🪔 વેદાંત
વ્યવહારુ વેદાંત
✍🏻 સ્વામી અભેદાનંદ
September 2001
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં લખાયેલા કંપ્લીટ વકર્સના લેખનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે.- સં.)[...]
🪔 નારીમહિમા
નારીમાં રહેલ દિવ્યમાતૃત્વનું સન્માન : ભારતની તાતી આવશ્યકતા
✍🏻 સ્વામી જિતાત્માનંદ
September 2001
યુનિસેફના ફોરમ ફોર ચિલ્ડ્રન, આઈ.એમ.એ, ઇન્ડિયન ફોરમ ફોર વિમેન દ્વારા ચિન્મય મિશન હોલ, ન્યુ દિલ્હીમાં યોજાયેલ પુત્રીઓના જન્મ લેવાના અધિકારનું ભૃણહત્યા દ્વારા થતાં નિષ્ઠુર હનનને[...]
🪔 કથામૃત પ્રસંગ
કેશવચંદ્ર સેન સાથે - ૩
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
September 2001
(ગતાંકથી આગળ) કથામૃત, ૧-૫ (૪-૫) : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨ સૃષ્ટિતત્ત્વ, ઈશ્વર અને જગત્-સંસાર ગંગાના જલપ્રવાહ પર વહેતા જહાજમાં કેશવ અને અન્ય બ્રાહ્મભક્તો સાથે શ્રીઠાકુરનો અવિરામ[...]
🪔 તત્ત્વજ્ઞાન
વિજ્ઞાન અને આધ્યાત્મિકતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 2001
‘પરંતુ જો કોઈ માણસ આ ભારતમાં ‘ખાઓ, પીઓ અને મોજ કરો’નો આદર્શ શીખવવા માગે, જો કોઈ માણસ આ ભૌતિક જગતને ખુદ ઈશ્વરમાં ફેરવી નાખવા તૈયાર[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન - ૮
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
September 2001
(ગતાંકથી આગળ) આર્ષદૃષ્ટા સ્વામી વિવેકાનંદે ભારતના સાર્વત્રિક વિકાસ અને કલ્યાણને, પુનરુત્થાનને અનુરૂપ બની રહે એવી ભારતીય ઇતિહાસના સંશોધન અને કેળવણી માટેની એક નવી પદ્ધતિની પરિકલ્પના[...]
🪔 વિવેકવાણી
સામર્થ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2001
અનંત સામર્થ્ય એનું નામ જ ધર્મ. સામર્થ્ય એ પુણ્ય અને નિર્બળતા એ પાપ. બધાં પાપ અને બધાં અનિષ્ટો માટે જો એક જ શબ્દ આપવાનો હોય[...]
🪔 અમૃતવાણી
દલીલબાજીની નિરર્થકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2001
૧૫૧. ખાલી ઘડામાં પાણી ભરાય ત્યારે, ‘ભક, ભક’ અવાજ થાય છે પણ, ઘડો પૂરો ભરાઈ જાય ત્યારે, કંઈ અવાજ ન આવે. એ જ રીતે જેને[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 2001
उत् क्रामात: पुरुष माव पत्था मृत्योः पड्बीशमवमुञ्चमानः । मा च्छित्था अस्माल्लोकात् अग्ने: सूर्यस्य संदृश: ॥ હે મનુષ્યો! વર્તમાન અવસ્થાથી સંતુષ્ટ ન થાઓ! ઓ દિવ્યાત્માઓ, ઊઠો,[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
August 2001
રામકૃષ્ણ મઠ-મિશનના ઉદ્ઘાટન સમારંભ અને સેમિનાર રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ હસ્તે શિક્ષકો, વિદ્યાર્થીઓ, સંન્યાસીઓ અને ભક્તજનોની હાજરીમાં ૨૫મી મે, ૨૦૦૧ના રોજ[...]
