રદેશમાં રામકૃષ્ણ મિશન દ્વારા રાહતકાર્યો રામકૃષ્ણ મિશનના વિશાખાપટ્ટનમ કેન્દ્ર દ્વારા વાવાઝોડાગ્રસ્ત થયેલા પૂર્વ ગોદાવરી જિલ્લાના અમલપુરમ અને મુમ્મીદીવારામ મંડળના ૩૦ ગામોના ૪૭૪૮ પરિવારોમાં નીચે લખેલ[...]

  • 🪔 પુસ્તક - સમીક્ષા

    પુસ્તક - સમીક્ષા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    મા, તારે ચરણ-કમલે લેખક અને પ્રકાશક : શ્રી ધીરજલાલ ઠક્કર, (૧૯૯૪) મૂલ્ય રૂ. ૩૦/- દેશથી દૂર, અમેરિકામાં ન્યુજર્સીમાં વસતા વયોવૃદ્ધ માતૃભક્ત શ્રી ધીરજલાલની ભક્તિની સરવાણી[...]

  • 🪔 બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા

    સાચું જ્ઞાન

    ✍🏻 સંકલન

    સાચું જ્ઞાન એક જંગલમાં એક તપસ્વી સંત રહેતા હતા. તેઓ પવિત્ર અને વિદ્વાન હતા. તેમની પાસે ઘણાં શિષ્યો ભણવા આવતા. પોતાના આશ્રમમાં આવતા વિદ્યાર્થીઓની પિતાની[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    પ્રેરક પ્રસંગો

    ✍🏻 સંકલન

    મનની શાંતિ એ જ સાચા સુખની ચાવી એક નવયુવાન સુખની શોધમાં નીકળી પડ્યો. જાતજાતના અનુભવો પછી એણે સુખી જીવન માટેની આવશ્યક્તાઓની એક ખાસ્સી મોટી યાદી[...]

  • 🪔 કથામૃતની અમીધારા

    શ્રીરામકૃષ્ણ અને ઇશુ ખ્રિસ્ત

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

    ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારાથી કેટકેટલાંયને નવજીવન મળી રહ્યું છે, તેની થોડી વિગતો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના માર્ચ ૯૬ના અંકમાં આપી હતી. વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવારનવાર પ્રકાશિત[...]

  • 🪔

    જેવા તેમને જોયા હતા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    જેવા તેમને જોયા હતા (શ્રીરામકૃષ્ણદેવનાં સંસ્મરણો) દૈવી સહાય ઝાડામાં લોહી પડે તે સામાન્ય માંદગી ન કહેવાય. ઠાકુરને તેના હુમલા ઘણી વાર, ખાસ કરીને ચોમાસામાં થતા.[...]

  • 🪔

    વિનોદ - જીવનનો કલ્લોલ

    ✍🏻 લાલજી મૂળજી ગોહિલ

    પૂણેની ૨. ચૂ. મહેતા હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી વખતે કેટકેટલાંય વિદ્યાર્થી ભાઇ-બહેનોને ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારિતાની ભેટ આપનારા સ્વ. લાલજી મૂળજી ગોહિલ ચિંતનશીલ વિદ્વાન[...]

  • 🪔 કાવ્ય

    બાઇ મીરાંના દિવસો

    ✍🏻 રતુભાઇ દેસાઇ

    દિવસો કેમ કપાય? અરે! આ દિવસો કેમ કપાય? ઘડી વીતે તે વરસ સમાણી, વરસ વીતે યુગ જાય! છીણી છેદે અંગ અંગને, રુધિર રંગ વહી જાય![...]

  • 🪔

    સંપૂર્ણ પ્રેમ ભયને નિર્મૂળ કરે છે

    ✍🏻 ફ્લૉરૅન્સ શીન

    એક સ્ત્રી ખૂબ સંતપ્ત સ્થિતિમાં મારી પાસે આવી. તે એક પુરુષના પ્રેમમાં હતી. પણ તે બીજી સ્ત્રી ખાતર તેને છોડી ગયો હતો. આ સ્ત્રી ઇર્ષ્યા[...]

