• 🪔 દીપોત્સવી

    વંદુ એ નવયૌવન

    ✍🏻 રમેશભાઇ સંઘવી

    યૌવન એટલે થનગનાટ અને તાજગી, ઊર્જા અને ઉત્સાહ, સાહસ અને પરાક્રમ, ખોજ અને મોજ. યુવાનમાં હોય તત્પરતા અને તેજસ્વિતા, ત્યાગ અને તપસ્વિતા, ક્રિયાશીલતા અને સર્જનશીલતા.[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ અને કર્મયોગ

    ✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની

    ડૉ.ભદ્રાયુ વછરાજાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્ટાફ એકેડમીક કોલેજના નિયામક છે. (નિ :સ્વાર્થવૃતિ અને શુભ કાર્ય દ્વારા સ્વાધીનતા મેળવવા માટેની, ધર્મ + નીતિની પદ્ધતિ = કર્મયોગ) કર્મયોગ[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામીવિવેકાનંદઃ દરિદ્રનારાયણના દેવદૂત

    ✍🏻 શ્રી ગુલાબભાઈ જાની

    શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા શ્રી ગુલાબભાઇ જાની જાણીતા કેળવણીકાર છે. આજના યુગને આપણે વિજ્ઞાનનો યુગ કહીએ છીએ. અનેકવિધ વૈજ્ઞાનિક સંશોધનોએ દુનિયાને ભૌતિક રીતે પલટાવી નાખી છે.[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદઃ પ્રતિભા, પ્રભાવ અને પ્રદાન

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    કેટલીક વિભૂતિઓને આપણે અમુક ખાસ ઉપનામ-વિશેષણ આપીને ઓળખીએ છીએ. દા.ત. લોકમાન્ય, દેશબંધુ, નેતાજી, રાષ્ટ્રપતિ, સરદાર, ગુરુદેવ, વગેરે - પણ સ્વામી વિવેકાનંદને એવી કઈ ઉપાધિથી નવાજીશું[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદનું વ્યવહારુ વેદાંત

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    શ્રી હરેશ ધોળકિયા ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. આ વર્ષે સ્વામી વિવેકાનંદજીની ૧પ૦મી જન્મ જયંતી ઉજવાઇ રહી છે. આ સંદર્ભમાં શાળા-કોલેજોમાં સ્વામીજીના વિચારો બાબતે જયારે[...]

  • 🪔 દીપોત્સવી

    પ્રજ્ઞાવંત ભારતીય કવિનો મનનીય કાવ્ય સંદેશ

    ✍🏻 ડૉ. ભાનુપ્રસાદ પંડયા

    ડૉ.ભાનુપ્રસાદપંડ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના પ્રાધ્યાપક હતા. એમને એમના ઉત્તમ કાવ્ય સર્જન માટે કુમાર ચંદ્રક, કવિ દલપતરામ એવોર્ડ, નરસિંહ મહેતા એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય એકેડમીનાં[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ એક બહુમુખી વ્યક્તિત્વ

    ✍🏻 ડૉ. રમેશચંદ્ર મજૂમદાર

    ભારતના અને વિશ્વના જાણીતા ઇતિહાસકાર ડૉ.આર.સી.મજૂમદારનો અંગ્રેજી ભાષામાં લખાયેલ અને ૧૯૪૩ સપ્ટેમ્બરમાં ‘પ્રબુદ્ધ ભારત’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીમનસુખભાઇ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામીજીની મહત્તા

    ✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    ૨૦જાન્યુઆરી, ૧૯૬૩ના રોજ કોલકાતાના દેશપ્રિય પાર્કમાં સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દિ સમારોહની એક સાર્વજનિક સભામાં સભાનું ઉદ્‌ઘાટન કરીને ભારતના તત્કાલીન સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને આપેલા વક્તવ્યના[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદનું અમેરિકા જવાનું પ્રયોજન

