• 🪔 શિક્ષણ

    ચરિત્રનિર્માણ - ૨

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ઓક્ટોબર, ૦૩ થી આગળ) આ રીતે એમનામાં પોતાના સમાજસમુદાય તથા દેશ પ્રત્યે એક જ્વલંત પ્રેમ જગાડવા માટે સુવ્યવસ્થિત રીતે પ્રયાસ કરવા પડશે. આમ જોઈએ તો[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યોના શ્રી શ્રીમા વિશેના ઉદ્‌ગારો

    ✍🏻 સંકલન

    જ્યારે શ્રીમા કલકત્તામાં હાજર હોય ત્યારે બેલૂર મઠની સામાન્ય પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરતાં. સ્વામી પ્રેમાનંદ શ્રીમાની પરવાનગી વિના ક્યારેય ક્યાંય જતા નહિ. એક વખત શ્રીરામકૃષ્ણદેવના જન્મજયંતી[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૮

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ઓક્ટોબર, ૦૩થી આગળ) દિવ્યપૂજા ચંદ્રવદના દેવીનો પૂજારી નૈવેદ્ય બનાવતાં બનાવતાં મારી સાથે વાતો પણ કરતો હતો. એમણે મને મંદિર વિશે સારી એવી માહિતી આપી. પૂજા,[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘અમૃતેર સંધાને’માંથી શ્રીકુસુમબહેન પરમારે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી[...]

  • 🪔 સંસ્મરણ

    ક્રાંતિકારિણી મા શારદાદેવી - ૫

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    ‘પેલી સ્ત્રી અહીં શા માટે આવે છે?’ ‘એ સત્સંગ કરવા આવે છે. મારી પાસેથી ઈશ્વરની વાતો સાંભળે છે.’ ‘પણ એનો ભૂતકાળ સારો ન હતો. એ[...]

  • 🪔

    શ્રી શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    રામકૃષ્ણ સંઘના આદરણીય સંન્યાસી સ્વામી સારદેશાનંદજી (ગોપેશ મહારાજ)ને શ્રી શ્રીમાનાં શ્રીચરણકમળમાં રહીને એમની સેવા કરવાનો દેવદુર્લભ અવસર પ્રાપ્ત થયો હતો. એમના મૂળ બંગાળીમાં લખાયેલા ગ્રંથનો[...]

  • 🪔

    શ્રી શ્રીમાની વાતો

    ✍🏻 સ્વામી નિર્વાણાનંદ

    શ્રી શ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય, એમના સાંનિઘ્યમાં રહેવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત કરનાર અને રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી નિર્વાણાનંદજીનો લેખ બંગાળી માસિક ‘ઉદ્‌બોધન’ના ડિસેમ્બર ૧૯૯૫ના અંકમાં[...]

  • 🪔

    લીલાસંગિની શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી લોકેશ્વરાનંદ દ્વારા સંપાદિત મૂળ બંગાળી સંકલનગ્રંથ ‘શતરૂપેન સારદા’માંથી રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના લેખ ‘લીલાસંગિની’નો બ્ર.તમાલ અને શ્રી[...]

  • 🪔 સંપાદકીય

    કરુણામયી શ્રી શ્રીમા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ૧૬ ડિસેમ્બર, ૨૦૦૩માં શ્રી શ્રીમા શારદાદેવીની જન્મજયંતીના ૧૫૦મા વર્ષમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આ પાવનકારી વર્ષમાં રામકૃષ્ણ મઠ-મિશનનાં બધાં કેન્દ્રો તથા શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે સંલગ્ન[...]

