• 🪔 વ્યક્તિત્વ વિકાસ

    સાચી લગનીની શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    મારા એક મિત્રને હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરીને પોતાની આજીવિકા માટે એક સંસ્થામાં નોકરી કરવી પડી હતી. પરિવારના ભરણપોષણ માટે તેને દરરોજ આઠેક કલાક પરિશ્રમ કરવો[...]

  • 🪔 સંસ્કૃતિ દર્શન

    ઇંડોનેશિયાના બાલીમાં પ્રાચીન હિંદુ સંસ્કૃતિ

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    ૨૦મી ઓગસ્ટ, ૨૦૦૩ની બાલીની પ્રથમ મુલાકાત મારા માટે ઘણી પ્રભાવક હતી. બાલીના હવાઈમથકના પ્રવેશદ્વારે સૌ પ્રવાસીઓનું સ્વાગત કરતી પથ્થર પર કોતરેલી ભીમની ૨૦ ફૂટ ઊંચી[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત શ્રીઠાકુર કહે છે : ‘હું એમની માયા પણ લઉં છું અને એમના અનેક રૂપોને પણ લઉં છું. માયાના પ્રભાવે જે વિવિધતા દેખાય[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણ અને એમનો માતૃભાવ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    શ્રીરામકૃષ્ણ પોતાના જીવનમાં માતૃપૂજાને જે પ્રાધાન્ય આપતા હતા અને તેમણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેવાં પ્રાધાન્ય કે અનુભૂતિભરી સિદ્ધિ વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતાં[...]

  • 🪔 વિવેકવાણી

    વર્ગવિગ્રહ અને વર્ણસમાનતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    પ્રાચીન ભારત પોતાના બે આગેવાન વર્ણો, બ્રાહ્મણો અને ક્ષત્રિયોની મહત્ત્વાકાંક્ષી યોજનાઓનું સૈકાઓ સુધી સમરાંગણ બની રહ્યું હતું. એક બાજુ પ્રજાને પોતાનું કાયદેસરનું ભક્ષ્ય જાહેર કરનાર[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    આદ્યાશક્તિનું ઐશ્વર્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ- વેદાંતવાદી બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ, જગત એ બધો શક્તિનો ખેલ. વિચાર કરવા જાઓ તો એ બધું સ્વપ્નવત્‌, બ્રહ્મ જ ખરી[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    सर्वे वै देवा देवीमुपतस्थुःकासि त्वं महादेवी। साऽब्रवीदहं ब्रह्मस्वरूपिणी। मत्तः प्रकृतिपुरुषात्मकं जगत्। शून्यं चाशून्यं च। अहमानन्दानानन्दौ। अहं विज्ञानाविज्ञानेऽहम्‌। अहं पञ्चभूतान्यपञ्चभूतानि।अहमखिलं जगत्॥ બધા દેવો દેવી પાસે આવ્યા[...]

  • 🪔

    આનંદબ્રહ્મ

    ✍🏻 સંકલન

    બે પાદરીઓ રસ્તે ચાલતાં ચાલતાં વાતો કરતા હતા. એકે કહ્યું : ‘અરે, ગયા રવિવારે મને બહુ જ ખરાબ અનુભવ થયો! ખરેખર એ અનુભવ ક્ષોભજનક હતો.’[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદના ભવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવા યુવાનો કટિબદ્ધ થાય ૯મી ઓગસ્ટ, ૨૦૦૩ના રોજ સાંજના ૫.૦૦ વાગ્યે પોરબંદર જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન પ્રસંગે ગુજરાત રાજ્યના[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

    ✍🏻 સંકલન

    અગત્યનાં પ્રકાશનો (૧૯૭૮-૧૯૮૬) ૧૯૭૮-૧૯૮૬ના સમયગાળા દરમિયાન શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ અને વેદાંત સાહિત્યનાં કેટલાંક ઉલ્લેખનીય પ્રકાશન થયાં હતાં. આ પ્રકાશનોમાં બાળકોના શ્રીરામકૃષ્ણ, બાળકોના વિવેકાનંદ, શ્રીરામકૃષ્ણની સચિત્ર બોધકથાઓ, ભગિની[...]

