• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા થયેલ રાહત-સેવા-કાર્ય ઓરિસ્સા તાજેતરમાં ઓરિસાના ભયંકર વિનાશકારી વાવાઝોડાથી તારાજ થયેલા લાચાર લોકો માટે વ્યાપક પ્રાથમિક રાહત-કાર્ય રામકૃષ્ણ મિશન ચલાવી રહ્યું છે. ખીચડી[...]

  • 🪔 વિજ્ઞાન

    ભાવિ ટૅકનૉલૉજીનું નવીનીકરણ અને ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા

    ✍🏻 ડૉ. આર.એ. માશેલકર

    કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રીસર્ચ ન્યુ દિલ્હીના ડાયરેક્ટર જનરલ ડૉ. શ્રી આર.એ. માશેલકરે ૭-૮ ઑગસ્ટ, ’૯૯ના રોજ બઁગલોર મુકામે યોજાયેલ નૅશનલ સાયન્સ સમિટમાં આપેલ[...]

  • 🪔 પ્રાસંગિક: શ્રીમા શારદાદેવી જન્મતિથિ પ્રસંગે

    શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા

    ✍🏻 જ્યોતિ બહેન થાનકી

    જ્યોતિ બહેન થાનકી એ અવિસ્મરણીય દિવસ ‘જીવનનો સહુથી અદ્‌ભુત દિવસ’ ૧૭ માર્ચ, ૧૮૯૮ને ગુરુવારના રોજ પોતાની ડાયરીમાં ભગિની નિવેદિતાએ આ શબ્દો લખ્યા હતા. આ દિવસ[...]

  • 🪔 પ્રાસંગિક: શ્રીમા શારદાદેવી જન્મતિથિ પ્રસંગે

    શ્રીમા શારદાદેવી : રામકૃષ્ણ મઠના આધ્યાત્મિક ગુરુમાતા

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    આ લેખમાં બારમાં પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી ભૂતેશાનંદજી મહારાજ દ્વારા રામકૃષ્ણ યોગોદ્યાન મઠ ખાતે બંગાળીમાં અપાયેલ ભાષણના પસંદ કરેલા કેટલાક અંશો અહીં આપ્યા છે. સં. એક[...]

  • 🪔 વાર્તાલાપ

    શ્રી શ્રીમાનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી ઋતાનંદ

    મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત થયો હતો. મૂળ અંગ્રેજી ગ્રંથમાંથી[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ - ૯

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) સિદ્ધિ માટે પ્રયત્ન બ્રહ્મની એ પ્રકૃતિ છે; અને ઉપનિષદોનું વસ્તુ આ બ્રહ્મ છે. મનુષ્યની સાચી પ્રકૃતિ પણ એ જ છે; અને ઉપનિષદોનું બીજું[...]

  • 🪔 સંપાદકીય

    ‘કલ કરે સો આજ કર’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘કેમ છો? મઝામાં ને? સાધન ભજન બરાબર ચાલે છે ને?’ ‘ના મહારાજ, હમણાં બરાબર થતાં નથી. પણ હવે પછીથી બરાબર થશે.’ ‘કેમ હવે પછી?’ ‘વાત[...]

  • 🪔 વિવેકવાણી

    ધર્મ-ભારતનો આધારસ્તંભ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણી આ પવિત્ર માતૃભૂમિ ધર્મ અને તત્ત્વજ્ઞાનની ભૂમિ છે, ત્યાગની ભૂમિ છે, ધર્મવીરોની જનની છે. આ સ્થળે, કેવળ આ જ સ્થળે જીવનના સર્વોચ્ચ આદર્શનો માર્ગ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    બ્રહ્મની વૈશ્વિક શક્તિ માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ૪૮. માયા અને બ્રહ્મનો સંબંધ ગતિમાન અને ગૂંચળુંવળીને પડેલા સાપ જેવો છે. ગતિમાન શક્તિ તે માયા, ગુપચુપ, શાંત શક્તિ તે બ્રહ્મ. ૪૯. સમુદ્રનાં જળ ઘડીક[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    यद्यस्ति कोऽपि परिपूर्णतमावतारः श्रीरामकृष्ण-भगवत्सदृशः कथंचित् । श्रीकृष्ण एव हि स नान्य इति ब्रुवेऽहं चेत्साहस मम वचस्सुधियः क्षमन्ताम् ॥२८॥ જો કોઈ પરિપૂર્ણતમાવતાર, શ્રીરામકૃષ્ણ સમ તો દૃઢ[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં વિવિધ રાહત સેવાકાર્યો * બિહાર : પૂરગ્રસ્ત દરભંગા, હાયાઘાટ, સિંઘવારા તાલુકાના ૧૧ ગામડાંના ૫૬૬ કુટુંબોમાં ૨૮૩૦ કિ.ગ્રા. ઘઉંનો લોટ અને તૈયાર કપડાંનું વિતરણ[...]