  • 🪔 વિવેકવાણી

    અદ્‌ભુત શક્તિને પુનર્જીવિત કરવા માતાજીએ જન્મ ધારણ કર્યો છે

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    તમે-તમારામાંનો કોઈ પણ - હજુ માતાજીના (શ્રીમા શારદામણિદેવીના) જીવનનું અદ્‌ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સાકાર રૂપ ઈશ્વર માયા અને શક્તિ તરીકે પણ ઓળખાય છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * સૃષ્ટિ, સ્થિતિ, લય, કશું નહીં કરતા પરમતત્ત્વની ધારણા કરવામાં આવે છે ત્યારે, હું એને બ્રહ્મ કે પુરુષ કહું છું. પણ સૃષ્ટિ, સ્થિતિ, લયના કર્તા[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    स्नेहेन बध्नासि मनोऽस्मदीयं दोषानशेषान् सगुणी करोषि । अहेतुना नो दयसे सदोषान् स्वांके गृहीत्वा यदिदं विचित्रम् ॥९॥ અમારા મનને તમે સ્નેહ વડે આબદ્ધ કરો છો. અમારા[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    પૂજનીય દલાઈલામા દ્વારા એમના અધ્યક્ષ સ્થાને વિવિધ ધર્મોના અગ્રણીઓ, સંન્યાસીઓ, સંન્યાસિનીઓની અને આમંત્રિતોની ઉપસ્થિતિમાં ન્યુ દિલ્હીમાં ‘ઇન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર’ અને ‘તિબેટ હાઉસ’ના સંયુક્ત ઉપક્રમે તા.૬[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણની સચિત્ર બોધકથાઓ

    ✍🏻 સંકલન

    ઘાસ ખાતું વાઘનું બચ્ચું એક વખત એક વાઘણે બકરાનાં ટોળા પર હુમલો કર્યો. જેવી તે શિકાર પર કૂદી કે તેણે એક બચ્ચાને જન્મ આપ્યો અને[...]

  • 🪔 કથામૃત-ઉત્તરાર્ધ

    સંઘ-ગઠન

    ✍🏻 યોગેન્દ્ર ગોસ્વામી

    બ્રાહ્મસમાજીઓ કહેતા : ‘પરમહંસદેવમાં ‘ફેકલ્ટી ઓફ ઓર્ગેનાઈઝેશન’ નથી. એટલે કે તેઓ સંઘ કે સંપ્રદાય ચલાવવાનું જાણતા નથી.’ (કથામૃત : ભાગ.૨, પૃ.૫૦) જેમણે અધ્યાત્મ સંબંધી વિવિધ[...]

  • 🪔

    અફીણ પાયેલો મોર

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    ‘મને કંઈ સમજાતું નથી. હજુ તો આમને હું ત્રણ જ વખત મળ્યો છું. પણ એમની પાસેથી જેવો ઘરે જાઉં કે મારું મન રાતદિવસ એમની પાસે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ પૂંથી

    ✍🏻 અક્ષયકુમાર સેન

    હવે આવ્યા ભક્ત એક મહેન્દ્ર માસ્ટર, સારે કુળે જન્મ, શાખે ગુપ્ત કહેવાય; ઉંમરે અઠ્ઠાવી’ સાલ પાર કરી જાય. શોભીતી સુંદર આંખો તેજે પ્રકાશિત; ગુલાબી વદને[...]

  • 🪔 કાવ્ય

    તું હવે માત્ર સ્વરનું ભૂત

    ✍🏻 ઉશનસ્‌

    મથુરામાંનો કંસ ગયોને વંશ ગયો વનરાનો; વાંસ વઢાઈ ગયા રે વ્રજના; પણ એ રહે કે છાનો? એ સ્વર થઈ રહ્યો અવશેષે, એનું ભૂત ભમે અવ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણકથામૃતનું સાહિત્યિક મૂલ્ય

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    * એ પછીના સમયનાં તેમજ ઉપર્યુક્ત સમયગાળા વચ્ચેનાં અપ્રકાશિત નોંધ-ટાંચણો ‘શ્રીરામકૃષ્ણદેવેર અત્યંતલીલા’માં સ્વામી પ્રભાનંદજીએ પ્રકાશિત કર્યાં છે. જેનો ગુજરાતી અનુવાદ ટૂંકસમયમાં પ્રકાશિત થશે. - સં[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણકથામૃતનું આચમન

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    સદીઓથી સ્થગિત સ્થિતિમાં રહેલાં ભારતીય ગામડાં પૈકીના એક બંગાળી ગામડામાં ઉછરેલા, કલધ્વનિ કરતાં ઝરણાં જેવું ઊછળતું જીવન જીવનારા, દુનિયાદારીનાં તત્કાલીન જ્ઞાનક્ષેત્રો અને સમાજસુધારા તરફ કટાક્ષભરી[...]