    ✍🏻 ઉ. થાન્ટ

    સ્વામીવિવેકાનંદની જન્મશતાબ્દીના ઉપલક્ષ્યમાં ન્યૂયોર્કના ‘રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર’ની નિશ્રામાં ૨૮ માર્ચ, ૧૯૬૩ના રોજ યોજાયેલ એક પ્રીતિભોજ સમારંભમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના તત્કાલીન મહાસચિવ શ્રી ઉ. થાન્ટે આપેલ વક્તવ્યના[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદના વ્યંગ વિનોદ

    ✍🏻 બ્ર.અમિતાભ

    ‘સ્વામીવિવેકાનંદ ઔર ઉનકા અવદાન’માં હિંદીમાં પ્રસિદ્ધ થયેલ આ લેખનો શ્રી મનસુખભાઇ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.-સં. શ્રીરામકૃષ્ણે મા કાલીને પ્રાર્થના કરી હતી, ‘મા![...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ અને ભારતીય નારીનો આદર્શ

    ✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા

    (શ્રીશારદા મઠના વરિષ્ઠ સંન્યાસિનીનો આ લેખ રામકૃષ્ણ મિશન ઇન્સ્ટ્યિૂટ ઓફ કલ્ચર કોલકાતાના ‘બુલેટીન’ ના માર્ચમાં પ્રસિદ્ધ થયો હતો. એનો શ્રી મનસુખભાઇ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]

  • 🪔 દીપોત્સવી

    આપણા પ્રેરણા પુરુષ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    સ્વામી આત્મદીપાનંદ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરીયલ, પોરબંદરના સચિવ છે. આજ ૧૫૦ વર્ષનાં વાણાં વહી ગયાં, સ્વામી વિવેકાનંદના આવિર્ભાવ થયાને! શું આપણે તેમને ભૂલી ગયા છીએ? ના,[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના કાર્યક્રમોની ઝલક

    ✍🏻 સ્વામી વિશ્વાત્માનંદ

    સ્વામી વિશ્વાત્માનંદ ‘સ્વામી વિવેકાનંદ ૧૫૦મી જન્મજયંતી સમિતિ’ના સંવાહક છે. ૧૨ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીનાં ૪ વર્ષના સુદીર્ઘ કાળના મહોત્સવનું[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ અને હનુમાનજી

    ✍🏻 સ્વામી સુખાનંદ

    શ્રીરામકૃષ્ણને ગળામાં કેન્સર થયું હતું એટલે ભક્તોએ નક્કી કર્યું કે કોલકાતામાં લઈ જવાથી ત્યાં તેમની સારી સારવાર થશે. એટલાં માટે શ્રીરામકૃષ્ણને કાશીપુર લઈ જવામાં આવ્યાં.[...]

  • 🪔 દીપોત્સવી

    સંગીત અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    હિંદુ ધર્મના સીમાસ્તંભરૂપ ‘એન્સાયક્લોપિડિયા ઓફ હિન્દુઈઝમ્’ના લેખક અને સંગીતજ્ઞ સ્વામી હર્ષાનંદજી બેંગાલુરુ રામકૃષ્ણમઠના અધ્યક્ષ છે. તેમણે જાન્યુઆરી, ૧૯૬૫માં વેદાંત કેસરીમાં લખેલા અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઇ[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ અને નવ વેદાંત

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી સ્વામી ભજનાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’ જાન્યુઆરી ૧૯૭૭માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે- સં. પરિવર્તન એ[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદના જીવનનું અલ્પજ્ઞાત પ્રકરણ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ સ્વામી પ્રભાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’ (નવેમ્બર ૧૯૮૭) માં પ્રકાશિત થયેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]

  • 🪔 દીપોત્સવી

    અંધારામાં અથડાતાં વિશ્વનું તારકબળ-ત્યાગ અને સેવા

    ✍🏻 સ્વામી બુધાનંદ

    રામકૃષ્ણમઠ, દિલ્હીના પૂર્વાધ્યક્ષ વરિષ્ઠ સંન્યાસી સ્વામી બુધાનંદજી મહારાજનો ૧૯૫૦, ડિસેમ્બરમાં વેદાંત કેસરીમાં પ્રકાશિત થયેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદનું ઉદ્બોધન

