🪔 ગીતાતત્ત્વ
અધ્યાય પહેલો - પરિચય
✍🏻 સ્વામી સારદાનંદ
September 2000
‘અશોચ્ચાનન્વશોયસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે । અર્થાત્ ‘જેને માટે શોક ન કરવો જોઈએ, એને માટે તું શોક કરી રહ્યો છે. અને પાછો પંડિતની જેમ વાતોય કરી રહ્યો[...]
🪔 પ્રાસંગિક
પર્યુષણ અને સંવત્સરી
✍🏻 પંડિત સુખલાલજી
September 2000
પર્યુષણ પર્વ : શ્રેષ્ઠ અષ્ટાહ્નિકા લાંબા તહેવારોમાં ખાસ અઠ્ઠાઈઓ આવે છે. તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે; તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક[...]
🪔 પ્રાસંગિક
ડો. એસ. રાધાકૃષ્ણન્
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
September 2000
ડો. એસ. રાધાકૃષ્ણન્ના જન્મદિન, ૫મી સપ્ટેમ્બરને આપણું રાષ્ટ્ર શિક્ષકદિન રૂપે ઉજવે છે. શિક્ષકદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે તા. ૧૭-૪-’૭૫ના રોજ આકાશવાણી[...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - દ્વિતીય દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
September 2000
(ગતાંકથી ચાલુ) એક વખત સ્વામી સારદાનંદજી મહારાજ પાસે આવીને એક વ્યક્તિએ કહ્યું કે, તે સંસાર ત્યાગ કરવા માગે છે. આ સમયે અમે પણ ત્યાં હતા[...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૬
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 2000
(ગતાંકથી આગળ) આ જ્ઞાનની સામાજિક અસરની વાત કરતાં, (ન્યુયોર્કમાં, ‘ધ રીઅલ એન્ડ ધ એપેરંટ મેન’ વ્યાખ્યાન, કંપ્લીટ વર્કસ, વો.૨, પૃ.૨૮૬-૮૭ પર) સ્વામી વિવેકાનંદ કહે છે:[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૫
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
September 2000
ગયા અંકમાં આપણે વૈદિકધર્મમાં આવેલી અવનતિનાં કેટલાંક મુખ્ય કારણો ઉપર એક અછડતી નજર નાખી હતી અને સ્વામી વિવેકાનંદના વિધાનથી છે, ‘ આવી પરિસ્થિતિમાં આર્ય પ્રજાનો[...]
🪔 વિવેકવાણી
જાણવું એટલે આવરણને દૂર કરવું
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2000
મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. મનુષ્યમાં જ્ઞાન મૂળથી જ રહેલું છે; કોઈપણ જ્ઞાન બહારથી આવતું નથી; એ બધું અંદર જ રહેલું છે.[...]
🪔 અમૃતવાણી
અહંકારના અનિષ્ટો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2000
૧૦૫. ઊંચી જમીન પર કદી વરસાદનું પાણી રહે નહીં. એ નીચી સપાટીએ વહી જાય. એ જ રીતે ઈશ્વરની કૃપા નમ્ર લોકોનાં હૃદયમાં રહે પણ, અભિમાની[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 2000
जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः । स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ||१|| સર્વજ્ઞ અગ્નિને અર્પણ કરવા માટે અમે સોમ વનસ્પતિના રસને સિદ્ધ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
August 2000
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની વિવિધ પ્રવૃત્તિઓ શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સ્વામી જિતાત્માનંદજી (અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ) અને ઓરપાટ મોરબીના વડા શ્રી ઓધવજીભાઈ પટેલ તેમજ લીંબડી આર્ટ્સ એન્ડ[...]
🪔 જીવનચરિત્ર
સ્વામીજીનાં મિત્ર - જોસેફાઈન મેક્લાઉડ
✍🏻 ડો. ચેતના માંડવિયા
August 2000
(ગતાંકથી ચાલુ) ક્યારેક ક્યારેક ઉગ્ર સ્વભાવવાળા સ્વામીજી જોને રડાવી પણ દેતા પણ તરત જ તેઓ અત્યંત સ્નેહથી બોલાવી પણ લેતા. એક વખત સ્વામીજીએ તેમને લખ્યું[...]