  • 🪔

    દેશને પલટવા કેળવણી પલટીએ

    ✍🏻 યશવંત શુક્લ

    આપણા જીવનનાં સર્વક્ષેત્રોમાં જે કહોવાટ ફેલાયો છે, તે એટલો બધો છે કે, સૌ કોઈની જીભે એ જ વાત આવ્યા કરે છે. નાનાં બાળકો હવે ગુનો[...]

  • 🪔

    સ્ત્રીઓનું પ્રૌદ્યોગિકી ક્ષેત્રે પ્રદાન

    ✍🏻 ડૉ. મંજુ શર્મા

    ભારત સરકારના બાયૉ-ટૅક્નૉલૉજી વિભાગના સૅક્રૅટરી ડૉ. શ્રીમતી મંજુ શર્મા બાયૉ-ટૅક્નૉલૉજીનાં વિશ્વવિખ્યાત નિષ્ણાત છે. - સં. ૧૯૮૧ની વસતી ગણતરી પ્રમાણે કૃષિક્ષેત્રમાં ૮૦% સ્ત્રીઓ કામ કરે છે.[...]

  • 🪔 કાવ્ય

    જાગો

    ✍🏻 શ્રીઅમૃત ઘાયલ

    જોગી ને જોગંદર જાગો! ધોરી ને ધુરંધર જાગો! દવ લાગ્યો છે ડુંગ૨ જાગો! જાગો સહુ સૂતા નર જાગો! જાગ્યું છે તોફાન જવાનો! લઈ લો હાથ[...]

  • 🪔

    ભાવિ શાળાનું નવલું રૂપ ‘નિસર્ગ નિકેતન’ - મૈસુર

    ✍🏻 સ્વામી મુક્તિદાનંદ

    સ્વામી મુક્તિદાનંદ શ્રીરામકૃષ્ણ વિદ્યાશાળા, મૈસુરના વહીવટી વડા છે. - સં. પ્રકૃતિ તો બધા પ્રકારના શિક્ષણની જનની છે. બધાં જ્ઞાનનું પ્રારંભિક સ્રોત છે. સ્વામી વિવેકાનંદ કહેતા[...]

  • 🪔 કાવ્ય

    પરમહંસનું ગીત

    ✍🏻 ભાનુપ્રસાદ પંડ્યા

    દેવ, આપ તો કદી શિશુની જેમ નાચતા રહો ઉમંગે, માએ વરસાવ્યાં હેતપ્રીતમાં રોમ થતાં પુલકિત સૌ અંગે! દેવ, આપનાં વિમલ નયનની નિશદિન કરુણા વરસે, કરી[...]

  • 🪔 કાવ્ય

    ભારત

    ✍🏻 ઉમાશંકર જોશી

    ભારત નહિ નહિ વિન્દ્ય હિમાલય, ભારત ઉન્નત નરવર, ભારત નહિ ગંગા, નહિ યમુના, ભારત સંસ્કૃતિ નિર્ઝર. ભારત નહિ વન, નહિ ગિરિગવ્હર, ભારત આતમની આરત, ભાત[...]

  • 🪔

    અવકાશ ક્ષેત્રે ભારતની અનન્ય સફળતા

    ✍🏻 ડૉ.કસ્તુરીરંગન

    અવકાશ ક્ષેત્રના વિશ્વવિખ્યાત નિષ્ણાત ‘ઈસરો’ના ચેરમેન ડૉ. કસ્તુરીરંગને આ વિશેષાંક માટે મોકલાવેલ અવકાશ વિજ્ઞાન વિશેના લેખનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. - સં.[...]

  • 🪔

    વિજ્ઞાન-ટૅક્નૉલૉજી દ્વારા આપણી સમસ્યાઓનો ઉકેલ

    ✍🏻 શ્રી. સી.સુબ્રમણ્યમ્

    હરિયાળી ક્રાંતિના પ્રણેતા ભારતરત્ન શ્રી સી.સુબ્રમણ્યમ્‌ના ૭-૮ ઑગસ્ટ, ૯૯ના રોજ યોજાએલ ‘નૅશનલ સાયન્સ સમિટ’ના ઉદ્‌ઘાટન પ્રવચનના ભારતના લોકોને ૨૧મી સદીમાં લઈ જવા પ્રેરતા કેટલાક અંશ[...]