  • 🪔

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 સંકલન

    પુસ્તક : માતાજીના જીવન પ્રસંગો - ભાગ : ૧ મિર્રા પ્રકાશક : મિર્રા અદિતિ સેન્ટર, મૈસુર પૃષ્ઠ સંખ્યા : ૧૦૬ મૂલ્ય : રૂ. ૩૫/- પ્રાપ્તિ[...]

  • 🪔 સંસ્મરણ

    ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    ત્રીજું પગલું : નોબતખાનામાં વસવાટ શારદામણિ જે આઠ મહિના શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં રહ્યાં એ તેમનો જુદો જ સાધનાકાળ હતો. અને એ સાધનાકાળના અંતે શ્રીરામકૃષ્ણે શારદામણિમાં જગદંબાનો[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અભેદાનંદની વાણી

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી અભેદાનંદજી મહારાજના જન્મતિથિ પ્રસંગે (૨૦, સપ્ટેમ્બર, ભાદ્ર કૃષ્ણ નવમી) શારદા પ્રકાશન, મૈસુર દ્વારા પ્રકાશિત ‘What the Disciples said[...]

  • 🪔 કેળવણી

    વ્યક્તિત્વનો પૂર્ણ વિકાસ

    ✍🏻 સ્વામી કમલાનંદ, સ્વામી સર્વપ્રિયાનંદ, બ્રહ્મચારી મહાન

    શ્રી શંકરાચાર્યે વિવેકચૂડામણિમાં ચોથા શ્લોકમાં કહ્યું છે કે, ‘જે કોઈ મનુષ્ય યોનિમાં જન્મીને પણ અંતરમાં જે આત્મા રહેલો છે, એનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરતો નથી,[...]

  • 🪔 શિક્ષણ

    આપણું હાલનું કર્તવ્ય

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘જ્યારે તમારી પાસે એવા લોકો હશે કે જે પોતાના દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવા તૈયાર હોય, મેરુદંડ સુધી[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૬

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    ફરી ફરીને જતો રસ્તો ત્યાં (ધારારી)થી કેદાર જવા માટે બે રસ્તા છે : એક ભટવારી, બૂઢા કેદાર અને ત્રિયુગી નારાયણ થઈને જાય છે અને બીજો[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    લક્ષ્ય અને સાધન

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘મારા પોતાના જીવનમાં હું જે શ્રેષ્ઠતમ બોધપાઠ ભણ્યો છું એમાંનો એક એ છે: કોઈ પણ કાર્યના સાધ્ય વિશે જેટલા જાગ્રત[...]

  • 🪔

    ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૬

    ✍🏻 સ્વામી બુધાનંદ

    દીઠે સુણ્યે તો આપણા જ જેવા. આપણા લોકો જેવી જ વાતો અને છતાંય બ્રહ્મસ્વરૂપ. એ દેહનાં માંસમજ્જા તો કાશીપુરના સ્મશાનમાં ભસ્મીભૂત થઈ ગયેલાં અને તોયે[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    જ્ઞાની ખેડૂતની વાર્તા આ વાર્તા દ્વારા શ્રીઠાકુરે વેદાંતદર્શનના સંસાર માયામય છે, સ્વપ્નવત્‌ છે એ સિદ્ધાંતની ચર્ચા કરી છે. જે પરમાત્મા છે તે સાક્ષી સ્વરૂપ છે;[...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૬

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ઉપનિષદોમાં માનવના વ્યક્તિત્વનાં વર્ણન માટે આપણને બીજી એક રીત સાંપડે છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રિવિધ શરીરની વાત તો આપણે અગાઉ જોઈ ગયા છીએ.[...]