🪔 સાયબર સ્પેસ અને વેદાન્ત
વેદાંતની ચળવળ અને ઈલેક્ટ્રોનિકની સીમાઓ
✍🏻 પ્રવ્રાજિકા વ્રજપ્રાણા
August 2000
(ગતાંકથી ચાલુ) સાન્તા બાર્બરાનાં એક સાધ્વીને એ જોઈ એકવાર ખૂબ આશ્ચર્ય થયેલું કે વેબસાઈટ હતી જેનું શીર્ષક હતું 'Mysticism in World Religions' (વિશ્વના ધર્મોમાં રહસ્યવાદ)[...]
🪔 ચારિત્ર્ય વિકાસ
ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?
✍🏻 સ્વામી બુધાનંદ
August 2000
(ગતાંકથી આગળ) સુનિયંત્રિત જીવન - ચારિત્ર્યનું રહસ્ય બેશક, આપણે માનવીય વિચારધારામાંથી પ્રાપ્ત થયેલા મહાનતમ ભાવો કે જે ખુલ્લા અને અસીમ છે, તેના પર ચર્ચા કરી.[...]
🪔 કાવ્ય
દે વરદાન એટલું
✍🏻 ઉમાશંકર જોષી
August 2000
સ્વતંત્રતા, દે વરદાન એટલું : ન હીનસંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ; ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;[...]
🪔 ગીતાતત્ત્વ
અધ્યાય પહેલો - પરિચય
✍🏻 સ્વામી સારદાનંદ
August 2000
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્યોમાંના એક સ્વામી સારદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ સેક્રેટરી હતા. ભારતીય શાસ્ત્રોના મહાન આચાર્ય અને દિવ્ય આધ્યાત્મિક પ્રતિભાવાળા આ મહાન સંન્યાસીની પ્રવચનમાળાના[...]
🪔 પ્રાસંગિક
ભારતના નવનિર્માણમાં આપણું પ્રદાન
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
August 2000
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા આયોજિત શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દ્વિતીય વિશ્વ સંમેલન ૧૯૮૦ના[...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - દ્વિતીય દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
August 2000
કથામૃત : ૧ : ૨ : ૧ : ૨૮ ફેબ્રુઆરી ૧૮૮૨ પ્રથમ મુલાકાત પછી વિદાય લેતી વખતે માસ્ટર મહાશયને શ્રીઠાકુરે કહ્યું: ‘ફરી આવજો.’ આ પ્રથમ[...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૫
✍🏻 સ્વામી રંગનાથાનંદ
August 2000
અનુભૂતિના ગહનતર સ્તર સાથે કામ પાડતું સર્વોત્તમ સાહિત્ય ઉપનિષદો છે. એમનું વસ્તુ છે માનવીની ભીતરી અનંતતા, પ્રકૃતિમાંની અનંતતા અને એ બંને વચ્ચેનું ઐક્ય. અહં બ્રહ્માસ્મિ[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2000
આગલા અંકમાં આપણે જોઈ ગયા કે કેવળ ઔપનિષદિક ધર્મ અથવા વેદાંત જ વિશ્વધર્મનો પાયો નાખી શકવા માટે સક્ષમ છે કારણ કે માનવજીવનના સઘળા પાસાઓમાં અવારનવાર[...]
🪔 વિવેકવાણી
ભારતના નવનિર્માણ માટે આવશ્યક તત્ત્વો
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2000
સામાજિક કે રાજકીય - સર્વ પ્રકારની વ્યવસ્થાનો પાયો માણસની સાધુતા પર જ રચાય છે. કોઈ પણ દેશ એની ધારાસભા આ કે તે કાયદો પસાર કરે[...]