  • 🪔 કથામૃત

    શ્રીરામકૃષ્ણકથામૃતનો જાદુ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાં વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો[...]

  • 🪔

    નામસ્મરણ કેવી રીતે કરવું ?

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    મોટેથી અને તાળીઓ પાડીને ‘હરિ બોલ, હરિ બોલ' એ રીતે ભગવાનના નામોચ્ચારણ કરવાનું શ્રીરામકૃષ્ણે અમને શીખવ્યું હતું. કોઈકે જ્યારે આમ તાલીઓ પાડીને ગાવાનું કારણ પૂછ્યું[...]

  • 🪔 કથામૃત

    મારા જીવનમાં શ્રીરામકૃષ્ણ કથામૃત

    ✍🏻 મોરારજી દેસાઈ

    બંગાળી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ ઓ તાઁર કથામૃત’માંથી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈના ‘આમાર જીવને શ્રીરામકૃષ્ણ કથામૃત’નો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ એક ઉત્તમ શિક્ષક

    ✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ

    શ્રીઠાકુર જન્મથી જ શિક્ષક હતા. તેમનું સમગ્ર જીવન એક લાંબો શિક્ષણપાઠ હતો... તેઓ એક નાનું બાળક પણ સમજી શકે તેવી સાદી સરળ ભાષા વાપરતા એ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    યથાર્થ ઉપદેશ ગ્રંથ

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    ઈ.સ. ૧૮૩૩ કે ’૩૪માં લોર્ડ મેકોલેએ હિન્દુસ્તાનને વિલાયતી શિક્ષણ આપવાનું કંપની સરકાર પાસે નક્કી કરાવ્યું તેના પહેલાં જ આપણે ધર્મભ્રષ્ટ તો થયા જ હતા. ધર્મભ્રષ્ટ[...]

  • 🪔

    શ્રીઠાકુર સાથે માણેલો ભજનોન્માદ

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીઠાકુરના સાંનિધ્યમાં એકાદ કલાકનાં ભજનકીર્તન અમને વિપુલ આનંદથી સભર ભરી દેતું; જાણે કે અમે એક દિવ્યલોક-આનંદધામમાં પહોંચી ગયા હોઈએ એવું અનુભવતા. અત્યારે તો અમે ધ્યાન[...]

  • 🪔

    શ્રીઠાકુરની ઉપદેશશૈલી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    અમને શ્રીઠાકુરને મળવાનું સદ્ભાગ્ય તાજેતરમાં જ પ્રાપ્ત થયું હતું. પણ પ્રથમ દિવસથી જ તેમની અત્યંત આકર્ષક શિક્ષણશૈલીથી આકર્ષાયા હતા. જો કે એ વખતે એની પાછળનું[...]

  • 🪔

    સરળતમ ભાષામાં પરમતત્ત્વ

    ✍🏻 પંડિત શિવનાથ શાસ્ત્રી

    શ્રીરામકૃષ્ણદેવના અન્યતમ ગૃહસ્થભક્ત અને બ્રાહ્મો સમાજના અગ્રણી શ્રી શિવનાથ શાસ્ત્રીના ‘સરળતમ ભાષાય પરમતત્ત્વ’ નામના બંગાળી લેખનો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના[...]

  • 🪔

    પુર્ણબ્રહ્મ અને અવતાર

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    એ દિવસોમાં વિવિધ ધર્મના મહાત્માઓ દક્ષિણેશ્વરના કાલીમંદિરની મુલાકાતે આવતા અને તે પાવનકારી સ્થળે એકાંતમાં રહેતા. શ્રીરામકૃષ્ણના નિવાસ દરમિયાન એ સ્થળ પાવનકારી અને સ્વગીર્ય ભાવાંદોલનથી ગુંજતું[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ અને એમનાં ઉપદેશ-કથનો વિશે

    ✍🏻 શ્રી વિનોબા ભાવે

    ભૂદાન યજ્ઞના ઋષિ શ્રી વિનોબા ભાવેએ શ્રીરામકૃષ્ણના જન્મસ્થાન કામારપુકુરમાં જઈને એમના પોતાના કર્મયજ્ઞના એક પર્વનું પૂર્ણાહુતિદાન કર્યું હતું, ચારુચંદ્ર ભંડારી સંપાદિત ‘ભૂદાન યજ્ઞ’ પત્રિકાના ૨૭[...]