  • 🪔 વિવેકવાણી

    એક ક્રાંતિકથા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    એ જૂના દિવસોમાં કોઈ પણ પ્રકારની ન્યાય-તપાસ કે એવું કાંઈ કર્યા વિના ‘લેટર ડી કેચેટ - ન્ીાાિી ગી ભચબરીા’ નામનું રાજાની મહોરવાળું એક વોરંટ નીકળતું.[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    પુસ્તકીયું જ્ઞાન નિરર્થક છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શાસ્ત્રોમાંથી તમે કેટલું વાંચી શકો? માત્ર તર્ક કરવાથી તમને શું મળશે? બીજું કંઈ કરતાં પહેલાં ભગવાનને પામવાનો પ્રયત્ન કરો. ગુરુનાં વચનોમાં શ્રદ્ધા રાખો અને કામ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    वाष्पालोका यथैवेह पुरवर्त्मगृहादिकम् । नानारुग्भिर्द्योतयन्ति ह्येककोषात् समागताः ॥ नानाजातिकुलोद्भूता अवतारास्तथा भृशम् । सर्वान् देशान् भासयति ह्यद्वयेशात् समागताः ॥ એક જ આધારથી આવેલ વાષ્પાલોક એટલે કે[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા ૨૨ જુલાઈ ૨૦૦૩ના રોજ આયોજિત યુવસંમેલનનું સન્માનનીય રાજ્યપાલ શ્રી કૈલાશપતિ મિશ્રા, સ્વામી જિતાત્માનંદજી અને ગુજરાતધારાસભાના અધ્યક્ષશ્રી દીપ પ્રગટાવીને ઉદ્‌ઘાટન કરે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના વરદ હસ્તે ૧૬ ઓગસ્ટ, ૧૯૭૧ના રોજ શ્રીરામકૃષ્ણદેવના નવા મંદિરનો શિલાન્યાસવિધિ સંપન્ન થયો હતો. એ સમયે ઉદારદિલના[...]

  • 🪔 અહેવાલ

    વિશ્વસંસ્કૃતિઓ માટે નવા અભિગમની શોધ

    ✍🏻 સંકલન

    ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે પરિચર્ચા કરવા માટે યુનેસ્કો અને ભારત સરકાર દ્વારા ૯-૧૦મી જુલાઈ, ૨૦૦૩ ના રોજ દિલ્હીના વિજ્ઞાનભવનમાં આંતરરાષ્ટ્રિય સંસ્કૃતિના વિચારકો, આધ્યાત્મિક સંસ્કૃતિના ઉદ્‌ગાતાઓ[...]

  • 🪔 સંસ્મરણ

    ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    શ્રીમાનું દ્વિતીય ક્રાંતિકારી પગલું ‘ઓ હૃદુ, જો તો ખરો, આ અશુભ ઘડી તો નથીને? તેઓ તો અહીં પહેલી જ વાર આવે છે?’ શારદામણિ અને તેમના[...]

  • 🪔 પ્રાસંગિક

    નિર્ભયતા અને સામર્થ્ય

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ, હૈદરાબાદ દ્વારા પ્રસિદ્ધ ‘Human Excellence’ એ પુસ્તકમાંથી જીવનમાં ઉદાત્ત મૂલ્યો કેળવવા Strength and Fearlessnessનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી નિરંજનાનંદ પ્રત્યે શ્રીઠાકુરનો ભાવ

    ✍🏻 સંકલન

    નિરંજનને નામે જાણીતા નિત્યનિરંજન ઘોષનો જન્મ રાજાર હાટ - વિષ્ણુપુર (પશ્ચિમ બંગાળ)માં થયો હતો. પરંતુ તેઓ કોલકાતામાં કાકાને ત્યાં રહેતા. તેમનો બાંધો સૌષ્ઠવપૂર્ણ હતો અને[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગિની નિવેદિતા અને એમનું ભારત

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    સ્વાતંત્ર્યદિન પર્વ નિમિત્તે સ્વામી પ્રભાનંદના અંગ્રેજી પુસ્તક ‘Nivedita of India’ ના અંશોનું શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. નિવેદિતાએ સ્વામી વિવેકાનંદની[...]

