• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં કચ્છના ધાણેટી તથા રતનપર ગામના વિદ્યાર્થીઓ માટે ૫ નવેમ્બર થી એક સપ્તાહની શીતકાલિન સંસ્કારશિબિર યોજાઈ હતી.  શિબિરના પ્રારંભે આશ્રમના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ[...]

  • 🪔

    લોકમાતા નિવેદિતા

    ✍🏻 રવીન્દ્રનાથ ટાગોર

    ભગિની નિવેદિતાના દેહાવસાન પછી ૧૩ ઓક્ટોબર, ૧૯૧૩ના રોજ એમને અંજલિ આપતાં શ્રી રવીન્દ્રનાથ ટાગોરે લખેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાવાનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔

    વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે જૈવિક-નીતિશાસ્ત્ર - ૧

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    ૨૩મી ઓગસ્ટ, ૨૦૦૪ને દિવસે પેરિસમાંના યુનેસ્કોના મુખ્ય મથકે, જૈવિક-નીતિશાસ્ત્ર પરની આંતરરાષ્ટ્રીય સમિતિમાં અપાયેલ  ‘Bioethics for Science and Technology - A Hindu perspective’ પ્રવચનનો શ્રી દુષ્યંતભાઈ[...]

  • 🪔

    દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો - ૨

    ✍🏻 સ્વામી હર્ષાનન્દ

    લક્ષ્મીનાં સ્વરૂપો અષ્ટમહાલક્ષ્મી તરીકે જાણીતાં લક્ષ્મીનાં આઠ સ્વરૂપો મૂર્તિશાસ્ત્રના ગ્રંથોમાં મળી આવે છે. આમાંની ગજલક્ષ્મી સૌથી વધુ લોકપ્રિય છે. દરવાજાની ફ્રેમ ઉપરના મથાળે મૂકવામાં આવતા[...]

  • 🪔

    સપ્તસાધિકા - ૨

    ✍🏻 સ્વામી તેજસાનંદ

    ગોલાપમા હવે આપણે સપ્તસાધિકામાલાનું એક વધુ અમૂલ્ય રત્ન જોઈએ. એમનું નામ છે ગોલાપસુંદરી દેવી. ઉત્તર કોલકાતાના એક બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયો હતો. એમનું વિવાહિત[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને તેમનાં અનન્ય માતા - ૨

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    શ્રીમા શારદાદેવી શાણપણ અને શક્તિનો એક અસીમ ખજાનો હતાં. એમાંથી સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુદેવના જીવનકાર્યની પૂર્તિ માટે અવારનવાર પ્રેરણા મેળવતા. પોતાની મહાસમાધિ પહેલાં શ્રીરામકૃષ્ણદેવે પોતાની[...]

  • 🪔

    મહિમામંડિત માધુર્યગર્ભા શ્રીમા - ૨

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘મમતામયી માઁ શારદા’માં પ્રસિદ્ધ થયેલ આ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદનો બાકીનો અંશ અહીં[...]

  • 🪔

    અર્વાચીન યુગમાં મહિલાઓ - ૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક “Women in Modern Age” ના પ્રારંભના પ્રકરણનો શ્રીદુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ૧૯૧૦માં જ્યારે શ્રીમા કોલકાતા આવ્યાં ત્યારે તેમની તબિયત બરાબર ન રહી. બલરામ બોઝનાં પત્ની કૃષ્ણભાવિનીએ તેમને ઓરિસ્સામાં કોઠારમાં હવાફેર કરવા ઘણી વિનંતી કરી. કોઠારમાં તેમની[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતનું પુનરુત્થાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ‘સ્વામીજી! હિંદુ ધર્મનો પ્રચાર પશ્ચિમના દેશોમાં કરવાનું આપશ્રીને ક્યાંથી સૂઝયું?’ ‘મારે તો અનુભવ લેવો હતો. મારા ખ્યાલ મુજબ આપણા રાષ્ટ્રીય અધ:પતનનું મુખ્ય કારણ આપણે બીજી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    કેટલાંક દિવ્યરૂપો અને ઈશ્વરની સર્વવ્યાપકતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * ઈશ્વર વિવિધ રૂપે દેખાય છે — કોઈક વાર મનુષ્યરૂપે તો કોઈ વાર ચિન્મયરૂપે. પણ દિવ્ય રૂપોમાં શ્રદ્ધા જોઈએ. * સચ્ચિદાનંદરૂપ કેવું છે એ કોઈ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    त्वमस्यावपनी जनानामदितिः कामदुघा पप्रथाना । यत् त ऊनं तत् त आ पूरयाति प्रजापतिः प्रथमजा ऋतस्य ॥ હે માતૃભૂમિ! તમે અમારા સૌનાં સુખ દેનારાં છો, ઇચ્છિત[...]