  • 🪔

    શ્રીરામકૃ઼ષ્ણ અને પરમાનંદનું અનન્ય વાતાવરણ

    ✍🏻 સ્વામી વિજ્ઞાનાનંદ

    એક દિવસ હું શ્રીઠાકુરને મળવા બપોરે ગયો હતો.. શ્રીઠાકુર નાના ખાટલા પર બેસીને ભક્તો સાથે વાર્તાલાપ કરતા. શારીરિક દૃષ્ટિએ તેઓ સામાન્ય માણસ જેવા લાગતા, પરંતુ[...]

  • 🪔

    શ્રીઠાકુરનો ઉપદેશ માત્ર શબ્દકૌશલ્ય નથી

    ✍🏻 શ્રીરામચંદ્ર દત્ત

    શ્રીરામકૃષ્ણદેવના અન્યતમ ગૃહસ્થભક્ત શ્રીરામચંદ્ર દત્તે બંગાળીમાં લખેલ ગ્રંથ ‘પરમહંસદેવેર જીવનવૃત્તાંત’માંથી સંકલિત અંશોનો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -[...]

  • 🪔

    શ્રીઠાકુરના શબ્દોનો અદ્‌ભુત બોધ પ્રભાવ

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીઠાકુરના શબ્દો એટલા બધા પ્રભાવકારી અને બોધદાયી હતા કે મને પણ એની નોંધ કરી લેવા પ્રલોભન થઈ જતું. એક દિવસ દક્ષિણેશ્વરમાં એમના ચહેરા તરફ તલ્લીન[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ : વર્તમાન સંસ્કૃતિના ઉદ્ધારક

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    પહેલું વિશ્વયુદ્ધ હજુ હમણાં જ પૂરું થયું હતું, યુદ્ધ વિરોધી તરીકે જેલમાં પુરવામાં આવેલા રોમારોલાંને મુક્ત કરવામાં આવ્યા. તેમણે સમગ્ર યુરોપમાં વિશાળ પાયા પર વિનાશ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં

    ✍🏻 સ્વામી પ્રેમાનંદ

    જો કે શ્રીઠાકુર બહુ સારું લખી-વાંચી જાણતા ન હતા છતાં પણ એમની પાસે ઘણાં પુસ્તકોનું વાચન થયું હતું અને એકવાર સાંભળેલું એમને કાયમને માટે બરાબર[...]

  • 🪔

    કથામૃત અને તેનું ભાષ્ય

    ✍🏻 સ્વામી મુમુક્ષાનંદ

    અદ્વૈત આશ્રમ માયાવતીના અધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટીશ્રી સ્વામી મુમુક્ષાનંદજીના ‘Sri Ramakrishna Kathamrita Centenary Memorial Volume’માં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ‘The Kathamrita and its Commentary’[...]

  • 🪔

    એક શતાબ્દિ પછી અમરગ્રંથ ‘કથામૃત’નું અવલોકન

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    મૂળ બંગાળી ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ને ૧૦૧ વર્ષ થઈ ચૂક્યાં છે. વિશ્વભરમાં આ ગ્રંથ અમર બની ગયો છે. આ વિષય પર રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિ. ઓફ કલ્ચર, કોલકાતાના[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ કથામૃતમાં સમન્વય

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    બંગાળી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ ઓ તાઁર કથામૃત’માં રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના લેખ ‘શ્રીરામકૃષ્ણ કથામૃતે સમન્વય’નો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    નવયુગનું ભાગવત

    ✍🏻 સ્વામી ગહનાનંદ

    મૂળ બંગાળી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ ઓ તાઁર કથામૃત’માં રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજના લેખ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત : નવયુગેર ભાગવત’નો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    કઠોપનિષદ (૧.૩.૧૦.૧૧)માં કહ્યું છે : इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्यश्च परं मनः। मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान्परः ॥ महतः परमव्यक्तमव्यक्तात्पुरुषः परः। पुरुषान्न परं किंचित्सा काष्ठा सा परा[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણ કથામૃતની દિવ્ય રંગભૂમિ દક્ષિણેશ્વર

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    દક્ષિણેશ્વરની દિવ્ય અને પવિત્ર ભૂમિ શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાનું અને તેમની સર્વોત્કૃષ્ટ બાર વરસની આધ્યાત્મિક સાધનાઓનું ક્ષેત્ર તો છે જ. સાથે ને સાથે સાધના દ્વારા એમણે કરેલી[...]