🪔 અમૃતવાણી
અહંકારના અનિષ્ટો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2000
૯૯. આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ વાદળાં એનાં કિરણો આડાં આવે ત્યારે એ એમ કરી શક્તો નથી. એ જ રીતે,[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
August 2000
सत्पुण्डरीकनयनं मेघाभं वैद्युताम्बरम्। द्विभुलं ज्ञानमुद्राढ्यं वनमालिनमीश्वरम् ।।१।। गोपगोपाङ्गनावीतं सुरद्रुमतलाश्रितम्। दिव्यालऊरणोपेतं रत्नपऊलमध्यगम्।।२।। कालिन्दीललकल्लोलासङ्गिमारुतसेवितम्। चिन्तयंश्चेतसा कृष्णं मुक्तो भवित संसृते: ।।३।। સનાતન કમળ જેવાં નયનવાળા, વાદળ જેવી શોભાવાળા,[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
July 2000
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં રાહતસેવાકાર્યો * શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા પોરબંદર-જામનગર જિલ્લાના ૭૫૦૦ મજૂરોને ગુજરાત સરકારની સહાયથી ૨૪ ટન ગોળ, ૨૪ ટન શિંગદાણાનું વિતરણકાર્ય થયું છે. ૩૦૦૦[...]
🪔 આનંદ બ્રહ્મ
આનંદ બ્રહ્મ
✍🏻 સંકલન
July 2000
ભૌતિકશાસ્ત્રના સ્નાતક, ગણિતના સ્નાતક અને અર્થશાસ્ત્રના સ્નાતક માટે એક કસોટી આપવામાં આવી. ત્રણેયને ચર્ચમાં લઈ ગયા. તેમને એક બેરોમિટર આપવામાં આવ્યું અને ત્રણેયને ચર્ચના શિખરની[...]
🪔 આવરણચિત્ર-પરિચયકથા
અવિસ્મરણીય પાવનભૂમિ રિજલી મેનોર
✍🏻 અસીમ ચૌધરી
July 2000
૧૯૯૮ની ૨૭મી જૂને શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે સ્ટોન રિજ, ન્યુયોર્કમાં સ્વામી વિવેકાનંદ રીટ્રીટ રિજલીની સર્વશ્રેષ્ઠ ઈમારતનો સમર્પણવિધિ સંપન્ન થયો. સ્વામી[...]
🪔 જીવનચરિત્ર
સ્વામીજીના મિત્ર - જોસેફાઈન મેક્લાઉડ
✍🏻 ડો. ચેતના માંડવિયા
July 2000
ઈ.સ. ૧૮૯૪માં સ્વામી વિવેકાનંદે અમેરિકાથી ખેતડીના મહારાજાને લખેલા એક પત્રમાં લખ્યું હતું : ‘ગયે વર્ષે હું આ દેશમાં આવ્યો. પૈસા, ઓળખાણ અને મિત્ર વગરનો, નિરાધાર.[...]
🪔 પ્રાસંગિક
અમૃત સિંચન
✍🏻 ડો. કમલકાંત સૈયઢ
July 2000
(ડો. કમલકાંતે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા મેળવી છે. તેઓ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વડોદરાના ભૂતપૂર્વ અધ્યક્ષ તેમજ વરિષ્ઠ ટ્રસ્ટી છે. તેમના પર[...]
🪔 સાયબર સ્પેસ અને વેદાન્ત
વેદાન્તની ચળવળ અને ઈલેક્ટ્રોનિક્સ સીમાઓ
✍🏻 પ્રવ્રાજિકા વ્રજપ્રાણા
July 2000
(ગતાંકથી આગળ) શક્ય છે કે આટલું વાંચતાં વાંચતાં જ તમને ખૂબ જ રસ પડે. હવે તો વેદાન્ત વિશે વધુ જાણવું જ જોઈએ! પણ તમે તો[...]
🪔 ચારિત્ર્ય વિકાસ
ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?
✍🏻 સ્વામી બુધાનંદ
July 2000
(ગતાંકથી આગળ) ૬. ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું? કોણ એવું ન ઇચ્છે કે આવી બાબતો એમના જીવનમાં ન બને? અને આપણે પણ જો એવું જ ઇચ્છીએ[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ - પ્રથમદર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
July 2000
(ગતાંકથી આગળ) શ્રીઠાકુર આવી ભાવાવસ્થા અનેક વાર અનુભવતા. અનેક વાર એમના મનની આવી અવસ્થા થઈ જતી અને તેઓ સંસારના કોઈ વિષય પર ઊતરી ન આવતા.[...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૪
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 2000
(ગતાંકથી આગળ) સર જેય્મ્સ જીન્સ કહે છે: ‘પ્રકૃતિ સ્થલ અને કાલને ભિન્ન રૂપે જાણતી નથી કારણ, એ ચાર પરિમાણી અખંડિતતા સાથે એને લાગે વળગે છે[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2000
ગતાંકના સંપાદકીય લેખમાં આપણે બે પ્રકારનાં સત્ય-લૌકિક અને અલૌકિક સત્ય વિશે ચર્ચા કરી ગયા. અને સાથે જ અલૌકિક યા અતીન્દ્રિય સત્યોના લોકોત્તર વૈજ્ઞાનિક તરીકે શ્રીરામકૃષ્ણદેવનું[...]
