• 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    का त्वं शुभे शिवकरे सुखदुःखहस्ते आघूर्णितं भवजलं प्रबलोर्मिभङ्गैः । शान्तिं विधातुमिह किं बहुधा विभग्नाम् मातः प्रयत्नपरमासि सदैव विश्वे ॥ હે કલ્યાણમયી મા! સુખ અને દુ:ખ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ : જીવનસંદેશ પ્રદર્શન આ પ્રદર્શનનું આયોજન કરીને સ્વામીજીના શાશ્વત સંદેશને ઘરે ઘરે પહોંચાડીએ પોતાના જીવન અને સંદેશ દ્વારા સ્વામી વિવેકાનંદ આજે સર્વત્ર લોકોને[...]

  • 🪔 મધુ - સંચય

    પ્રાચીન ભારતની સંસ્કૃતિનું એક નૂતનપૃષ્ઠ - લુપ્ત શહેર અને લુપ્ત નદી

    ✍🏻 સંકલન

    ખંભાતની ખાડીમાંથી મળેલ પ્રાચીન નગર નવો ઇતિહાસ પુનર્લેખનની ક્ષમતા ધરાવે છે. ૧૯ જાન્યુઆરી, ૨૦૦૨ બીબીસી ન્યુઝ ઓનલાઈનના ટોમ હાઉસડેનના એક અહેવાલ મુજબ વિશ્વના પુરાતત્ત્વવિદો અને[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અદ્વૈતાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી અદ્વૈતાનંદજી મહારાજના તિથિ-ઉત્સવ પ્રસંગે ‘શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા’માંથી ઉદ્ધૃત લેખ અહીં પ્રસ્તુત છે. - સં. ગોપાલદા (સ્વામી અદ્વૈતાનંદ)ના પિતાનું નામ[...]

  • 🪔 સંસ્મરણ

    એ દિવસ ક્યારે આવશે?

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (કમલા નહેરુનો શ્રીરામકૃષ્ણસંઘ સાથેનો સંબંધ) ‘સ્વામીજી સાથે કંઈ વાતચીત થઈ?’ ‘ના. એમની અસ્વસ્થ તબિયતને જોઈને હું કંઈ પણ વાત કરી શકી નહિ. મને થયું કે[...]

  • 🪔 અધ્યાત્મ

    અંતરાત્માનું આહ્‌વાન - ૨

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    હવે પથવિભાજન વિશે વાત કરીએ તો બે ભિન્ન ભિન્ન પથ છે : પ્રવૃત્તિપથ અને નિવૃત્તિપથ. પ્રવૃત્તિપથ એટલે પ્રેયનો પથ-વિષય-ભોગ-વિલાસનાં સુખાનંદનો માર્ગ અને નિવૃત્તિનો પથ એટલે[...]

  • 🪔 પ્રાસંગિક

    આવતીકાલનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    આજે શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે? વિશ્વમાં પ્રવર્તતી શિક્ષણ-વ્યવસ્થા તરફ એક સ્વાભાવિક નજર દોડાવીશું તો જણાશે કે પ્રધાનપણે બાહ્ય જીવનમાં વ્યક્તિગત સફળતા અને સંપત્તિના નિર્માણ[...]

  • 🪔 કથામૃતપ્રસંગ

    વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૪

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (કથામૃત ૧/૭/૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) દક્ષિણેશ્વરના કાલિમંદિરમાં વિજયકૃષ્ણ ગોસ્વામી સાથે ઠાકુરની અવિરત ભગવચ્ચર્ચા ચાલી રહી છે. જ્ઞાનપથ કઠણ આ પહેલાં ઠાકુરે ‘કમજાત અહંકાર’ને દૂર[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૬

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    પોતાની ૩૯ વર્ષોની આવરદામાં, લગભગ પૂર્ણ થઈ ગયેલી આ અદ્‌ભુત પ્રાચીન સંસ્કૃતિને સ્વામીજીએ નવયૌવન બક્ષ્યું હતું. વેગવાન પાશ્ચાત્ય સંસ્કૃતિના સ્પર્શથી આ સંસ્કૃતિ સડી જઈ નાશ[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતની સમાજ નવરચના - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    હિન્દુઓનો વર્ણધર્મ એ વૈદિક જીવનપદ્ધતિનું એક અનન્ય પાસું છે. એ આર્ય મસ્તિષ્કની વ્યાપક સંવાદિતાની ભાવનાની ખાસિયત બતાવે છે. એ વર્ણધર્મ, આજે હિંદુ સમૂહજીવનમાં ‘જ્ઞાતિપ્રથા’ના જાણીતા[...]