  • 🪔

    ભારતીય વૈજ્ઞાનિકોની વિજયકૂચ

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    આ દેશને ૨૧મી સદીમાં વાસ્તવિક રીતે દોરી જવા ભારતના સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી સી. સુબ્રમણ્યમ્‌ની પ્રેરણાથી બઁગલોરમાં ૭,૮ ઑગસ્ટ, ૧૯૯૯ના રોજ મળેલ સાયન્સ સમિટનો સંક્ષિપ્ત અહેવાલ[...]

  • 🪔 કાવ્ય

    જ્યાં મન ભય રહિત હોય

    ✍🏻 રવીન્દ્રનાથ ટાગોર

    જ્યાં મન ભય રહિત અને મસ્તક ઉન્નત હોય, જ્યાં જ્ઞાન મુક્ત હોય જ્યાં જગત ભેદભાવની દીવાલોથી વહેંચાયેલું ન હોય, જ્યાં વાણીનું ઉદ્ગમન સ્થાન માત્ર સત્ય[...]

  • 🪔

    ૨૧મી સદીમાં ભારતના પુનરુત્થાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓનો ફાળો

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    વિશ્વના સૌથી મહાન પ્રજાસત્તાક ભારતની સ્વૈચ્છિક સંસ્થાઓ વિશે કશું કહેવું પડકારરૂપ છે. ૯૭ કોટિ લોકોની વૃદ્ધિગત પામતી શક્તિથી ઊભરાતો, આ ભારત બહુધર્મી, બહુભાષી, બહુસાંસ્કૃતિક ઉપખંડ[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    ધર્મ અને જીવન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજીને ભક્તોએ પૂછેલા પ્રશ્નોના તેમણે આપેલા ઉત્તર અહીં વાચકો લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. — સં. પ્ર.[...]

  • 🪔

    ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારત સરકાર દ્વારા આ ૧૯૯૯ના વર્ષને ‘સંસ્કૃત વર્ષ’ તરીકે મનાવવાનું નક્કી કરાયું છે. ભારતના ભૂતકાળ અને ભવિષ્યકાળને એક સૂત્રે બાંધવા માટે ભારતની બધી પ્રાદેશિક ભાષાઓની[...]

  • 🪔 કાવ્ય

    હિંદ માતાને સંબોધન

    ✍🏻 કાન્ત

    ઓ હિંદ! દેવભૂમિ! સંતાન સૌ તમારાં, કરીએ મળીને વંદન! સ્વીકારજો અમારાં! હિંદુ અને મુસલમાન, વિશ્વાસી, પારસી, જિન: દેવી! સમાન રીતે સંતાન સૌ તમારાં! પોષો તમે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ અને ૨૧મી સદી

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    એક અંગ્રેજ કવિ ગ્રેના એક કાવ્યમાં એક ખૂબ સુંદર કડી છે. પોતાના કાવ્યની એ કડીમાં એ કવિ કહે છે કે, અનેક પુષ્પો કોઈનીયે નજરે ચડ્યા[...]

  • 🪔

    ભારતનો ગૌરવવંતો ભૂતકાળ અને ઉજ્જ્વળ ભાવિ

    ✍🏻 પ્રૉ. દેવેન્દ્ર ભટ્ટ

    ‘રામાયણ’માં એવી વાત આવે છે કે, હનુમાનજીને શાપ હતો, કે કોઈ તેમને તેમના પૂર્વ-પરાક્રમોની યાદ અપાવે ત્યારે જ તેમનામાં શક્તિનો સંચાર થાય. દેશની જનતાનું પણ[...]

  • 🪔

    ભારતના યુગે યુગના ઈતિહાસનો સાક્ષી હિમાલય

    ✍🏻 કાકા કાલેલકર

    ઈતિહાસકાર આર્યોના મૂળ સ્થાન તરીકે ભલે ઉત્તર ધ્રુવને કલ્પે, ભાષાશાસ્ત્રી એ માન ભલે મધ્ય એશિયાને આપે, દેશાભિમાની ભલે હિન્દુસ્તાનને જ આર્યોની આદ્યભૂમિ સિદ્ધ કરે, પરંતુ[...]

  • 🪔

    ‘દુર્લભં ભારતે જન્મ’

    ✍🏻 વિનોબા ભાવે

    જનતાનો આ ગુણ આપણો કમાયેલો નથી. આપણા મહાન, પુણ્યવાન, વિશાળ દૃષ્ટિવાળા પૂર્વજોની એ ભેટ છે. જાણે કે આ ગુણ આપણે માતાના દૂધ સાથે જ પીધો[...]