🪔 વિવેકવાણી
ગુરુ અને શિષ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2000
આત્માને જાગૃત કરવા માટે પ્રેરણા અન્ય આત્મા પાસેથી આવવી જોઈએ. જે આત્મા પાસે આવી પ્રેરણા મળે છે તેને ગુરુ કહેવામાં આવે છે અને જે આત્માને[...]
🪔 અમૃતવાણી
સાચો ધર્મગુરુ કોણ હોઈ શકે?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2000
૧૭૬. સમ્યક્ જ્ઞાનનો પ્રકાશ જેને લાધ્યો છે તે જ સાચો ગુરુ છે. ૧૭૭. ઘણા લોકોએ બરફ વિશે સાંભળ્યું છે પણ બરફ જોયો નથી તે રીતે,[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 2000
ગુરુ મહિમા शरीरं सुरुपं सदा रोगमुक्तं यशश्चारु चित्रं धनं मेरुतुल्यम्। गुरोरङ्धिपद्मे मनश्चेन्न लग्नं तत: किं तत: किं तत: किं तत: किम् ।।१।। સુંદર રૂપાળું અને[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
June 2000
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલ દુષ્કાળ રાહત સેવાકાર્ય શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૨૨ મે, ૨૦૦૦ સુધી રાજકોટ જિલ્લાના જસદણ, લોધીકા અને પડધરી તાલુકાના જસદણ,[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
June 2000
ગીત વાદ્ય નૃત્ય તેને એવાં કંઠે પાઠ; વચ્ચે વચ્ચે સ્વર તાલ બોલી દે અઘાટ. હસી હસી ઢળી પડે ગુરુ છાત્રગણ; એ આનંદ કેરું નવ થાય[...]
🪔 મધુસંચય
રોગી દેવો ભવ
✍🏻 સંકલન
June 2000
(‘ગ્લોબલ વેદાંત’, વિન્ટર (૧૯૯૮-૯૯) વૉ. ૩, નં.૩માં સ્વામી ભાસ્કરાનંદે લખેલા લેખના આધારે શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુભાવન - સં.) છેલ્લાં ૪૦ વર્ષથી હું રામકૃષ્ણ સંઘનો[...]
🪔 મનોવિજ્ઞાન
મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
June 2000
ભારતીય મનોવિજ્ઞાનના આ ત્રણ મુખ્ય પ્રવાહો છે. જો કે પૃથ્વી, જળ, તેજ અને વાયુના રાસાયણિક મિશ્રણથી જ મન કે આત્માની ઉત્પત્તિ માનનાર ચાર્વાકોનું કેવળ ભૌતિકવાદી[...]
🪔 સાયબર સ્પેસ અને વેદાન્ત
વેદાન્તની ચળવળ અને ઈલેક્ટ્રોનિક સીમાઓ
✍🏻 પ્રવ્રાજિકા વ્રજપ્રાણા
June 2000
એવા કેટલાય લોકો આ દુનિયામાં છે જેને વેદાન્ત વિશે કશી ખાસ જાણકારી નથી. વિશ્વના રહસ્યને તપાસીને ખૂબ જ ઊંચી ગુણવત્તાની બુદ્ધિ ધરાવતા માનવોએ દરેક દૃશ્ય[...]
🪔 ચારિત્ર્ય વિકાસ
ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?