  • 🪔 વિવેકવાણી

    ગૃહસ્થની ફરજો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ગૃહસ્થે પોતાની સ્ત્રીને દ્રવ્ય, વસ્ત્ર, પ્રેમ, શ્રદ્ધા અને અમૃત જેવા મીઠા શબ્દોથી સદા પ્રસન્ન રાખવી. તેને કદી નાખુશ ન કરવી. જે ચારિત્ર્યવાન ગૃહસ્થ પત્નીનો પ્રેમ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    વિવેક

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    વિવેકદૃષ્ટિ કેળવો. કામિની અને કાંચન બંને મિથ્યા છે. એક ઈશ્વર જ સત્ય છે. પૈસો શા કામનો છે? અરે, એ અન્નવસ્ત્ર આપે છે, ઓટલો આપે છે.[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    क्षमामण्डले भूपभूपालवृन्दैः सदा सेवितं यस्य पादारविन्दम् । मनश्चेन्न लग्नं गुरोङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् ॥ પૃથ્વીનાં મંડલમાં રાજા અને પૃથ્વીના પાલકોના[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ-મિશનના સંક્ષિપ્ત સમાચાર રામકૃષ્ણ મિશન, રાંચીના સેનોટોરિયમમાં નવનિર્મિત એક્સે-રે ભવનના મકાનનો ઉદ્‌ઘાટનવિધિ ૧૯ મે, ૨૦૦૨ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી[...]

  • 🪔 સમાચાર વિવિધા

    મધુ - સંચય

    ✍🏻 સંકલન

    ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે અને સર્વત્ર ભ્રષ્ટાચાર, દુરાચાર, અત્યાચાર, હિંસા, ધાર્મિક ઝનૂન, નિરર્થક ચડસાચડસીનાં વરવાં ચિત્રો[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીકૃષ્ણની વાણી

    ✍🏻 સંકલન

    * શ્રદ્ધાવાન અને જિતેન્દ્રિય હોય તે જ જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને જ્ઞાન મેળવતાં જ તરત જ પરમ શાંતિનો અનુભવ કરે છે. * પરંતુ અજ્ઞાની,[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી રામકૃષ્ણાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    એક વાર શશીએ (સ્વામી રામકૃષ્ણાનંદજી) નરેન્દ્રના મુખે સૂફી કાવ્યની પ્રશંસા સાંભળી અને મૂળકાવ્ય વાંચવાની ઇચ્છાથી ફારસી ભાષા શીખવી શરૂ કરી. એક દિવસ દક્ષિણેશ્વરમાં તેઓ એટલા[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી નિરંજનાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    સંધ્યાકાળે સ્વામી નિરંજનાનંદજી દક્ષિણેશ્વરમાં ઠાકુરનાં ચરણોમાં પહોંચી ગયા. ઓરડાના દરવાજા સુધી પહોંચતાંમાં જ ઠાકુરે જલદી આગળ આવીને એમને આલિંગનમાં જકડી લીધા અને વ્યાકુળ સ્વરે કહેવા[...]

  • 🪔 અધ્યાત્મ

    અંતરાત્માનું આહ્‌વાન - ૧

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગોકુલાનંદજી મહારાજે આપેલાં વ્યાખ્યાનો ‘Some Guidelines to Inner Life’ નામે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયાં છે. ભાવિકોના લાભાર્થે શ્રીમનસુખભાઈ મહેતાએ[...]

  • 🪔 પ્રવાસવર્ણન

    સ્વામી વિવેકાનંદની અમરનાથયાત્રા

    ✍🏻 ભગિની નિવેદિતા

    ભગિની નિવેદિતાએ લખેલા ‘Notes of some wanderings with the Swami Vivekananda’ માંથી સ્વામી વિવેકાનંદ સાથેની અમરનાથ દર્શનયાત્રાનાં સંસ્મરણોનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ પવિત્ર[...]

  • 🪔 યોગ

    પશ્ચિમ માટે સ્વામી વિવેકાનંદનો યોગ : એક વિહંગાવલોકન - ૨

    ✍🏻 પ્રવ્રાજિકા ગાયત્રીપ્રાણા

    માયાનો સિદ્ધાંત ભારતમાં ‘માયા એક કાર્યપદ્ધતિ રૂપે ’ અને પશ્ચિમમાં, ‘માયા એ એક મનોવલણ રૂપે’ વિભક્ત થઈ ગયો. આવી રૂપરેખા માયાને સંપૂર્ણ રીતે માનવીય સંબંધોના[...]