  • 🪔 વિવેકવાણી

    શ્રીરામકૃષ્ણ અને તેમના વિચારો વિશે

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શ્રીરામકૃષ્ણ પોતાને સ્થૂળ અર્થમાં અવતાર તરીકે લેખતા. જો કે હું તે સમજતો ન હતો. હું તેમને કહેતો કે વેદાન્તી અર્થમાં આપ બ્રહ્મ છો, પરંતુ તેમના[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસાર શા માટે?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરેને)- બંધન અને મુક્તિ, એ બંનેની કરનારી મા. તેની માયાથી સંસારી જીવ કામ-કાંચનમાં બંધાય, વળી તેની કૃપા થાય ત્યારે જ મુક્ત થાય. એ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની ‘રોગીનારાયણસેવા’ રાજકોટ કેન્દ્ર દ્વારા ૧૨મી જાન્યુઆરીએ ૭૮૦ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને ૩૫૦ દર્દીઓને ચશ્મા અપાયાં હતાં. આ ઉપરાંત ૧૬મી જાન્યુઆરીથી શરૂ[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે. અબ્દુલ કલામ સાથે સ્વામી જિતાત્માનંદજીની એક મુલાકાત ૫ સપ્ટેમ્બર, ૨૦૦૩ના રોજ સાંજના ૬.૧૫ કલાકે સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે. અબ્દુલ કલામને રાજકોટ હવાઈ મથકે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

    ✍🏻 સંકલન

    વિશ્વધર્મપરિષદ, શિકાગોમાં સ્વામી વિવેકાનંદે કરેલા પ્રતિનિધિત્વ અને સંભાષણનો શતાબ્દિ મહોત્સવ (૧૯૯૩-૯૪) વિશ્વધર્મપરિષદ, શિકાગોમાં સ્વામી વિવેકાનંદે કરેલા પ્રતિનિધિત્વ અને આપેલા સંભાષણનો શતાબ્દિ મહોત્સવની ઉજવણી ૧૯૯૩-૯૪ના વર્ષમાં[...]

  • 🪔 અહેવાલ

    ઇંડોનેશિયામાં વ્યાખ્યાનયાત્રા

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી ઈંડોનેશિયાની ગાંધી મેમોરિયલ ઇન્ટરનેશનલ સ્કૂલના નિમંત્રણથી ઈંડોનેશિયાના વ્યાખ્યાનપ્રવાસે ૯ થી ૨૨ ઓગસ્ટ સુધી ગયા હતા. શ્રીમનસુખભાઈ મહેતાએ તૈયાર કરેલ[...]

  • 🪔 સંસ્મરણ

    ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    શ્રીરામકૃષ્ણદેવની સેવામાં ‘બધાં તો મામાને બાબા કહે છે, શું તમે પણ તેમને બાબા કહી શકશો?’ શ્રીરામકૃષ્ણના ભાણેજ હૃદયે એક દિવસ તેની મામી શારદામણિને પૂછ્યું. ‘હૃદય,[...]

  • 🪔 શિક્ષણ

    ચરિત્રનિર્માણ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જે જીવનઘડતર, મનુષ્યનું નિર્માણ તથા ચારિત્ર્યનું ઘડતર કરવામાં સહાયક બને એવા વિચારોની આપણે આવશ્યકતા છે. જો તમે કેવળ પાંચ જ[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૭

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    છૂપાવેશમાં સાધુ ઉત્તરકાશીના દેવદૂત સમા એ ગરીબ માણસની સેવાએ મને સ્વસ્થ કરી દીધો. જો કે હજુ હું મારી યાત્રાનો આરંભ કરવા માટે પૂરો સશક્ત ન[...]