  • 🪔

    સપ્તસાધિકા - ૧

    ✍🏻 સ્વામી તેજસાનંદ

    રામકૃષ્ણ મિશન - વિદ્યામંદિર, બેલૂરના અધ્યક્ષ સ્વામી તેજસાનંદજીના ‘ઉદ્‌બોધન’ના વિશેષાંક -શ્રીશ્રીમા શતવર્ષ જયંતી સંખ્યા બંગાબ્દ વૈશાખ, ૧૩૬૧, ઈ.સ. ૧૯૫૩માં મૂળ બંગાળીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ભારતના મહાન પનોતાપુત્ર સ્વામી વિવેકાનંદને રાષ્ટ્રની અંજલિ સ્વામી વિવેકાનંદના પૈતૃક નિવાસસ્થાને રામકૃષ્ણ મિશન દ્વારા નવનિર્મિત સ્મૃતિભવનનું મંગલ ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના[...]

  • 🪔

    શ્રીમાનું જીવનશિક્ષણ

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    મધ્યરાત્રિના શાંત નિરવ સમયે વાતાવરણને ભેદતો ‘ઓ કરુણામયી, ખોલો કુટિરદ્વાર! ઓ મા, શિશુને બહાર મૂકીને તું સૂતી છે, અંત:પુરે? દયામયી, આ તારો કેવો વ્યવહાર!’ કરુણ[...]

  • 🪔

    હાસ્યરસિકા શ્રીમા શારદાદેવી

    ✍🏻 નિત્યરંજન ચેટર્જી

    નિત્યરંજન ચેટર્જીના મૂળ બંગાળી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. મા! મા! મા! એ જાણે કે પતિતપાવની, કલુષનાશિની[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ પરમહંસ દ્વારા જગદંબાની પ્રાર્થના

    ✍🏻 સંકલન

    (છંદ : વસંતતિલકા) જગદંબ! હે વિનવણી સુણજો તમે આ, હું તો સમર્પિત સદા તુજને જ મૈયા! આધાર છે તુજ કૃપા-નજરો તણો મા! તારાં સદા સતત[...]

  • 🪔

    ત્યાગસ્વરૂપિણી શ્રીમા શારદાદેવી

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    શ્રીરામકૃષ્ણદેવની અને એમનાં સહધર્મચારિણી શ્રીમા શારદાદેવીની બધી બાબતો વિચિત્ર હતી. બંને લગ્ન કરીને પતિપત્ની બન્યાં હતાં પણ બંને સાંસારિક ભોગવાસનાથી આજીવન પર રહેલાં હતાં. ઠાકુરે[...]

  • 🪔

    શ્રી મા અને તેમની પ્રિય સુપુત્રી

    ✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ

    રામકૃષ્ણ મિશન - આશ્રમ, પટણા દ્વારા રામકૃષ્ણ મિશન - શતાબ્દિવર્ષના ઉપલક્ષ્યમાં પ્રકાશિત સ્મરણિકામાં મૂળ અંગ્રેજીમાં સ્વામી પૂર્ણાત્માનંદજીએ લખેલ લેખનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ[...]

  • 🪔

    શ્રીમાનાં અપૂર્વ સંસ્મરણો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    રામકૃષ્ણ મિશન, મોરિશિયસમાં ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ હિન્દીપ્રવચનનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. તમે સૌ ભક્તો અનેક વર્ષોથી નિયમિત આશ્રમ આવો છો પૂ.[...]