  • 🪔

    મારા સ્વપ્નનું ભારત

    ✍🏻 મહાત્મા ગાંધી

    ભારતની દરેક વસ્તુ મને આકર્ષે છે. ઊંચામાં ઊંચી મહાત્ત્વાકાંક્ષા રાખનાર માણસને જોઈએ તે બધું ભારત પાસે છે. ભારત સ્વભાવે કર્મભૂમિ છે, ભોગભૂમિ નથી. મને લાગે[...]

  • 🪔

    એકવીસમી સદીની નારીનાં અખૂટ પ્રેરણાસ્રોત શ્રીમા શારદાદેવી

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    કાળચક્ર અવિરત ફરતું જ રહે છે. સૈકાઓ બદલતા રહે છે. માનવચેતના વિકસતી રહે છે. અમીબાથી મનુષ્ય સુધીની ચેતનાની આ વણથંભી યાત્રાના પ્રત્યેક સ્તરે નવા નવા[...]

  • 🪔

    એકવીસમી સદીમાં વૈશ્વિક આધ્યાત્મિક ચેતના

    ✍🏻 વિમલા ઠકાર

    વિશ્વપ્રસિદ્ધ વિદુષી શ્રી વિમલાતાઈ આ સંક્ષિપ્ત લેખમાં એકવીસમી સદી એ આધ્યાત્મિક ચેતનાની સદી હશે તે વાત ભારપૂર્વક રજૂ કરે છે. - સં. વીસમી સદી જીવન-વિજ્ઞાનના[...]

  • 🪔

    સમુદ્ર સંગમ

    ✍🏻 દારા શિકોહ

    (મોગલ સમ્રાટ શાહજહાં અને બેગમ મુમતાઝના જ્યેષ્ઠ પુત્ર દ્વારા શિકોહનો જન્મ ઈ.સ. ૧૯૧૫ના માર્ચ મહિનાની ૨૦મી તારીખે થયો હતો. જન્મગત રીતે તો એ સિંહાસનનો ઉત્તરાધિકારી[...]

  • 🪔

    ભારત શક્તિશાળી બને

    ✍🏻 ડૉ. રાજા રામન્ના

    (સુખ્યાત અણુવૈજ્ઞાનિક, અણુપંચના ભૂતપૂર્વ અધ્યક્ષ, પદ્મભૂષણ ખિતાબથી બહુમાન પામેલા ડૉ. રાજા રામન્ના સાથેની પ્રશ્નોત્તરીના મુખ્યઅંશો ‘સાધના’ માસિકના સૌજન્યથી વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. -[...]

  • 🪔 કાવ્ય

    ફોરમ

    ✍🏻 મકરંદ દવે

    ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી. વાયરો ક્યાં જઈ ગંધ વખાણે, ફૂલ તો એનું કાંઈ ન જાણે, ભમરા પૂછે ભેદ તો લળી મૂંગુ મરતું લાજી[...]

  • 🪔

    ૨૧મી સદીનું મહાન ભારત

    ✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

    મહાન વિજ્ઞાનઋષિ ભારતરત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ડિફેન્સ મિનિસ્ટરના વૈજ્ઞાનિક સલાહકાર અને ડિપાર્ટમૅન્ટ ઑફ ડિફેન્સ રીસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટના સૅક્રૅટરી છે અને એમના સહયોગી મિત્ર શ્રી[...]

  • 🪔

    ૨૧મી સદીનું ભારતીય મૅનૅજમૅન્ટ અને મનની શક્તિ

    ✍🏻 મૃત્યુંજય આથ્રેય

    શ્રી આથ્રેય દિલ્હી સ્થિત મૅનૅજમૅન્ટ સલાહકાર છે. તેઓ IIM કલકત્તાના તેમજ ધી લંડન અને સ્કૉટિશ બીઝનેસ સ્કૂલ્સના ભૂતપૂર્વ પ્રાધ્યાપક છે. દિલ્હી સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ‘ઇંડિયન[...]

  • 🪔

    ૨૧મી સદીના નવા પડકારો અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા આંદોલન

    ✍🏻 શ્રીકૃષ્ણકાંત

    રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીમાં ૧૮ એપ્રિલ, ૯૮ના રોજ ‘રામકૃષ્ણ મિશન શતાબ્દી સમારોહ’ના સમાપન સમારંભમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી કૃષ્ણકાંતે આપેલું આ સંભાષણ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાને વરેલા[...]

