🪔 મૅનૅજમૅન્ટ
શ્રીકૃષ્ણ : જાહેર માનવીય સંબંધોનું પૂર્ણરૂપ
✍🏻 જી. નારાયણ
September 1999
૧. જાહેર-માનવીય સંબંધોને સમૃદ્ધ કરવા, વિકસિત કરવા, નિભાવવા, સુધારવા, વાસ્તવિકતાઓને સમજવી અને સદ્વર્તનને નક્કી કરવાં જોઈએ. ૨. જરૂરતના આધારે પ્રદાન, મૂલ્યોની વૃદ્ધિ કરતાં પ્રયાસો અને[...]
🪔 સાધના
જપ—સાધના
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
September 1999
બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીનો હિન્દીમાં પ્રકાશિત ગ્રંથ ‘धर्मजीवन तथा साधना’માંથી સાભાર -સં. જપ એટલે શું? પરમાત્માના નામને વારંવાર રટ્યા કરવું - તે જપ કહેવાય છે. નામ[...]
🪔 પ્રાસંગિક : શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે
શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ
✍🏻 દુષ્યંત પંડ્યા
September 1999
મત્સ્યથી શ્રીકૃષ્ણ સુધીના અવતારોનો મેળ વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા કેટલાક લોકો ઉત્ક્રાંતિના વૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે બેસાડે છે. એમ માનીએ તો, બુદ્ધ અને કલ્કિ અવતારોમાં એ ઉત્ક્રાંતિ કેમ[...]
🪔 વાર્તાલાપ
શ્રી શ્રીમાનાં સંસ્મરણો
✍🏻 સુરેન્દ્રનાથ સરકાર
September 1999
૧૯૧૦ની નાતાલની રજાઓમાં, કોઠારમાં મેં પ્રથમ વાર પૂજ્ય માને જોયાં. શિલોંગના બે ભક્તો, શ્રી હેમંત મિત્ર અને શ્રી વીરેંદ્ર મજુમદાર મારી સાથે આવ્યા હતા. એ[...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૮
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 1999
ઈશ ઉપનિષદ — ૧ બધાં ઉપનિષદોમાં હંમેશાં પ્રથમ ગણાતા ઈશ ઉપનિષદનું ખાસ મહત્ત્વ છે. તે એ છે કે, આ ઉપનિષદના આદિ શ્લોકનું કથન બીજા દરેક[...]
🪔 સંપાદકીય
‘ધ્યાન કરવું મનમાં, વનમાં ને ખૂણામાં’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1999
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરપ્રાપ્તિના ઉપાયો બતાવતી વખતે કહે છે: ‘ધ્યાન કરવું ‘મનમાં, વનમાં અને ખૂણામાં’. વનમાં કે ખૂણામાં ધ્યાન કરતી વખતે ધ્યાન તો મન દ્વારા[...]
🪔 વિવેકવાણી
ઊભા થાઓ અને સબળ બનો
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1999
અસહાયતાની લાગણી અનુભવવી એ ભયંકર ભૂલ છે. કોઈની પાસે સહાય માગો નહીં. આપણે જ આપણા પોતાના સહાયક છીએ. આપણે જો આપણી જાતને સહાય ન કરી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
બંધનમાં માનવી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 1999
૩૭. લોકો ઓશિકાની ખોળ જેવા છે. એક લાલ હોય, બીજી વાદળી હોય અને ત્રીજી પીળી હોય પણ, અંદર એક સરખું જ રૂ હોય. માણસનું પણ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સ્વામી તપસ્યાનંદ
September 1999
श्रीरामकृष्ण - चरितस्य तु बिन्दुमात्रं यस्संपिबेत् सकृदपि स्पृहया पुनस्सः । मूर्खोऽपि नान्यचरितं मनसापि भुङ्ते तत्तादृशी तदनुपाधिक- वश्यशक्तिः ॥ २५ ॥ શ્રીરામકૃષ્ણ ચરિતામૃત બિંદુમાત્ર, જે એકવાર[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
August 1999
રાહત સેવા કાર્ય પશ્ચિમ બંગાળ : રામકૃષ્ણ મિશન મનસાદ્વિપ કેન્દ્ર દ્વારા સાગર દ્વિપના કચુબેરિયાના ફૂલબારી ગામના પૂર અને વાવાઝોડાગ્રસ્ત લોકો માટે પ્રાથમિક રાહત સેવકાર્ય શરૂ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
August 1999
(ગતાંકથી આગળ) શ્રી રઘુવીરની માળાધારણ જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોંટેલી એ સહુને[...]