  • 🪔

    શાંતિ અને ટ્રેન્કિવલાઇઝરો

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશનની વારાણસી સેવાશ્રમ હોસ્પિટલમાં પોતાની સેવા આપે છે. તેઓ એમ.ડી. થયેલા તબીબ છે અને તબીબી ક્ષેત્રનો[...]

  • 🪔

    શાંતિલાલની અશાંતિ

    ✍🏻 બલદેવભાઈ ઓઝા

    શ્રી બલદેવભાઇ ઓઝા હાલ રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મૅનજર તરીકે સેવા આપી રહ્યા છે. આજે સમાજમાં જ્યારે મૂલ્યોને વળગી રહેવું ‘વેદિયાવેડા’ કહેવાય છે ત્યારે તેઓ[...]

  • 🪔

    યે ભી કબ તક?

    ✍🏻 ડૉ. દોલતભાઈ દેસાઈ

    અબ્રાહમ લિંકન પોતાના ટેબલ પર એક વાત લખીને રાખતા – ‘This too shall pass’ (આ પણ નહિ રહે) સુખ દુઃખથી અલિપ્ત રહેવામાં, અશાંતિની ક્ષણોમાં ટકી[...]

  • 🪔

    પ્રવર્તમાન વિષમ પરિસ્થિતિમાં આપણું કર્તવ્ય

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યાક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે ૭મી સપ્ટે. ‘૮૦ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, બઁગ્લોરમાં સ્વામી વિવેકાનંદ શતાબ્દી સભાગૃહના ઉદ્ઘાટન પ્રસંગે અંગ્રેજીમાં આપેલ[...]

  • 🪔

    તાણવમુક્ત શી રીતે રહેશો?

    ✍🏻 સંકલન

    તાણ-મુક્તિનું રહસ્ય - જે ઘણા લોકો માટે પરમ દુર્બોધ રહસ્ય છે – આખરે છે શું? એ જ કે સાચી રીતે જીવો અને જીવન તરફ સાચું[...]

  • 🪔 સંપાદકીય

    સંપદ તવ શ્રીપદ....

    ✍🏻

    ‘શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્’ના આઠમા પદમાં સ્વામી વિવેકાનંદજી કહે છે : संपद तव श्रीपद भव गोष्पद वांरि यथाय । प्रेमार्पण समदरशन जगजन दुःख जाय ॥ ‘તમારા ચરણો[...]

  • 🪔 વિવેકવાણી

    પ્રભુ તમને શાંતિ આપો

    ✍🏻

    (સાંત્વનાનો પત્ર) મુંબઇ ૨૩મી મે, ૧૮૯૩ પ્રિય બાલાજી, ‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો જઈશ; પ્રભુએ આપ્યું અને પ્રભુએ લઈ લીધું,[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् । लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ।। શાંત આકાર છે, શેષશય્યા પર પોઢેલા છે, નાભિમાંથી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગાનાથાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ ૪થી૭ સપ્ટેમ્બર દરમિયાન રાજકોટની મુલાકાતે[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    આધ્યાત્મિક જીવનનો મર્મ

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    આધ્યાત્મિક જીવનનો મર્મ : એક માર્મિક પુસ્તક (લે. સ્વામી ભૂતેશાનંદજી : પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ – રાજકોટ (૧૯૯૫); મૂલ્ય : રૂ. ૧૬-) પૂ. ભૂતેશાનંદજી મહારાજ રાજકોટના[...]

  • 🪔 બાળવિભાગ

    શ્રીરામકૃષ્ણદેવની વાર્તા

    ✍🏻 સંકલન

    રામનાં રખોપા એક ગામમાં રઘુરામ નામનો એક વણકર રહેતો હતો. તે ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં રામમાં લીન રહેતો. આ બધું જ રામની ઈચ્છાથી જ થાય છે. સૂર્યનું[...]

  • 🪔 યુવ વિભાગ

    પરમ આનંદની પ્રાપ્તિ માટે અત્યારથી મંડી પડો

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય શ્રીમત્ સ્વામી બહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ હતા. મનુષ્યને શું જોઈએ છે? આનંદ! આનંદ મેળવવા માટે તે કેટલી દોડધામ કરે છે![...]