🪔 સેવા
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક - ૪
✍🏻 સંકલન
August 2001
૧૯૯૦ના પુરને કારણે નાશ પામેલા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોટી કાટડી ગામના ૧૦ હરીજન કુટુંબો માટે ૧૦ મકાનો બાંધી આપવામાં આવ્યાં હતાં. આ રાહતસેવાકાર્ય પાછળ[...]
🪔 પ્રાસંગિક
મા ભારતીને ઉદ્બોધન
✍🏻 ચંદુભાઈ ઠકરાલ
August 2001
સ્વાતંત્ર્યદિનના પર્વ નિમિત્તે પ્રૉ. ચંદુલાલ ઠકરાલે કરાવેલ શ્રીમતી સરોજિની નાયડુના ‘ODE TO INDIA’ કાવ્યનો રસા સ્વાદ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં. ઘણીવાર માબાપનું એ[...]
🪔 જીવન ચરીત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
August 2001
શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ એ સમયે કલકત્તામાં બાગબજાર, શ્યામબજાર, શ્યામપુકુર વગેરે સ્થળોએ સંસ્કારી લોકો રહેતા હતા. શ્યામબજાર કેટલાક સૈકાઓ જૂનું છે. પહેલાં આ સ્થળનું નામ ચાર્લ્સ[...]
🪔 પ્રાસંગિક
સ્વામી અદ્વૈતાનંદનાં શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેનાં પ્રેમભક્તિભાવ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
August 2001
સ્વામી અદ્વૈતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી અદ્વૈતાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ[...]
🪔 પ્રાસંગિક
સ્વામી નિરંજનાનંદનું શ્રીરામકૃષ્ણદેવે કરેલું ઘડતર
✍🏻 સ્વામી ગંભીરાનંદ
August 2001
સ્વામી નિરંજનાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી નિરંજનાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ[...]
🪔 પ્રાસંગિક
શ્રીકૃષ્ણની વાણી
✍🏻 સંકલન
August 2001
* જેમનાં હૃદય પવિત્ર છે તેઓ ધન્ય છે, કેમ કે તેમને જ ઈશ્વરનું જ્ઞાન અપવામાં આવે છે. * જે રીતે ઊગતો સૂર્ય રાત્રિના અંધકારનો નાશ[...]
🪔 કથામૃત-પ્રસંગ
શ્રીકેશવચંદ્ર સેન સાથે - ૨ (બ)
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
August 2001
(ગતાંકથી આગળ) પરિણામવાદ અને વિવર્તવાદ દાર્શનિકો કહે છે કે અભિવ્યક્તિના બે પ્રકાર છે. કેટલાક કહે છે કે બ્રહ્મનું પરિણામ હોય છે, અને બીજા કેટલાક કહે[...]
🪔 તત્ત્વજ્ઞાન
વિજ્ઞાન અને આધ્યાત્મિકતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
August 2001
(ગતાંકથી આગળ) ૬. વૈજ્ઞાનિકો અને ભૌતિકવાદની જડ માન્યતા આ અદ્ભુત અવકાશયુગમાં એક જડ માન્યતા જે અર્વાચીન ભૌતિક વિજ્ઞાનનો આત્મા રુંધી રહી છે અને જે મન[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન - ૭
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2001
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ભારતના ઈતિહાસનું પુનર્લેખન કરવાની આવશ્યકતા વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ. તેમણે કહ્યું હતું કે ઈતિહાસનું આ પુનર્લેખન ભારતીયોએ જ કરવું[...]
🪔 વિવેકવાણી
ભારતની આધ્યાત્મિકતા અને રાષ્ટ્રકલ્યાણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2001
ધ્યાનમાં રાખજો કે જો તમે આધ્યાત્મિક્તાને છોડી દેશો, પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિની પાછળ દોડવા જતાં એને તરછોડી દેશો, તો પરિણામ એ આવશે કે ત્રણ પેઢીની અંદર,[...]