  • 🪔 વ્યાખ્યાન

    ભાવિ ભારત વિશેનાં મારાં ત્રણ દર્શનો

    ✍🏻 ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

    ભારતના રાષ્ટ્રપતિશ્રી ભારતરત્ન ડો. એ.પી.જે. અબ્દુલ કલામે હૈદરાબાદમાં તાજેતરમાં જ આપેલા વ્યાખ્યાનનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. ભાવિ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૩

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    (કથામૃત ૧/૭/૬-૭ : ૧૪ ડિસેમ્બર, ૧૮૮૨) જ્ઞાનીની અવસ્થા અને શ્રીરામકૃષ્ણની ઉપમા વિજયકૃષ્ણ ગોસ્વામી સાથે શ્રીઠાકુરની ભગવચ્ચર્ચા અવિરત ચાલુ છે. વિજયકૃષ્ણ શ્રીઠાકુરને પ્રશ્ન પૂછે છે: ‘મન[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૫

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શું અમેરિકાનું પતન થઈ રહ્યું છે અને એને કેવી રીતે રોકવું ૧૯૭૧-૭૨ના અમેરિકાના મારા વિસ્તૃત પ્રવાસ દરમિયાન, ૧૯૭૧ના જુલાઈની ૧૯મીના સામયિક ‘ટાઈમ’નો અંક મારે હાથ[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતની સમાજનવરચના - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગયા માસના સંપાદકીયમાં આપણે સ્વામીજીની રાષ્ટ્રવાદની સંકલ્પનાની ચર્ચા કરી હતી. આપણા દેશને સ્વાતંત્ર મળ્યું ત્યારથી રાષ્ટ્રઘડતરની સમસ્યા અને એની સંકલ્પના ભારતના મહાન વિચારકો અને શાસકોના[...]

  • 🪔 વિવેકવાણી

    ગૃહસ્થનાં કર્તવ્યો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ગૃહસ્થ ઈશ્વરનો ભક્ત હોવો જોઈએ; ઈશ્વર વિશેનું જ્ઞાનપ્રાપ્ત કરવું એ તેના જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. છતાં એણે સતત કાર્યશીલ રહેવું જોઈએ, પોતાનાં સર્વ કર્તવ્યો બજાવવાં[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વરને સમર્પણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * સરલ શ્રદ્ધા અને નિષ્કપટ પ્રેમપૂર્વક જે જાતને ઈશ્વરને સોંપી દે તે ઈશ્વરને તરત જ પામે છે. * સંસારમાં રહેવું કે સંસારનો ત્યાગ કરવો તે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि चित्तचोरकम्। दृगन्तकान्तभङ्गिनं सदासदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवम् ॥ પૃથ્વીનો ભાર ઉતારનાર, સંસારસાગરના નાવિક, યશોદાતનય, ચિત્તચોર કૃષ્ણને હું પ્રણામ[...]

  • 🪔 સમાચાર વિવિધા

    મધુસંચય

    ✍🏻 સંકલન

    ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે અને સર્વત્ર ભ્રષ્ટાચાર, દુરાચાર, અત્યાચાર, હિંસા, ધાર્મિક ઝનૂન, નિરર્થક ચડસાચડસીનાં વરવાં ચિત્રો[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ - મહાસમાધિ

    ✍🏻 સંકલન

    સ્વામીજીના મહાપ્રયાણ સાથે સંકળાયેલી કેટલીક મહત્ત્વની વિગતો ભગિની નિવેદિતાએ નોંધી છે. એ લખે છે : ‘પરંતુ જ્યારે જૂન માસનો અંત આવ્યો ત્યારે તેઓ બરાબર જાણી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન, બેલુર મઠ ગુજરાત ધરતીકંપ પુનર્વસન કાર્ય ધાણેટી કેમ્પ દ્વારા ૨૭૩ મકાનો; ફર્નીચર, શૈક્ષણિક સાધનો, વંડી-જાજરુ સાથે ૩ શાળા; ૧ પ્રાર્થના હોલ, ૧ સમાજમંદિર,[...]