  • 🪔

    ઈશ્વરની શાંતિને હણી લો!

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ (૨૬મી જાન્યુઆરી) પ્રસંગે.) ઈશ્વરની પ્રાર્થના કર્યા કરવી એ પણ મહત્ત્વનું કર્મ છે. ખરા અંત:કરણથી તમારે તેમ કરવું જોઈએ.[...]

  • 🪔

    દુઃખ-કષ્ટનું આધ્યાત્મિક શક્તિમાં રૂપાંતર

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ ‘Meditation and Spiritual Life’ ના થાડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. સાચો ભક્ત[...]

  • 🪔

    કથામૃતની અમીધારા

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત‘મ’

    ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારા કેટકેટલાંયને નવજીવન બક્ષી રહ્યું છે. તેની થોડી વિગતો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના માર્ચ ૯૬ના અંકમાં આપી હતી. વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવાર નવાર[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    શાંતિની યાચના

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    ૨ જૂન, ૧૮૯૮ના રોજ ઉટાકમંડ ખાતે અવસાન પામેલા શ્રી જે.જે. ગુડવીનની સ્મૃતિમાં સ્વામી વિવેકાનંદજીએ જૂન, ૧૮૯૮માં અલ્મોડામાં ‘Requiescat in Pace’ (ચિરશાંતિમાં) તેમનું કાવ્ય રચ્યું અને[...]

  • 🪔

    શાંતિ અને ઉપનિષદો

    ✍🏻 કેશવલાલ વિ.શાસ્ત્રી

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેના માટે પોતાની નિઃસ્વાર્થ સેવા આપનાર આદરણીય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી અહીં ઉપનિષદોમાં રહેલી શાશ્વત શાંતિની વિભાવનાને સુપેરે રજૂ કરે છે.[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    કાનુડાના કાળજાની વાત

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    શ્રી પી. ડી. માલવિયા બી. ઍડ. કૉલેજના નિવૃત્ત આચાર્ય શ્રી ક્રાન્તિકુમાર જોષીથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના વાચકો સુપરિચિત છે. અહીં તેઓ કાનુડાની વૃન્દાવન પ્રત્યેની મમતાને મગટ કરતાં[...]

  • 🪔 કાવ્ય

    યુદ્ધ વચ્ચે પ્રાર્થના

    ✍🏻 ઉશનસ્

    (શિખરિણી – સોનેટ) હવે તો યુદ્ધે છે મુજ રથ અને સારથિ તમે; તમે કો રીતે યે મુજ સહ અને સંમુખ રહી મને લૈજાજો રે જય[...]

  • 🪔

    ‘હું અપાર શાંતિ, તું મને છોડીશ નહીં’

    ✍🏻 જેમ્સ ઍલન

    મનની અપાર શાંતિ એ માણસ માટે મોંઘેરા મોતી સમાન છે, કારણ કે આજના યુગમાં માણસને બધું મળે છે, પણ મનની શાંતિ મળતી નથી. માણસની આસપાસ[...]

  • 🪔 કાવ્ય

    માનવી માનવ થાઉં તો ઘણું

    ✍🏻 સંકલન

    આ શક્તિદાત્રી, પુરુષાર્થદાત્રી, મનોવિધાત્રી, મુદપ્રાણદાત્રી, હૈયે ઊઠંતા સહુ ભાવકેરી આ માનવી ભૂમિ જ કામધેનુ, ભૂગર્ભરત્ના વસુધા જનેતા તજી ક્યહાં હાલ જવા ન ઇચ્છું. આ ચેતનાનો[...]

  • 🪔

    જીવનમાં સુખશાંતિ

    ✍🏻 ઓરિસન સ્વેટ માર્ડન

    જીવનનું આખરી ધ્યેય શાંતિ મેળવવાનું છે. પણ મનુષ્ય આજે એ ધ્યેય જ ભૂલી ગયો છે. તે શેને માટે દોડધામ કરે છે તેનો જ એને ખ્યાલ[...]