🪔 સંસ્થા પરિચય
સર્વધર્મસમભાવ અને સેવાનું ઝરણું
✍🏻 મનસુખભાઈ મહેતા
August 1999
રામકૃષ્ણ મઠ-મિશન, ઢાકા-બાંગ્લાદેશ કેન્દ્રની વિકાસવૃદ્ધિ સ્વામી વિવેકાનંદની હયાતીમાં ૧૮૯૯માં રામકૃષ્ણ મઠના કેન્દ્રનો પ્રારંભ થયો. સાબજી મહાલ વિસ્તારમાં મોહિની મોહનદાસના મકાનમાંથી આ કેન્દ્ર પોતાની પ્રવૃત્તિઓનું સંચાલન[...]
🪔 વ્યક્તિત્વ-વિકાસ
પુરુષાર્થ માનવને અલૌકિક માનસશક્તિ બક્ષે છે
✍🏻 સ્વામી જગદાત્માનંદ
August 1999
વિશ્વના ઇતિહાસ પર નજર નાખો અને તમને ખ્યાલ આવશે કે જેમણે મહાન સિદ્ધિ હાંસલ કરી છે તેમણે એ બધું સ્વપુરુષાર્થથી જ હાંસલ કર્યું છે. એ[...]
🪔 દેશપ્રેમ
રાષ્ટ્રીયતાને આહ્વાન
✍🏻 ભગિની નિવેદિતા
August 1999
‘Complete works of Sister Nivedita' Vol. 4, Pg. No. 295’પરથી આ લખાણ લીધું છે. શ્રી દુષ્યંત પંડ્યાનું આ ગુજરાતી અનુસર્જન સૌ ભારતવાસીઓને સાચી દેશદાઝ માટે[...]
🪔 ચરિત્રકથા
ભગિની નિવેદિતા સ્વામી વિવેકાનંદનું વજ્ર
✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ
August 1999
સ્વામી પૂર્ણાત્માનંદજી રામકૃષ્ણ મઠની બંગાળી માસિક પત્રિકા ‘ઉદ્બોધન’ના સંપાદક છે. વજ્રસમા ભગિની નિવેદિતાની ચરિત્રકથા આ અંકના મુખપૃષ્ઠ પર આપેલ વજ્રની વ્યાખ્યા સુપેરે પ્રગટ કરે છે.[...]
🪔 પ્રાસંગિક : સ્વાધીનતાદિન પ્રસંગે
સ્વામી વિવેકાનંદ : ભારતની રાષ્ટ્રીયતાના પયગંબર
✍🏻 સ્વામી જિતાત્માનંદ
August 1999
સ્વામી વિવેકાનંદે રામનદમાં પહેલી વાર પગ મૂક્યો અને નટરાજ શિવના તાંડવના તાલમાં ભારતની પુનર્જાગૃતિનું ગીત લલકાર્યું તે પળથી, ભારતની હજારો વર્ષની નિદ્રા દૂર થઈ અને[...]
🪔 વાર્તાલાપ
શ્રી શ્રીમાનાં સંસ્મરણો
✍🏻 સ્વામી શાંતાનંદ
August 1999
મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત થયો હતો. મૂળ અંગ્રેજી ગ્રંથમાંથી[...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૭
✍🏻 સ્વામી રંગનાથાનંદ
August 1999
(ગતાંકથી આગળ) વિસ્તૃત પાયે કેળવણીની જરૂર ભારતીય સંસ્કૃતિ આજે પણ સમર્થ હોય તો, તે એ કારણે કે વિજ્ઞાન અને ટૅક્નોલૉજીના આજના ખૂબ આગળ વધેલા યુગમાં[...]
🪔 સંપાદકીય
વર્તમાન ભારતને સ્વામી વિવેકાનંદનો સંદેશ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1999
ભારતે તેની સ્વતંત્રતાની સુવર્ણજયંતિ તો ઊજવી. હવે આ પંદરમી ઑગસ્ટે તે પોતાનો સ્વતંત્રતાનો બાવનમો જન્મોત્સવ મનાવી રહ્યું છે, પણ લોકોમાં નથી ઉમંગ કે નથી ઉલ્લાસ[...]