🪔 અમૃતવાણી
પુસ્તકિયા જ્ઞાનનું વાંઝિયાપણું
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2001
૧૩૭. એક દિવસ કેશવચંદ્ર સેન દક્ષિણેશ્વરને મંદિરે શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા અને એમણે શ્રીરામકૃષ્ણને પૂછ્યું: ‘ધાર્મિક ગ્રંથોનો ભંડાર આખો વાંચી કાઢ્યો હોવા છતાં, આધ્યાત્મિક જીવનમાં અગત્યની[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
August 2001
वन्दे श्रीकृष्णदेवं मुरनरकमिदं वेदवेदांतवेद्यम् । लोकं भक्तिप्रसिद्धं यदुकुलजलधौ प्रादुरासीदपारे । यस्यासीद्रूपमेवं त्रिभुवनतरणे भक्तिवच्च स्वतन्त्रम् । शास्त्रं रूपं च लोके प्रकटयति मुदा यः स नो भूतहेतुः[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
July 2001
રામકૃષ્ણ મિશન, લીંબડીનાં પુનર્વસનકાર્ય ગુજરાતમાં આવેલા વિનાશક ધરતીકંપે કેટલીયે શાળાઓનાં મકાનોને જમીનદોસ્ત કરી નાખ્યાં છે. આ સંસ્થા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી શહેરમાં ૨ અને ચોરણીયા,[...]
🪔 સેવા
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક - ૩
✍🏻 સંકલન
July 2001
૧૯૮૨ના નવેમ્બરના અંતમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોના ૮ તાલુકાના ૩૮ ગામડાંનાં ૨૫૪૬ કુટુંબોને ઠામવાસણ, કપડાં, ગરમ ધાબળા, તૈયાર કપડાં અને ખાદ્યસામગ્રીનું[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
July 2001
ગદાઈ ઓળખી ઠામ, જાય ગામ થકી ગામ, ઘણા લોકો આપે અમંત્રણ. વય તેનું સુકુમાર, રૂપનો તો નહિ પાર, ચહેરો તેજસ્વી ને સુંદર; વાંકાં સ્હેજ બે[...]
🪔 જીવન-ચરિત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
July 2001
(૬) ગુરુવાર. આસો સુદ આઠમ. ઓક્ટોબર ૧૮૮૫. સવારનો સમય. માસ્ટર મહાશય નિશાળે જતી વખતે આવ્યા અને એક કલાકથી પણ વધારે સમય બલરામભવનમાં રહ્યા. તેમને ઉદ્દેશીને[...]
🪔 પ્રાસંગિક
શક્તિપ્રતીક - અવતાર, ગુરુ, સિદ્ધપુરુષ, મંત્રદાતા, ઉપગુરુ અને શિક્ષક
✍🏻 સ્વામી સારદાનંદ
July 2001
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યોમાંના એક અને શ્રી શ્રીમાનાં સેવકરૂપે વર્ષો સુધી જેમણે શ્રીમાનાં સાંનિધ્ય, સત્સંગ, સેવાસંપર્ક અને આધ્યાત્મિક વાતાવરણનો અમૂલ્ય અવસર મેળવ્યો છે એવા શ્રીમત્[...]
🪔 કથામૃત-પ્રસંગ
શ્રીકેશવચંદ્ર સેન સાથે - ૨ (અ)
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
July 2001
(ગતાંકથી આગળ) (કથામૃત : ૧/૧૩/૪ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) શ્રીરામકૃષ્ણ અને કેશવ કેશવ સેન શ્રીઠાકુરને દક્ષિણેશ્વરથી સ્ટીમરમાં ફેરવવા માટે આવ્યા છે. સાથે ઘણા ભક્તો છે.[...]
🪔 તત્ત્વજ્ઞાન
વિજ્ઞાન અને આધ્યાત્મિકતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 2001
તા. ૨૨ અને ૨૩મી જાન્યુઆરી ૧૯૮૩ના રોજ મુંબઈના નહેરુ સેન્ટર ખાતે ‘સાયન્ટિફિક ટેમ્પર એન્ડ એથિકલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ’ વિષય પર યોજાયેલ પરિસંવાદમાં શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન - ૬
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2001
સ્વામી વિવેકાનંદ અને ભારતના ઇતિહાસના પુનર્લેખન આપણે આપણા ઇતિહાસનો અભ્યાસ કરવો શા માટે જરૂરી છે? શું એ આપણા માટે ફળદાયી નીવડે તેમ છે? ખરેખર તો[...]