  • 🪔

    દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો - ૧

    ✍🏻 સ્વામી હર્ષાનન્દ

    આપણે જે વિશ્વને જોઈએ છીએ અને અનુભવીએ છીએ તે બદ્ધ અને મુક્ત  શક્તિઓનું પોટલું છે. આધુનિક વિજ્ઞાનની આ શોધ છે. તેણે પ્રસંગવશાત્‌ પદાર્થ અને શક્તિ[...]

  • 🪔

    પરમનું માતૃરૂપ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘શ્રીશ્રીમા’ના આદરણીય નામથી સુવિખ્યાત થયેલાં એવાં શ્રીરામકૃષ્ણદેવનાં લીલા સહચારિણી પૂજ્ય શારદામણિદેવીના સાચા સ્વરૂપની ઓળખાણ આપી જતું એક સ્વત: પ્રમાણભૂત વિધાન તો શ્રીરામકૃષ્ણદેવે પોતે જ સ્વમુખથી[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    લોકોનું દોષારોપણ: ‘શ્રીમા છોકરાઓને છીનવે છે’ પગલી મામી અને બીજા લોકોના મોંએ આ છોકરાઓને છીનવી લેવાની વાત સાંભળવા મળતી. જિબટાના રાયલોકો ધનવાન તાલુકદાર છે. એમાંથી[...]

  • 🪔

    વિવિધ રૂપે શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    સ્વામી પૂર્ણાત્માનંદજી દ્વારા સંકલિત મૂળ બંગાળી ગ્રંથ ‘શ્રી શ્રીમાયેર પદપ્રાંતે’, ભાગ-૩ માંથી સ્વામી જિતાત્માનંદજીએ અંગ્રેજીમાં સંકલન કરીને લખેલા લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને તેમનાં અનન્ય માતા - ૧

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    Vivekananda The Great Spiritual Teacher નામના પુસ્તકમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના અધ્યક્ષ સ્વામી પ્રભાનંદજીના પ્રસિદ્ધ થયેલ Vivekananda and His ‘Only Mother’ નામના અંગ્રેજી લેખનો શ્રી[...]

  • 🪔

    મહિમામંડિત માધુર્યગર્ભા શ્રીમા - ૧

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘મમતામયી માઁ શારદા’માં પ્રસિદ્ધ થયેલ આ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔

    અર્વાચીન યુગમાં મહિલાઓ - ૧

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક “Women in Modern Age”ના પ્રારંભના પ્રકરણનો શ્રીદુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ભાવધારામાં શ્રીમા શારદાદેવીનું પ્રદાન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ૧૯૮૬ના શ્રીરામકૃષ્ણ સંઘના શતાબ્દિ મહોત્સવ વર્ષમાં ૨૩મી ડિસેમ્બર શ્રીમા શારદાદેવીના જન્મતિથિના ઉત્સવનિમિત્તે શ્રીરામકૃષ્ણ યોગોદ્યાન, કાકુડગાચ્છી (કોલકાતા)માં યોજાયેલ સાર્વજનિક સભામાં અધ્યક્ષ સ્થાનેથી બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    તીર્થયાત્રાનું મહત્ત્વ ભારતમાં સવિશેષ જોવા મળે છે. ઘણા ઋષિઓએ - મહાપુરુષોએ વિવિધ તીર્થસ્થળોએ જઈને એમની પવિત્ર ચરણધૂલિથી જે તે તીર્થસ્થાનને વધુ ને વધુ પવિત્ર બનાવ્યાં[...]