  • 🪔

    ભગિની નિવેદિતાની સમજ મુજબનું ભારત

    ✍🏻 સ્વામી સ્મરણાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સૅક્રૅટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં લખાયેલ અને ‘નિવેદિતા વિદ્યાલયના શતાબ્દિ મહોત્ત્સવની સ્મરણિકા’માં પ્રસિદ્ધ થયેલા આ લેખનું ગુજરાતી અનુસર્જન શ્રી દુષ્યંત[...]

  • 🪔

    આજના માનવ માટેનો ધર્મ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે લખેલા મૂળ અંગ્રેજી લેખ ‘રિલિજિયન અઁડ મૉડર્ન મૅન’નો શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના[...]

  • 🪔

    ભારતનું ભાવિ અને ગૃહસ્થાશ્રમ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં ૧૭મે ૧૯૯૮ને દિવસે શ્રીરામકૃષ્ણ મિશનના ૧૩મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલ વાર્તાલાપનું શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલું ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત[...]

  • 🪔 કાવ્ય

    મા ભારતી

    ✍🏻 બળવંતરાય ઠાકોર

    સ્વર્ગગંગા સેંથો મા ત્હારો, માનસસ૨ શિ૨મણિ રૂપાળો, ભાલત્રિવલ્લિવિમલ હિમહારો જય જય મા મારી! ઝૂલે જાહ્‌નવી સિંધુ કાને, રેવા મહાનદી કટિસ્થાને; કાવેરી તોડા ઠેકાણે; જય જય.[...]

  • 🪔 સંપાદકીય

    એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    મહાન ભારત ‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું. આ એ[...]

  • 🪔 વિવેકવાણી

    નવભારતની જાગૃતિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    યુગયુગાન્તરથી વ્યાપી રહેલી રાત્રિનું અવસાન થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત લાગતો મૃતદેહ જાણે ચેતનવંત બની ઊઠતો દેખાય[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    મૃત્યુ અને પુનર્જન્મ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ૪૩. બદ્ધ જીવો મૃત્યુ સમયે પણ સાંસારિક બાબતોની વાતો કરે છે. તીર્થાટનની, ગંગાસ્નાનની કે માળા ફેરવવાની કંઈ જરૂર નથી; અંતરમાં સંસારનો મોહ હોય તો, મરણની[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંંકલન

    ॐ आ ब्रह्म॑न् ब्राह्मणो ब्रह्म॑वर्चसी जायतामा राष्ट्रे राजन्यः शूर॒ऽइषव्योऽतिव्याधी महार॒थो जायतान् दोग्ध्री धे॒नुर् वोढान॒ड्वानाशुः स॒प्ति: पुरन्धिर् योषा जिष्णू र॑थेष्ठाः सभेयो युवास्य यज॑मानस्य वीरो जा॑यतान् निकामे-निकामे[...]

  • 🪔 સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનનાં રાહત સેવાકાર્યો

    ✍🏻 સંકલન

    (૧) શ્રીરામકૃષ્ણ મિશન, જલપાઈગુડી દ્વારા માલ તાલુકાના ચાંદમારી પંચાયતનાં ૨૦૬ પૂરગ્રસ્ત કુટુંબોમાં ૨૯ ક્વિન્ટલ ચોખા, ૪ ક્વિન્ટલ દાળનું વિતરણ કરવામાં આવ્યું હતું. જલપાઈ ગુડી શહેરમાં[...]

  • 🪔

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 જ્યોતિ બહેન થાનકી

    મહાયોગી શ્રીઅરવિંદ પ્રકાશક: વસંતભાઈ એમ પટેલ, ૩૩ માઈકૃપા સોસાયટી કારેલી બાગ વડોદરા. ૩૯૦૦૧૮, કુલ પૃષ્ઠ સંખ્યા ૪૭૦, કિંમતરૂ.૧૫૦/-. પ્રાપ્તિ સ્થાન, શ્રીઅરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ, શ્રીઅરવિંદ નિવાસ[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) વાનરોની સાથે ખેલ જય જય શ્રીરામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.[...]

  • 🪔 સંશોધન

    સ્વામી વિવેકાનંદના પત્રો

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદના પત્રો સ્વામી વિવેકાનંદના કેટલાક અપ્રસિદ્ધ પત્રો અને અન્ય સાહિત્યના મૂળ અંગ્રેજી પ્રસિદ્ધ થયેલ ‘ધ કમ્પલીટ વકર્સ ઑફ સ્વામી વિવેકાનંદ’ના ૯મા ભાગમાંથી શ્રીદુષ્યંત પંડ્યાએ[...]