🪔 વિવેકવાણી
જીવનનું ઉચ્ચતમ તત્ત્વ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2001
પ્રત્યેક ક્ષણે આ એક જ વિચાર તેમના મનમાં ઘોળાયા કરતો કે, ‘હે મા! તારું અસ્તિત્વ છે, એ વાત શું સાચી છે? તો પછી તું બોલતી[...]
🪔 અમૃતવાણી
ગુરુની વિભાવના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2001
૬૮૭. કોણ કોનો ગુરુ છે? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. ૬૮૮.પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે? આપણા ગુરુને[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 2001
यस्य देवे परा भक्तिर्यथा देवे तथा गुरौ । तस्यैते कथिता ह्यर्था: प्रकाशन्ते महात्मनः ॥ જેને પરમાત્મામાં પરમ ભક્તિ છે, તથા જેવી રીતે પરમાત્મામાં છે તેવી[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
June 2001
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિકોત્સવની ઉજવણી વાર્ષિક મહોત્સવના ઉપક્રમે તા. ૪ મેના રોજ યોજાયેલ શિક્ષક શિબિરમાં રાજકોટ શહેરની વિવિધ શાળાઓના ૫૦૦ શિક્ષકોને સંબોધતાં સ્વામી જિતાત્માનંદજીએ શાળાને[...]
🪔
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક - ૨
✍🏻 સંકલન
June 2001
(૪) ૧૯૬૮માં સુરત જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે તારાજ થયેલાં ૨૩ ગામડાંમાં પુનર્વસવાટકાર્ય હાથ ધરાયું હતું. દરેક નવનિર્મિત ગામડાને સમાજમંદિર, પાણીપૂરવઠા તથા વીજળીની સુવિધાઓ સાથે પ્રિકાસ્ટ-કોંક્રીટનાં ૧૪૦૦[...]
🪔
આનંદબ્રહ્મ
✍🏻 સંકલન
June 2001
એક હવાઈ મથકે એક યુવાન મસમોટી બે સુટકેશને પરાણે પરાણે ઉપાડી જતો હતો. ત્યાં એક બીજો અજાણ્યો યુવાન ત્યાં આવી પહોંચ્યો અને પૂછ્યું: ‘ભાઈ, કેટલા[...]
🪔 પત્રો
સ્વામી વિવેકાનંદના પત્રો
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2001
૧૦. શ્રીમતી જી.ડબલ્યુ. હેલને ડેટ્રોઈટ, ૨૦ ફેબ્રુઆરી, ૧૮૯૪. પ્રિય બા, અહીંનાં મારાં વ્યાખ્યાનો પૂરાં થયાં છે. મને અહીં કેટલાક સન્મિત્રો સાંપડ્યા છે, જેમાંના એક, વિશ્વમેળાના[...]
🪔 પ્રાસંગિક
શ્રીઠાકુરના સ્વામી રામકૃષ્ણાનંદ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
July 2001
સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી રામકૃષ્ણાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
June 2001
રામકૃષ્ણ મિશન, સિંગાપુરના અધ્યક્ષ સ્વામી જગદાત્માનંદજીએ લખેલા મૂળ અંગ્રેજી પુસ્તક ‘Gospel of The Life Sublime : Vol.1’માંથી કેટલાક અંશોનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
June 2001
(ગતાંકથી આગળ) શિવનો આવેશ જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણતણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. બીજીએક કથા[...]