  • 🪔 શિક્ષણ

    આપણું ઉત્તરદાયિત્વ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છે : ‘એમને (સામાન્ય જનસમૂહને) ક્યાંયથી પ્રકાશ મળતો નથી, શિક્ષણ પણ મળતું નથી. એમના સુધી પ્રકાશ કોણ પહોંચાડશે - એમના ઘર સુધી[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૫

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    ગંગોત્રીમાં સમાધિ (આત્મવિસ્મૃતિ) હું ભટવારીથી નીકળીને લગભગ ચાર દિવસે ગંગોત્રી પહોંચ્યો. ગંગોત્રી જવાના રસ્તામાં છેલ્લું ગામ ધારાસુ આવે છે. આ ગામ ગંગોત્રીથી લગભગ પચ્ચીસ માઈલ[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    જીવનમાં પૂર્ણતા

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    પ્રખ્યાત અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સ કહે છે : ‘આપણે જે બની શકીએ છીએ, પોતાની આ અપેક્ષાની તુલનામાં આપણું કાર્યસ્તર ઘણું પાછળ રહી જાય છે. સાચી[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ત્રણ દયાનંદ અને કેશવનો અભિમત પહેલાં શ્રીકેશવચંદ્ર સેનનો ઉલ્લેખ કરતાં શ્રીઠાકુરે કહ્યું હતું: ‘એની પૂંછડી ખરી ગઈ છે’, અર્થાત્‌ અવિદ્યા દૂર થઈ છે અને જ્ઞાનપ્રાપ્તિ[...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૫

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આપણે આપણા આગલા સંપાદકીયમાં માનવના વ્યક્તિત્વનાં સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બે પાસાંની વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. ઉપનિષદોમાં જણાવ્યા પ્રમાણે, માનવવ્યક્તિત્વનું એક ત્રીજું[...]

  • 🪔 વિવેકવાણી

    મૂડીવાદમાં પરિવર્તન આવશે જ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જે રાજકીય પદ્ધતિઓને માટે આપણે ભારતમાં પ્રયાસ કરી રહ્યા છીએ, તે યુરોપમાં જમાનાથી પ્રચલિત બની છે, સૈકાઓ સુધી તેનો પ્રયોગ થઈ ચૂક્યો છે અને આખરે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વરનો પ્રેમ અને ષડ્‌રિપુનાં મોઢાં ફેરવવાં

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઘણા બ્રાહ્મ-ભક્તો નીચેના મોટા આંગણામાં અથવા ઓસરીમાં ફરી રહ્યા છે. શ્રીયુત જાનકી ઘોષાલ વગેરે કોઈ કોઈ ઠાકુર શ્રીરામકૃષ્ણની પાસે ઉપાસનાના ઓરડામાં આવીને બેઠા છે, તેમના[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    सहस्रवत्सरव्यापि-तम:पूर्णगृहोदरम्‌। सर्वत्र द्युतिमद्‌भाति दीपयोगाद्यथाञ्जसा।। मनोमलं किल्बिषाख्यं सहस्रजन्मसञ्चितम्‌। श्रीहरे: करूणालेशात्‌ तथा तूर्ण पलायते।। હજારો વર્ષના અંધકારથી આવૃત્ત ઓરડાની અંદર જેવી રીતે દીવો પ્રગટાવવાથી ક્ષણમાત્રમાં એ આખો[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ગુજરાતના સન્માનનીય રાજ્યપાલશ્રી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે સન્માનનીય રાજ્યપાલશ્રી કૈલાસપતિ મિશ્રા ૩, જૂનના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પર્ધાર્યા હતા. સવારમાં ૧૦.૩૦ વાગે શ્રીરામકૃષ્ણદેવના જીવનસંદેશને[...]

  • 🪔 બાળવાર્તા

    પ્રહ્લાદ - ૨

    ✍🏻 સંકલન

    (ગતાંકથી આગળ) આ બધું જોઈજાણીને હિરણ્યકશિપુ ખૂબ ચિંતા કરવા લાગ્યો. સ્તબ્ધ બનેલ શુક્રાચાર્યે અને બીજાએ હિરણ્યકશિપુને આટલી ચિંતા ન કરવાનું કહ્યું . તેનો પુત્ર હજી[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

    ✍🏻 સંકલન

    નવા દવાખાનાનું મકાન (૧૯૬૦) ૧૯૩૭ના ફેબ્રુઆરીમાં આશ્રમનું દવાખાનું શરૂ થયું હતું. ૨૮મી સપ્ટે. ૧૯૬૦ ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિશ્રી ડો. રાજેન્દ્રપ્રસાદના વરદ હસ્તે નવા દવાખાનાનાં[...]