🪔 વિવેકવાણી
ભારતનું ભાવિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 1999
શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે; બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે; ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે;[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
બંધનમાં માનવી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 1999
૨૮. જીવ વાસ્તવમાં સનાતન છે, સચ્ચિદાનંદ છે. અહંકારને લઈને એ અનેક ઉપાધિઓથી બંધાય છે અને પોતાના સત્ય સ્વરૂપને વીસરી ગયો છે. ૨૯. દરેક ઉપાધિના વધારા[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સ્વામી તપસ્યાનંદ
August 1999
घ्रात्वा सकृत्तव पदांबुज - दिव्यगन्धं नारायण प्रभृतयो बुधसार्वभौमाः । सद्यस्समुज्झित- गृहादिसमस्त बन्धाः प्रव्रज्य घोरतपसे विपिनं प्रजग्मुः ॥२२॥ સૂંઘી પદામ્બુજ સુગંધ જ એકવાર, નારાયણાદિ સુજનો બહુ[...]
🪔
પ્રતિભાવો
✍🏻 સંકલન
July 1999
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો જાન્યુ. ’૯૯નો અંક રસપૂર્વક વાંચી ગયો. આધ્યાત્મિક જ્ઞાનપ્રદ કૃતિઓ વિશેષ ગમી. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. મુખપૃષ્ઠ[...]
🪔 સમાચાર દર્શન
ઉદ્ઘાટન-અનાવરણ-સમારોહ
✍🏻 સંકલન
July 1999
* રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૫મી એપ્રિલે નવેસરથી મરામત થયેલા બેલુર મઠમાં આવેલા લૅગૅટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં શ્રી[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
July 1999
(ગતાંકથી આગળ) સાધુ વેશ ધારણ અને ઐશ્વર્ય પ્રદર્શન જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોંટેલી[...]
🪔 તત્ત્વજ્ઞાન
સ્વામી વિવેકાનંદ અને પતંજલિનાં યોગસૂત્રો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 1999
(ગતાંકથી આગળ) આ રાજયોગના વ્યવસ્થાપક સૂત્રકાર પતંજલિના જીવન વિશે આપણે તો ફક્ત એટલું જ જાણીએ છીએ કે તેઓ યોગસૂત્રોના પ્રણેતા હતા. એથી વિશેષ માહિતી આપણી[...]
🪔 વ્યક્તિત્વ-વિકાસ
શક્તિની પ્રતિમૂર્તિ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
July 1999
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજના શિષ્ય સ્વામી જગદાત્માનંદજી સિંગાપોર આશ્રમના અધ્યક્ષ છે. મૂળ કન્નડ ભાષામાં બે ભાગમાં લખાયેલ ગ્રંથ ‘બદુકલુ કલિયિરિ’ ના અંગ્રેજી અનુવાદ ‘Gospel[...]
🪔 જીવન-ચરિત્ર
એ છે જગદંબાની સખી - ૩
✍🏻 જ્યોતિબહેન થાનકી
July 1999
(ગતાંકથી આગળ) પ્રાર્થના કરતાં તેણે માને કહ્યું: ‘મા હવે તો જેમ બને તેમ જલ્દી તમારી પ્રાણપ્રતિષ્ઠા કરાવીશ. વિલંબ માટે મને ક્ષમા કરો.’ બીજે દિવસે સવારે[...]
🪔 ગુરુ પૂર્ણિમા પ્રસંગે
સ્વામી વિવેકાનંદ : પયગંબર - ગુરુ અને ત્રાતા તરીકે
✍🏻 સ્વામી જિતાત્માનંદ
July 1999
‘નરેન જગતને બોધ આપશે ને ત્યારે, ઈશ્વરના અવાજથી એ અહીં અને પરદેશમાં ગર્જના કરશે.’ ‘જ્ઞાનની ખુલ્લી તલવાર સાથે એ ચાલે છે. એની સમીપ જે કંઈ[...]