✍🏻 સ્વામી બુધાનંદ
June 2000
સ્વામી બુધાનંદ કૃત આ લેખ રામકૃષ્ણ સંઘના અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના ડિસેમ્બર ૧૯૬૯ના અંકમાં સંપાદકીય લેખરૂપે પ્રગટ થયો હતો. ત્યારબાદ સુધારા વધારા કરીને ૧૯૮૩ના મે[...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - પ્રથમ દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
June 2000
શ્રીરામકૃષ્ણ કથામૃત - પ્રથમ દર્શન તા. ૨૬ ફેબ્રુઆરી - ૧૮૮૨. શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી આપણે દરરોજ થોડો થોડો ભાગ વાંચીશું અને તેના તત્ત્વને સમજવાનો પ્રયાસ કરીશું. આજે[...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૩
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June 2000
સંસાર આધ્યાત્મિક જાગૃતિનો વિરોધી છે. પ્રાણીઓનાં શરીરો કેવળ ઇન્દ્રિયાનુભૂતિઓ માટે ઘડાયાં છે; એમને આંતરિક અનુભૂતિ નથી. બાહ્ય પદાર્થોનું જગત એમના ભાનનું અને સુખદુ:ખનું ક્ષેત્ર છે.[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2000
ગતાંકના સંપાદકીય લેખમાં આપણે ધાર્મિક બાબતોમાં વેદોના પ્રામાણ્યની ચર્ચા કરી ગયા અને સાથોસાથ જીવનનાં શાશ્વત સત્યોની અતીન્દ્રિય અનુભૂતિઓ હોવાને કારણે વેદોની મહત્તા દર્શાવી. સ્વામી વિવેકાનંદ[...]
🪔 વિવેકવાણી
ભારતવર્ષ આજેય કેમ જીવંત છે?
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2000
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચારે દિશાઓમાં આ પૃથ્વીને આવરી લેનાર તત્ત્વજ્ઞાનની ભરતીના મહાન જુવાળનો આરંભ પૂર્વે આ ભૂમિ પરથી જ થયો હતો, અને દુનિયાની[...]
🪔 અમૃતવાણી
કાંચન અને સાધક
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2000
૯૨. પૈસો ખૂબ મોટી ઉપાધિ છે. માણસ પાસે પૈસો આવે કે તરત એનામાં પરિવર્તન આવે છે. એક ખૂબ વિનયી અને નમ્ર સ્વભાવનો બ્રાહ્મણ અગાઉ અવાર-નવાર[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 2000
સામવેદીય શાંતિપાઠ ॐ आप्यायन्तु ममाङ्गानि। वाक्प्राणश्चक्षु: श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मौपनिषदम्। माहं ब्रह्म निराकुर्याम्। मा मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु। अनिराकरण मेऽस्तु। तदात्मनि निरते[...]
🪔
સમાચાર દર્શન
✍🏻
May 2000
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વિવિધ સમાચાર *શ્રીરામકૃષ્ણ આશ્રમ, નારાયણપુરમાં ૧૨મી માર્ચે મધ્યપ્રદેશના સન્માનનીય મુખ્યમંત્રીશ્રી દિગ્વિજય સિંઘે શતાબ્દી સભાભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. *શ્રીરામકૃષ્ણ આશ્રમ, દિલ્હી દ્વારા[...]
🪔 આનંદબ્રહ્મ
આનંદબ્રહ્મ
✍🏻 સંકલન
May 2000
ગમાર જિપ્સીનો વિજય સેંકડો વર્ષ પહેલાં નામદાર પોપે બધા જિપ્સીઓને વેટિકન છોડી જવાનો આદેશ કર્યો. જિપ્સી સમાજમાં તો હલચલ મચી ગઈ. એટલે પોપે એક દરખાસ્ત[...]
🪔 પ્રવાસવર્ણન
મેઘાલયના રમણીય પ્રદેશો
✍🏻 મનસુખભાઈ મહેતા
May 2000
અરુણાચલ પ્રદેશના સર્વોત્તમ અને એકમાત્ર આરોગ્યધામ રામકૃષ્ણ મિશન, હૉસ્પિટલ અને ઈટાનગરનો પ્રવાસ પૂરી કરીને ઈટાનગરથી, ૧૧ ડિસેમ્બરની રાત્રે બસમાં નીકળીને બીજે દિવસે સવારે છ વાગ્યે[...]