  • 🪔

    ત્યાગ એટલે મૃત્યુ પ્રત્યેનો પ્રેમ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ‘ત્યાગ’ ઉપર એક લાંબુ પ્રવચન કરવાનો અત્યારે સમય નથી, પરંતુ હું સાવ ટૂંકામાં કહું તો ત્યાગ એટલે ‘મૃત્યુ પ્રત્યેનો પ્રેમ’ સંસારી લોકો જીવનને ચાહે છે.[...]

  • 🪔

    જીવનની પાંચ ભેટો

    ✍🏻 માર્ક ટ્વેઈન

    માર્ક ટ્વેઇન (૧૮૩૫-૧૯૧૦)ના પરિચયની જરૂર નથી. તેની કારકિર્દીમાં નિમ્નલિખિત વૈવિધ્યપૂર્ણ વ્યવસાયોનો સમાવેશ થાય છે - મુદ્રક, મિસિસિપ્પી નદી પર હોડી હંકારનાર, પત્રકાર, પ્રવાસ-વર્ણન લેખક અને[...]

  • 🪔

    પ્રેમ અને શાંતિ

    ✍🏻 ઍરિક ફ્રોમ

    આધુનિક માનવ એકલતાની ભાવનાથી પીડાય છે. જ્યાં સુધી જીવનમાં સાચા પ્રેમની ભાવના ન આવે ત્યાં સુધી સાચી શાંતિ મળવી અશક્ય છે. સુપ્રસિદ્ધ પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિક ઍરિક[...]

  • 🪔

    હું ફરી આનંદી બની ગઈ

    ✍🏻 માદામ ઇ. કાલ્વે

    સુપ્રસિદ્ધ ફ્રેંચ ગાયિકા માદામ ઇ. કાલ્વેને ૧૮૯૪માં શિકાગોમાં પોતાના જીવનનો સૌથી મોટો આઘાત લાગ્યો. તેમની એકમાત્ર પુત્રી બળી જવાથી મરી ગઇ. તેમના માટે આ દુ:ખ[...]

  • 🪔

    વિશ્વશાંતિ અને શ્રીરામકૃષ્ણ

    ✍🏻 ડૉ. આર્નોલ્ડ ટૉયમ્બી

    વિશ્વ પ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉ. આર્નોલ્ડ ટૉયન્બી વિશ્વશાંતિ માટે ભારતીય આદર્શોને અપનાવવાની હાકલ કરે છે. આજની વિષમ પરિસ્થિતિમાં વિશ્વશાંતિ માટે અન્ય કોઈ વિકલ્પ નથી એમ તેઓ[...]

  • 🪔 કાવ્ય

    નિરવ મમ સમણે

    ✍🏻 સંકલન

    ચરણકમલ ચૂમ્યાં મેં મૈયા! આજ નિરવ મમ સમણે શાંતિનાં જલ અમીમય વહેતાં કલકલ જ્યાં તવ ચરણે. યુગો યુગોથી ભમ્યો નિરંતર રવડયો ભવની વાટે; જનમ જનમની[...]

  • 🪔

    ઇશુ ખ્રિસ્તનો શાંતિ સ્થાપકો માટેનો સંદેશ

    ✍🏻 ફાધર વાલેસ

    (ગિરિ પ્રવચન) પરમસુખના માર્ગનો ઉપદેશ આપતા ઇસુ ભગવાને એક માર્મિક કથન ઉચ્ચાર્યું હતું : ‘શાંતિના સ્થાપકો પરમ સુખી છે. તેઓ ઇશ્વરનાં સંતાન કહેવાશે.’ શાંતિના સ્થાપકો,[...]

  • 🪔

    પ્રભુ પાસે સહન કરવાની શક્તિ માગો

    ✍🏻 બ્રધર લૉરેન્સ

    (એક રોગિષ્ઠ વ્યક્તિને પત્ર) આપને આટલું બધું સહન કરવું પડે છે એ જાણીને મને ખૂબ જ દુઃખ થાય છે; પણ તમારા દુઃખમાં મને જે કંઈ[...]