🪔 વાર્તાલાપ
શ્રી શ્રીમાનાં સંસ્મરણો
✍🏻 સ્વામી શાંતાનંદ
July 1999
મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત થયો હતો. મૂળ અંગ્રેજી ગ્રંથમાંથી[...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૬
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 1999
આપણો આધ્યાત્મિક વારસો આ ઈન્સ્ટિટયૂટ ઑફ કલ્ચરમાં અગાઉ આપેલાં પ્રવચનોને પ્રસંગે હું તમારી સમક્ષ આવ્યો છું તેના કરતાં આજે સાંજે જુદી રીતે આવું છું. એ[...]
🪔 સંપાદકીય
ધ્યાનમાં મન કેમ લાગતું નથી?
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1999
‘સ્વામીજી, એક પ્રાઈવેટ વાત કરવી છે.’ ‘કહો, શી સમસ્યા છે?’ ‘જ્યારે ધ્યાન કરવા બેસું છું, ત્યારે ધ્યાનમાં મન લાગતું નથી. મન ભટકવા લાગે છે. અનેક[...]
🪔 વિવેકવાણી
ધર્મ અને તેનું આચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 1999
ઇતિહાસ તરફ નજર નાખતાં આપણને જણાય છે કે જે ટુકડો ટકી રહેવા માટે યોગ્ય હશે તેજ ઊગરશે; અને ટકી રહેવાને યોગ્ય બનાવનાર ‘ચારિત્ર્ય’ સિવાય બીજું[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
માનવીનું સાચું સ્વરૂપ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 1999
૨૨. પાણી અને તેના ઉપરનો પરપોટો એક જ છે. પરપોટો પાણીમાંથી જન્મે છે, એની ઉપર તરે છે અને અંતે એમાં જ લીન થઈ જાય છે[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સ્વામી તપસ્યાનંદ
July 1999
मूर्तस्समाधिरिव रूपवती दयेव दृश्यः प्रमोद इव सावयवा सुधेव । धर्मो वपुर्धर इव श्रुतिरंशिनीव मोक्षो घनायित इव त्वमहो विभासि ॥१९॥ આ તેજ છે વિલસતું તમ દૃશ્ય[...]
🪔 સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મિશન - પોરબંદર દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન
✍🏻 સંકલન
June 1999
શ્રીરામકૃષ્ણ મિશન-પોરબંદરનો પ્રથમ વાર્ષિકોત્સવ તા. ૧૯, ૨૦ અને ૨૧મી એપ્રિલના દિવસોએ ઉજવવામાં આવ્યો હતો. પ્રથમ દિવસના વ્યાખ્યાનમાં ‘એકવીસમી સદી માટે શ્રીરામકૃષ્ણનો સંદેશ’ આ વિશે લીંબડી[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
June 1999
(ગતાંકથી આગળ) સરીયામ વાટે હતું વિપ્ર કેરું ઘર; નીકળતા ત્યાંથી સાધુ સંતો નિરંતર. ત્યાં થઈને વાટ જગન્નાથપુરી જાય; થાક્યા પાક્યા યાત્રાળુઓ વિસામો ત્યાં ખાય. ભૂખ[...]
🪔 કાવ્યાસ્વાદ
સંન્યાસીનું ગાન
✍🏻 દુષ્યંત પંડ્યા
June 1999
જાગ ઓ સૂર તું! દૂરે ગાન જન્મ્યું હતું જહીં, સંસારી પાસ ઢૂકે ના; ગિરિની કંદરા મહીં, વનની વીથિકાઓમાં, જ્યાંની નીરવ શાંતિને નિશ્વાસ વાસના કેરો, વિત્તનો,[...]
🪔 તત્ત્વજ્ઞાન
સ્વામી વિવેકાનંદ અને પતંજલિનાં યોગસૂત્રો
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
June 1999
ત્રણેક હજાર વરસથી ચાલી આવતી અને વિકસિત થતી રહેલી ભારતીય તત્ત્વજ્ઞાનની અનેકવિધ શાખા-પ્રશાખાઓનું હકારાત્મક સંકલન અને સમન્વય કરીને તત્ત્વજ્ઞાનનો એક અનન્ય અને ભવ્ય મહાલય, વેદાન્તના[...]
🪔 વ્યક્તિત્વ-વિકાસ
મનની એકાગ્રતા અને સમસ્યાઓનો ઉકેલ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
June 1999
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજના શિષ્ય સ્વામી જગદાત્માનંદજી સિંગાપોર આશ્રમના અધ્યક્ષ છે. મૂળ કન્નડ ભાષામાં બે ભાગમાં પ્રસિદ્ધ થયેલા ગ્રંથ ‘બદુકલુ કલિયિરિ’ના અંગ્રેજી અનુવાદ ‘Gospel[...]