🪔 જીવન-ચરિત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા - ૨
✍🏻 સ્વામી પ્રભાનંદ
June 2001
(૩) આજે સોમવાર છે. ૨૮મી સપ્ટેમ્બર ૧૮૮૫. નિશાળે જતી વખતે માસ્ટર મહાશય શ્રીરામકૃષ્ણની પાસે આવ્યા. લગભગ સાડાનવ વાગ્યાનો સમય હતો. શ્રીરામકૃષ્ણ સ્નાન કરવા જવાની તૈયારી[...]
🪔 શાંતિ
મનની શાંતિ - ૨
✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ
June 2001
એટલું નિશ્ચિત માનજો કે કોઈ મનુષ્ય ભલેને ગમે તેટલો ખરાબ હોય અને આખી દુનિયાએ ભલે એનો ત્યાગ કર્યો હોય પણ ઈશ્વરનો પ્રેમ તો જેટલો માનવ[...]
🪔 કથામૃત પ્રસંગ
કેશવચંદ્ર સેનની સાથે - ૧
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
June 2001
(કથામૃત : ભાગ-૧ : ખંડ ૫ : પૃ.૯૨-૯૮ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) શ્રીઠાકુરને સ્ટીમરની સફર કરાવવા કેશવચંદ્ર સેન આવ્યા છે. શ્રીઠાકુર નૌકામાં જઈ રહ્યા છે,[...]
🪔 વેદાંત
વેદાંતના વિચાર બોમ્બ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June 2001
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૯૯૮ની ૮મી ફેબ્રુઆરીએ બેલુર મઠમાં યોજાયેલ ભક્ત સંમેલનમાં આપેલ સમાપન સમારંભના વાર્તાલાપનો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન - ૫
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2001
આર્યોનો નારીત્વનો આદર્શ : સ્વામી વિવેકાનંદ માનતા કે આર્યો અને વૈદિક ધર્મ સાહિત્યમાં નારી સ્વાતંત્ર્યનું અનિવાર્ય સ્થાન હતું. વૈદિકકાળમાં નારીઓ બધાં ક્ષેત્રે પુરુષસમોવડી જ ગણવામાં[...]
🪔 વિવેકવાણી
માલિકની અદાથી કામ કરો
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2001
આ સર્વ શિક્ષાનું સારતત્ત્વ એ છે કે તમે સ્વામીની જેમ કાર્ય કરો, ગુલામની જેમ નહીં. દરેક જણ કાંઈક કરે જ છે તે તમે ક્યાં નથી[...]
🪔 અમૃતવાણી
સિદ્ધ પુરુષનો અહંકાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2001
૧૨૯. શું અહં-ભાવ કદી પૂરો નાશ નહીં પામે? સમય થતાં કમળની પાંખડીઓ ખરી પડે છે પણ એમનો ડાઘ રહી જાય છે. ઈશ્વર સાક્ષાત્કાર કરનારનો અહં[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 2001
न वै प्रार्थ्यं राज्यं न च कनकता भोगविभवे, न याचेऽहं रम्यां निखिलजनकाभ्यां वरवधूम् । सदा काले काले प्रमथपतिना गीतचरितो, जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥[...]
🪔
સમાચાર દર્શન
✍🏻
May 2001
ગુજરાત રાજ્ય ધરતીકંપ રાહતસેવા ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ગુજરાત પર આવેલી ધરતીકંપની આફતે મહાવિનાશ નોતર્યો હતો. પહેલાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટે પ્રાથમિક રાહત સામગ્રી સાથે આફતગ્રસ્ત[...]
🪔 સેવા
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સતત ચાલતાં રહેતાં રાહતકાર્યોની એક ઝલક
✍🏻 સંકલન
May 2001
સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જગતના કલ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છે : ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, પણ હું[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
May 2001
(ગતાંકથી આગળ) દિનકર-કર લુપ્ત મેઘ અંતરાળે; છુપાઈ નયનદૃષ્ટિ નયનનાં જળે. મિઠાઈ સહિત હાથ જાય સ્થાને સ્થાને; કદી નાકે, કદી આંખે, કદી જાય કાને. પ્રભુએ ચિનુનો[...]