  • 🪔

    સહિષ્ણુતા અને શાંતિ

    ✍🏻 ઉ થાં

    સ્વામી વિવેકાનંદની જન્મ શતાબ્દી ઉજવવા માટે ન્યૂયૉર્કના રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર તરફથી સન ૧૯૬૩ના માર્ચની ૨૮મી તારીખે વૉરવિક હૉટેલમાં અપાયેલ ભાજન સમારંભ વખતે યુનાઈટેડ નેશન્સના સૅક્રૅટરી[...]

  • 🪔

    ડહાપણભર્યો માર્ગ

    ✍🏻 મોહમ્મદ કરીમ ચાગલા

    શ્રી મોહમ્મદ કરીમ ચાગલા સફળ ધારાશાસ્ત્રી તેમજ હાઇકૉર્ટના ન્યાયાધીશ હતા. તેઓ થોડા સમય માટે મુંબઇ યુનિવર્સિટીના ઉપકુલપતિપદે પણ રહ્યા હતા. સ્વામી વિવેકાનંદે સૂચવેલ સંદેશો અપનાવવો[...]

  • 🪔

    દુર્ગાસ્તોત્ર

    ✍🏻 શ્રી અરવિંદ

    હે મા દુર્ગે! સિંહવાહિની! સર્વશક્તિદાત્રી, હે મા શિવપ્રિયે! તારી શક્તિના અંશમાંથી જન્મ પામેલા અમે ભારતના યુવકો તારા મંદિરમાં આવી પ્રાર્થના કરીએ છીએ. હૈ માતા, સાંભળ.[...]

  • 🪔 (કાવ્ય)

    પ્રભુ હે!

    ✍🏻 સંકલન

    પ્રભુ! અમારાં રજકણ નાનાં મન તમે જરી બુંદ ન વરસો ત્યાં મ્હોરે વનનાં વન તમે પરન્તુ વરસો એવું આભલું ફાટંફાટ, કેમ ઝીલવા? અમને એના ઉર્વિ[...]

  • 🪔 (કાવ્યાવાદ)

    ‘નંદિત કરો હે’ (કાવ્યાવાદ)

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    અંતર મમ વિકસિત કરો અન્તરતર હે, નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે. અંતર... જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હું, મંગલ કરો, નિરલસ નિઃસંશય[...]

  • 🪔

    પરમ શાંતિ માટે રોજની પ્રાર્થના

    ✍🏻 વિનોબા ભાવે

    ॐ असतो मा सद् गमय । तमसो मा ज्योतिर्गमय । मृत्योर्मा अमृतं गमय । હે પ્રભુ, મને અસત્યમાંથી સત્યમાં લઈ જા. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જા.[...]

  • 🪔 કાવ્ય

    ભજન કરે તે જીતે

    ✍🏻 સંકલન

    વજન કરે તે હારે રે મનવા! ભજન કરે તે જીતે. તુલસી-દલથી તોલ કરો તો બને પવન-૫૨પોટો, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો : આ[...]

  • 🪔

    પ્રાર્થના વગર અંતરની શાંતિ નથી

    ✍🏻 મહાત્મા ગાંધી

    હું માનું છું કે પ્રાર્થના- ધર્મનો ખુદ આત્મા ને સાર છે અને કોઈ માણસ ધર્મ વગર જીવી શકતો નથી, તેથી પ્રાર્થના તેના જીવનનું હાર્દ હોવી[...]

  • 🪔 કાવ્ય

    ચરણ જ્યાં ઠર્યાં આપનાં...

    ✍🏻 સંકલન

    (પૃથ્વી સૉનેટ) વિદેશ મહીં એકદા ભ્રમણ આપ એકાન્તમાં હતા કરી રહ્યા, સ્થલે સરિત ટેકરા ન્યાળતા, વિશાળ દૃગથી હતી પ્રસરતી નરી ભવ્યતા, હરેક દૃઢ મૂકતા પગલું,[...]

  • 🪔

    પાશ્ચાત્ય મનોવિજ્ઞાન, ભારતીય દર્શન અને શાંતિ

    ✍🏻 સ્વામી અખિલાનંદ

    બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા થયા પછી તેમને વેદાંતના પ્રચાર કાર્ય માટે અમેરિકા[...]