  • 🪔 પુસ્તક - સમીક્ષા

    પુસ્તક - સમીક્ષા

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    શ્રીનાગજીભાઈના અંગત જીવન વિશે વાતો કરવામાં આવી છે. નામ : મારું કેળવણીનું દર્શન લેખક : શ્રીનાગજીભાઈ દેસાઈ પ્રકાશક : મૈત્રી વિદ્યાપીઠ - સુરેન્દ્રનગર મૂલ્ય :[...]

  • 🪔 યોગ

    પશ્ચિમ માટે સ્વામી વિવેકાનંદનો યોગ : એક વિહંગાવલોકન

    ✍🏻 પ્રવ્રાજિકા ગાયત્રીપ્રાણા

    ભૂમિકા : યોગને વિજ્ઞાન તરીકે જોવાની સીમા સ્વામી વિવેકાનંદના ઉપદેશોમાં યોગનો વિષય પ્રમુખ મહત્ત્વનો છે. તેમના સમગ્ર કાર્યકલાપમાં એની ઉપસ્થિતિ હોવાના સંદર્ભમાં, તે વિષયની તેમની[...]

  • 🪔 યુવજગત

    વ્યક્તિત્વ - વિકાસ

    ✍🏻 સ્વામી નિત્યસ્થાનંદ

    પ્રબુદ્ધ ભારત - એપ્રિલ ૯૫માં અંગ્રજીમાં પ્રસિદ્ઘ થયેલા સ્વામી નિત્યસ્થાનંદજીના મૂળ લેખનો પી.એમ.વૈષ્ણવે કરેલ આ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. સર્વ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૨

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    (કથામૃત : ૧.૭.૧-૩ , ૧૪ ડિસેમ્બર ૧૮૮૨) બદ્ધજીવ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં વિજયકૃષ્ણ ગોસ્વામી ઇત્યાદિ ભક્તો સાથે શ્રીઠાકુરનો અવિરામ ભગવત્પ્રસંગ ચાલે છે. શ્રીઠાકુર જીવોના ચાર પ્રકારનાં લક્ષણો[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૪

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રુતિ અને સ્મૃતિની ભારતીય વિભાવના આ પ્રાચીન ઉપનિષદ ગ્રંથોનો તમે અભ્યાસ કરશો ત્યારે, આજના યુગમાં જન્મેલા મહાત્માઓના ચિંતન સાથે તેમનો કેવો સુમેળ બેસે છે એ[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદે આપેલ રાષ્ટ્રપ્રેમનો અનોખો વારસો

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સાડા ઓગણચાલીસ વર્ષના ધૂમકેતુ જેવો પ્રતિભાપ્રકાશ પાડતા પોતાના જીવનમાંથી છેલ્લાં દસ વર્ષ સ્વામી વિવેકાનંદે જાહેર પ્રજાકલ્યાણના કાર્યો પાછળ સમર્પિત કર્યાં હતાં. એક તોફાની વાવાઝોડાંની જેમ[...]

  • 🪔 વિવેકવાણી

    ગુરુ, અવતાર અને યોગ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    પ્રશ્ન : વેદાંતનો સાક્ષાત્કાર કેવી રીતે થાય? ઉત્તર : ‘શ્રવણ, મનન અને નિદિધ્યાસન દ્વારા.’ શ્રવણ સદ્‌ગુરુ પાસેથી કરવું જોઈએ. માણસ પોતે ભલે નિયમસરનો શિષ્ય ન[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ગુરુ - શિષ્ય વચ્ચેનો સંબંધ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * મોતી પકવતી પ્રખ્યાત માછલી સમુદ્રને તળિયે રહે છે પણ, સ્વાતિ નક્ષત્રની વર્ષાનું પાણી ઝીલવા સપાટી પર આવે છે. પોતાની છીપ ખુલ્લી રાખીને એ સપાટી[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    સર્વ જગતના ગુરુસ્વરૂપ, જગતને માટે વંદ્ય, વિવેકાનંદ નામરૂપ ધારણ કરનારા; ભગવાન વીરેશ્વરમાંથી ઉત્પન્ન થનારા, સપ્તર્ષિમંડળના ઋષિઓમાંના એક; જ્ઞાન અને ભક્તિ પ્રદાન કરનારા, ગૌરદેહ અને કમલનેત્ર[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૩

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    બ્રાહ્મણત્વના આદર્શ વિશે ભગવાન બુદ્ધ ઈસુ પૂર્વેની સાતમી સદીમાં ભારતમાં ભગવાન બુદ્ધ જન્મ્યા અને, એમણે પ્રેમ અને કરુણાનો પોતાનો સંદેશ આપ્યો તથા, જ્ઞાતિનાં અને વર્ગોનાં[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સ્થાપના ૧૯૨૭માં થઈ હતી. ૨૦૦૨ના વર્ષની પ્લેટિનમ જ્યુબિલીના વર્ષ તરીકે ઉજવણી થઈ રહી છે. એના[...]