  • 🪔 વિવેકવાણી

    શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    તમે-તમારામાંનો કોઈ પણ - હજુ માતાજીના (શ્રીમા શારદામણિદેવીના) જીવનનું અદ્‌ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શ્રીરામકૃષ્ણની મા જગદંબાને પ્રાર્થના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * ‘હું જગદંબાને આ રીતે પ્રાર્થના કરતો: ‘હે કૃપામૂર્તિ મા! તારે મને દર્શન દેવાં જ જોઈએ.’ અને કેટલીક વાર કહેતો, ‘હે દીનાનાથ! હે દીન બંધુ![...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    ध्यायेच्चित्तसरोजस्थां सुखासीनां कृपामयीम्। प्रसन्नवदनां देवीं द्विभुजां स्थिरलोचनाम् ||१|| સુખાસને વિરાજેલાં, કૃપામયી, પ્રસન્નવદના, બે બાહુવાળા અને સ્થિરતૃપ્ત નયનવાળાં, હૃદયરૂપી કમળમાં વસનારાં શ્રીશારદાદેવીનું અમે ધ્યાન કરીએ છીએ.[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ધાણેટીમાં સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરના નવનિર્મિત પ્રાર્થના-મંદિરનું મંગળ ઉદ્‌ઘાટન શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા નવનિર્મિત ઉપર્યુક્ત પ્રાર્થના-મંદિરનું મંગળ ઉદ્‌ઘાટન ૨૦ સપ્ટેમ્બર, સવારે ૧૦.૦૦ વાગ્યે સ્વામી જિતાત્માનંદજીના વરદ[...]

  • 🪔 સંસ્થાપરિચય

    વિવેકાનંદ વેદવિદ્યાલય

    ✍🏻 સંકલન

    ભારતીય સંસ્કૃતિની ગૌરવ-ગરિમામાં વેદિક વારસો અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શાશ્વત સત્યો, માનવના મૂળભૂત સ્વરૂપ, અંતિમ ધ્યેયરૂપ ઈશ્વરાનુભૂતિનું સ્વરૂપ, શાશ્વત મુક્તિ અને શાંતિની શોધના આપણા[...]

  • 🪔

    ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    શ્રીઠાકુરનું લીલાસંવરણ ‘ઠાકુર, મારે વૃંદાવન જવું છે, ત્યાં તપશ્ચર્યા કરીશ. હું વૃંદાવનચંદ્રને પામું એવા આશીર્વાદ આપો.’ કાશીપુરમાં શ્રીરામકૃષ્ણદેવ ઋગ્ણ શૈયામાં હતા ત્યારે તેમના સ્ત્રીભક્ત યોગિનમાએ[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    આત્મવિશ્લેષણ - પ્રયાસ - સ્વેચ્છા

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    અનુભવી લોકો વ્યક્તિત્વ વિકાસ માટે આત્મવિશ્લેષણ અને ભૂતકાળનું સિંહાવલોકન કરવા પર ભાર દે છે. સ્વયં આપણને જ આપણા પોતાના ભવિષ્યના નિર્માતા ગણે છે. વનમાં ફરતો[...]

  • 🪔 શિક્ષણ

    નારી શિક્ષણ - ૨

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ગતાંકથી આગળ) આપણા દેશની શિક્ષિત મહિલાઓમાં કેટલીક એવી પણ છે કે જે એમ માને છે કે એક વ્યક્તિ માટેનું ભોજન બીજા માટે વિષ જેવું બની[...]

  • 🪔 અધ્યાત્મ

    વિવેક, વૈરાગ્ય અને ષટ્‌સંપત્તિ અને મુમુક્ષુત્વ - ૧

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    આપણે બ્રહ્મ સત્‌-ચિત્ત-આનંદ એવં પરમાનંદ સ્વરૂપ છીએ, એટલે બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, ‘ચૈતન્ય સત્તા’ પ્રત્યે સચેત રહેવું જોઈએ. આપણે અંતર્નિહિત પ્રકૃતિ પ્રત્યે[...]

  • 🪔 પ્રવાસ

    યુરોપ અને યુનેસ્કોની યાત્રાના મારા અનુભવો

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    વિશ્વભરમાં કલા, સંસ્કૃતિ, સાહિત્ય અને સૌંદર્ય માટે જાણીતા પેરિસ શહેરમાં વિશ્વની અજાયબી સમો એફિલ ટાવર, લુવરે મ્યુઝિયમ, નિર્મળ અને શીતળ જળ વહાવતી સીન અને કોન્કોર્ડ[...]