  • 🪔 પ્રાસંગિક

    ગુરુ અને મંત્રદીક્ષા

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વિરજાનંદજી મહારાજના ગ્રંથ ‘પરમપદને પંથે’ માંથી ગુરુપૂર્ણિમાના પાવનપર્વ નિમિત્તે કેટલાંક ઉદ્ધરણો અહીં ભાવિકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. - સં.[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી રામકૃષ્ણાનંદજીનાં સંસ્મરણો

    ✍🏻 ભગિની દેવમાતા

    યુ.એસ.એ.ના લા ક્રિસેન્ટામાં આનંદ આશ્રમ- વેદાંત સેન્ટર સાથે સંલગ્ન અને બ્રહ્મલીન સ્વામી પરમાનંદ દ્વારા ચલાવાતા આ કેન્દ્રમાં મૂળ અમેરિકાવાસી ભગિની દેવમાતા એક સાધ્વી હતાં. “Swami[...]

  • 🪔 શિક્ષણ

    આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ - ૩

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    ગ્રામ્ય વિસ્તારોની ચારે બાજુએ એક લક્ષ્મણરેખા દોરીને વસ્તુઓના આવાગમનને રોકી શકે એવું હવે કોણ છે? ગ્રામીણ સંરચનાના મૂળ કેન્દ્રવર્તી સિદ્ધાંત ભૂલી જવાને કારણે અત્યારે આપણી[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૪

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (ગતાંકથી આગળ) જમદગ્નિમુકામથી ઉત્તરકાશી પહોંચવામાં બે દિવસ લાગે છે. આ રસ્તે ઘણાં રીંછ જોવા મળે છે. અહીંના પહાડી પ્રદેશમાં રહેતા લોકો પણ આ રસ્તેથી એકલા[...]

  • 🪔 શાસ્ત્ર

    કેન ઉપનિષદ - ૧

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    ભૂમિકા આ ઉપનિષદનું નામ ‘કેન ઉપનિષદ’ એટલા માટે રાખવામાં આવ્યું છે કે ‘કેન’ એવા શબ્દથી એની શરૂઆત થાય છે. (‘કેન’ શબ્દનો અર્થ છે : કોના[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    પ્રકાશ લાવો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘દુર્બળતાના નિવારણનો ઉપચાર સદૈવ એનું ચિંતન કરવામાં નથી. પરંતુ, પોતાની ભીતર નિહિત બળનું સ્મરણ કરવામાં છે. મનુષ્યને પાપી ન કહીને વેદાંત[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) તંત્રનો દિવ્ય, વીર અને પશુભાવ એટલા માટે તંત્રશાસ્ત્રમાં સાધકોના ભાવોને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યો છે; દિવ્યભાવ, વીરભાવ અને પશુભાવ. જેમના અંત:કરણમાં વિષયાસક્તિ પ્રબળ[...]

  • 🪔

    ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૫

    ✍🏻 સ્વામી બુધાનંદ

    (ગતાંકથી આગળ) શિકાગોની ધર્મસભામાં વિવેકાનંદનો આવિર્ભાવ થયેલો હિન્દુધર્મના પ્રતિનિધિ રૂપે. સભા પૂરી થયે બધા સભ્યો પોતપોતાના દેશે પાછા ફર્યા અને આજે એ બધા લગભગ ભુલાઈ[...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    પશ્ચિમના દૃષ્ટિબિંદુની વિરુદ્ધમાં બેસે તેવા ઉપનિષદોમાંના ચેતનાની સંકલ્પના વિશે આપણે ગયા સંપાદકીયમાં વિગતવાર ચર્ચા કરી હતી. પશ્ચિમની ચેતનાની સંકલ્પનાને આપણે બહુ બહુ તો ઉપનિષદોના ‘પ્રાણ’[...]