  • 🪔

    મધુ - સંચય

    ✍🏻 સંકલન

    ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે અને સર્વત્ર ભ્રષ્ટાચાર, દુરાચાર, અત્યાચાર, હિંસા, ધાર્મિક ઝનૂન, નિરર્થક ચડસાચડસીનાં વરવાં ચિત્રો[...]

  • 🪔 સમાચાર વિવિધા - ધર્મ

    શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું લોકાર્પણ

    ✍🏻 સંકલન

    (રામકૃષ્ણ મઠ, પુણે) તા. ૨૧ એપ્રિલ ૨૦૦૨, રામનવમીના પાવન દિવસે, સ્થાપત્ય કલાના એક નવા જ વિચાર પ્રમાણે શ્રીરામકૃષ્ણનું નવું વૈશ્વિક મંદિર, મહારાષ્ટ્રમાં પૂણેમાં શ્રીરામકૃષ્ણ મઠ[...]

  • 🪔 સમાચાર વિવિધા - ધર્મ

    પુષ્કરના સાવિત્રી મંદિરમાં શ્રીમા શારદાદેવીની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

    ✍🏻 સંકલન

    અજમેર પાસેનું પુષ્કર, રાજસ્થાનનું પ્રાચીન તીર્થધામ છે, તેને તીર્થ-ગુરુ કહેવામાં આવે છે. તેનો ઉલ્લેખ મહાભારત તથા અન્ય શાસ્ત્રોમાં આવે છે, જ્યાં તેનો પવિત્ર તીર્થ તરીકે[...]

  • 🪔 સમાચાર વિવિધા : ભારતીય સંસ્કૃતિ

    વિશ્વ સંસ્કૃત પરિષદ : ભારતના તેજસ્વી ભૂતકાળની ઝાંખી

    ✍🏻 સંકલન

    ભારત સરકારે ઈ.સ. ૧૯૯૯ - ૨૦૦૦ (યુગાબ્દ ૫૧૦૧)નાં વર્ષને ‘સંસ્કૃત વર્ષ’ તરીકે જાહેર કર્યું. આધુનિક સમયમાં પણ સંસ્કૃત ભાષાના અભ્યાસ અને તેનાં સાંપ્રતપણાં પર ભાર[...]

  • 🪔 યુવ જગત

    વ્યક્તિત્વ વિકાસ

    ✍🏻 સંકલન

    વ્યક્તિત્વ આપણા વ્યક્તિત્વની પાંચ પરિમાણો દ્વારા વ્યાખ્યા કરી શકાય છે: અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. આપણો શારીરિક દેખાવ, પોષાક, દેહ અને તેના હાડમાંસ દ્વારા આપણું[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૧

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    (કથામૃત ૧/૭/૧-૨ : ૧૪ ડિસેમ્બર ૧૮૮૨) જન્માંતરવાદ અને શાસ્ત્ર દક્ષિણેશ્વરના કાલિમંદિરમાં શ્રીયુત વિજયકૃષ્ણ ગોસ્વામી શ્રીઠાકુરનાં દર્શન કરવા આવ્યા છે. એ સમયે તેઓ બ્રાહ્મસમાજમાં સાધારણ સવેતન[...]

  • 🪔 સંપાદકીય

    ભારતીય સંસ્કૃતિનું વિશ્વને પ્રદાન - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ભારત એક અત્યંત પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનો દેશ છે. આટલી વિવિધતાપૂર્ણ : આજ સુધી પોતાનું સ્વત્વ જાળવી રાખનારી, પાંચ હજાર વર્ષોથી પણ પુરાણી અને આજ[...]

  • 🪔 વિવેકવાણી

    સત્‌ એક

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ...માનવી, ઈશ્વર અને પ્રકૃતિ વિશેની આ બધી અદ્‌ભુત, અનંત, ઉદાત્ત, વિશાળતાપૂર્ણ વિચારદૃષ્ટિ તળે રહેલા મહાન નિયમો ભારતમાં જ ઉત્પન્ન થયેલા છે. આ દેશનું ને દુનિયાનું[...]