  • 🪔

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૭

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) બાળપણથી જ આપણે સ્ત્રીપુરુષોમાં જાગરૂકતાના સ્વસ્થ પ્રભાવને ઓળખી શકીએ છીએ. ૧૩ વર્ષમાં શરીર વિકસિત થઈ જાય છે પરંતુ મનના વિકાસમાં સારો એવો સમય[...]

  • 🪔 પ્રાસંગિક

    આનંદમયી માનું આગમન

    ✍🏻 સ્વામી ત્રિગુણાતીતાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્ય સ્વામી ત્રિગુણાતીતાનંદજીએ ‘ઉદ્‌બોધન’ માસિક પત્રિકામાં - પ્રથમ વર્ષ ૧૮મી સંખ્યા - મૂળ બંગાળીમાં ‘આનંદમયીર આગમન’ લખેલ લેખનો સ્વામી સર્વસ્થાનંદ, બ્ર. અમરચૈતન્ય અને[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ‘તું આવ્યો છે? હું પણ આવ્યો છું.’ વાત કરતાં કરતાં અચાનક શ્રીરામકૃષ્ણમાં ભાવ પરિવર્તન આવી ગયું. કોણ જાણે કયા ભાવમાં અવાક્‌ બની ગયા. થોડીવાર પછી[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી કામારપુકુરમાં શ્રીમાએ કેવું તપોમય અને કષ્ટમય જીવન ગાળ્યું હતું, એ વિશે આપણે આ પહેલાંના લેખમાં જોઈ ગયા છીએ. જ્યાં પોતે[...]

  • 🪔 વિવેકવાણી

    દિવ્યમાતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની ‘માતા’ તરીકે, સ્નેહમૂર્તિ તરીકે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ભાવ-અવસ્થામાં દેવી-દર્શન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    વિજયાદશમી. ૧૮મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૫. ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરના મકાનમાં છે. શરીર અસ્વસ્થ. કલકત્તામાં સારવાર કરાવવા સારુ આવ્યા છે. ભક્તો હંમેશાં સાથે રહે છે અને ઠાકુરની[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    ॐ सर्वे वै देवा देवीमुपतस्थु: कासि त्वं महादेवीति ॥१॥ साब्रवीत् - अहं ब्रह्मस्वरुपिणी । मत्त: प्रकृतिपुरुषात्मकं जगत् । शून्यं चाशून्यं च ॥२॥ अहमानन्दानान्दौ । अहं[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રાજકોટ જિલ્લાના આચાર્યો માટે મૂલ્યશિક્ષણ શિબિર વિદ્યાર્થીઓમાં દૈવત્વનું પ્રાગટ્ય એ જ મૂલ્યશિક્ષણ, દરેક શાળાઓમાં પ્રતિદિન વિદ્યાર્થીઓ એક મિનિટનું ધ્યાન અને બે મિનિટ પ્રાર્થના તથા સકારાત્મક[...]

  • 🪔 અધ્યાત્મ

    આધ્યાત્મિક જીવનનાં સહાયક પરિબળો - ૧

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે એક પ્રસંગે મનુષ્યના આધ્યાત્મિક પ્રયાસમાં કલ્પનાની ભૂમિકા વિશે જે શબ્દો ઉચ્ચાર્યા હતા એ હું આપની સમક્ષ રજૂ કરું છું : ‘તમે[...]

  • 🪔

    મારી યુરોપયાત્રા - ૩

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી ચાલુ) સ્વામી વિવેકાનંદજીએ બર્કશાયરમાં જે ‘મીડ્‌સ હાઉસ’માં નિવાસ કર્યો હતો તેની મુલાકાત લઈ ‘બોર્ન એન્ડ’ના વેદાંત સેન્ટરમાં રાત્રે ૮ વાગ્યે અમે પાછા ફર્યા ત્યારે[...]

  • 🪔

    પારસને સ્પર્શે

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    ‘ઈહ લોહા પૂજામેં રાખત, ઈક કર બાધિ પરો; પારસ ગુણ અવગુણ નહિ ચિતવત કંચન કરત ખરો’ ભક્ત કવિ સુરદાસની આ પંક્તિઓ જાણીતી છે. આપણામાંથી અનેકે[...]