🪔 જીવન-ચરિત્ર
એ છે જગદંબાની સખી - ૨
✍🏻 જ્યોતિબહેન થાનકી
June 1999
રાણીએ પોતાની સંપત્તિનો વહીવટ ને ઉપયોગ એવી કુશળતાપૂર્વક કર્યો કે રાજચંદ્રના મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ રાણી પોતે આ વિશાળ સંપત્તિની માલિક હોવા છતાં અંતરથી[...]
🪔 વાર્તાલાપ
શ્રી શ્રીમાનાં સંસ્મરણો
✍🏻 ક્ષીરોદબાલા રૉય
June 1999
મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત થયો હતો. મૂળ અંગ્રેજી ગ્રંથમાંથી[...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૫
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June 1999
(ગતાંકથી આગળ) ‘આ જ્ઞાન સ્વામી વિવેકાનંદને જ્ઞાન અને ભક્તિથી વિમુખ નહીં પણ તેમને વ્યક્ત કરતા કર્મના બોધ આપનાર મહાન ગુરુ બનાવે છે. એમની દૃષ્ટિએ સાધુને[...]
🪔 સંપાદકીય
‘ભજન કરો રે મનવા, દિન-રાત’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 1999
સ્વામી વિવેકાનંદ જ્યારે શ્રીરામકૃષ્ણદેવને મળવા દક્ષિણેશ્વર આવતા ત્યારે ઘણી વાર તેઓ તેમની પાસે ભજન ગવડાવતા. નરેન્દ્રનાથના મધુર કંઠે ગવાતાં ભજનોથી શ્રીરામકૃષ્ણ ઘણી વાર સમાધિમાં ડૂબી[...]
🪔 વિવેકવાણી
અડગ શ્રદ્ધા અને આદર્શ નિષ્ઠા
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 1999
જે સમાજમાં નૈતિક ઉત્સાહ લગભગ બધો જ મરી પરવાર્યો છે, જે સમાજમાં પોતાના ભાવિ વિકાસની બાબતો પ્રત્યે કેવળ જડતા પ્રવર્તે છે; અને જે સમાજ પોતાના[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
માનવીનું સાચું સ્વરૂપ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 1999
૧૬. એકડાની પાછળ મીંડાં લગાડીને એનું મૂલ્ય ચાહે તેટલું વધારી શકાય છે; પણ એ એકડો ઉડાડી નાખો તો, એ મીંડાંઓની કશી કીમત નથી. એ જ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સ્વામી તપસ્યાનંદ
June 1999
महेशभावस्तव हृद्य एव मनुष्य भावस्तु ततोऽपि हृद्यः । आद्ये गभीरे हृदयं विषक्तं सौम्ये द्वितीये तु मनः प्रलीनम् ॥१४॥ મને ગમે છે તવ ઈશભાવ, તેથી ય[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 1999
મહાત્મા ગાંધીની ૧૨૫મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૧૯૯૫ના વર્ષથી ગાંધીજીના આદર્શો સાથે વિશ્વના કોઈ પણ દેશમાં શાંતિ, અહિંસાને માર્ગે ચાલીને નિઃસ્વાર્થભાવે સમાજના પીડિત-દલિત લોકોમાં સામાજિક ન્યાય, શાંતિ,[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
May 1999
શ્રીરામકૃષ્ણ - પુરાણ (ગતાંકથી આગળ) ગર્ભાવસ્થા કેરી કથા સુંદર ભારતી; આઈ દેખે ઘણાં દેવદેવીની મૂરતિ. ત્રણ ચાર માસ તણો થયો ગર્ભ જ્યારે; એક દિન થયું[...]
🪔 સ્વાસ્થ્ય
સાગર તરફ જુઓ
✍🏻 સ્વામી ત્યાગાનંદ
May 1999
સ્વામી ત્યાગાનંદજી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંતકેસરી’ના સંપાદક હતા. હવે તેઓ વેદાંત સોસાયટી, બોસ્ટનમાં સહાયક સંચાલક તરીકે સેવા આપી રહ્યા[...]