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    રામકૃષ્ણ મઠઅને મિશનના પંદરમા પરમાધ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો ‘ઉદ્‌બોધન’ના ૧૪૦૪ બંગાબ્દ, જાન્યુઆરી અંકમાં પ્રસિદ્ધ થયેલ બંગાળી લેખનો અંજુબહેન ત્રિવેદીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 દીપોત્સવી

    અસીમ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    રામકૃષ્ણમઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી ભૂતેશાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’(જૂન ૨૦૦૨) ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી ચંદુભાઇ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ અહીં[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદઃ આંતર વ્યક્તિત્વ

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    રામકૃષ્ણમઠ, ચેન્નઇના પૂર્વાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદ મહારાજનો ‘વેદાંત કેસરી’(જાન્યુઆરી ૧૯૩૪) ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી હરેશ ધોળકિયાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 દીપોત્સવી

    ઉપદેશક- શિક્ષક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    રામકૃષ્ણમઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ અને ‘યુગનાયક વિવેકાનંદ’ ગ્રંથના લેખક બ્રહ્મલીન સ્વામી ગંભીરાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’ જાન્યુઆરી ૧૯૭૭ ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    રામકૃષ્ણમઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ અને સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા અંગ્રેજીના સંપાદક બ્રહ્મલીન સ્વામી વિરજાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’ જાન્યુઆરી ૧૯૫૩ ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો[...]

  • 🪔 સંપાદકીય

    યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ‘વૈશ્વિકતાની એક સંકલ્પના માટે જરૂર પડે તો બલિની વેદીપર સર્વસ્વની આહુતિ આપવી જોઈએ.’ સ્વામી વિવેકાનંદે એક વખત આવા શબ્દો નોંધ્યા હતા. સ્વામી વિવેકાનંદ જેવી ભવ્ય[...]

  • 🪔 વિવેકવાણી

    સાચા વિદ્યાર્થીના આદર્શો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શિષ્ય માટેની આવશ્યક શરતો પવિત્રતા, જ્ઞાન માટેની સાચી પિપાસા અને અધ્યવસાય એટલે ખંત છે... વિચાર, વાણી અને કર્મની પવિત્રતા કોઈ પણ વ્યક્તિના ધર્મજીવન માટે સર્વથા[...]

  • 🪔 અમૃતવાણી

    વિવેક

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    વિવેકદૃષ્ટિ કેળવો. કામિની અને કાંચન બંને મિથ્યા છે. એક ઈશ્વર જ સત્ય છે. પૈસો શા કામનો છે ? અરે, એ અન્નવસ્ત્ર આપે છે, ઓટલો આપે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अणोरणीयान्महतो महीयानात्माऽस्य जन्तोनिर्हितो गुहायाम्। तमक्रतुः पश्यति वीतशोकोधातुसादान्महिमानमात्मनः।।20।। આ આત્મા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અને મહાનથી પણ મહાન છે. તે દરેક પ્રાણીમાં (એના પોતાના જ આત્માના રૂપમાં)[...]

  • 🪔 પત્રો

    સ્વામી સારદાનંદજીના પત્રો

    ✍🏻 સ્વામી સારદાનંદ

    શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ ઉદ્‌બોધન કાર્યાલય કલકત્તા, ૯/૧૦/૧૯ર૦ શ્રીમાન, સદ્ગુરુની રાહ જોઈને બેસી રહેવા કરતાં યથા સંભવ ઈશ્વર ચિંતન, સાધુ-સંત સંગ અને ધાર્મિક ગ્રંથોના પાઠ[...]

  • 🪔 પ્રાસંગિક

    ચૂપકે ચૂપકે બોલ મૈના

    ✍🏻 જૂથિકા રોય

    (જૂથિકા રોય ભારતનાં સુખ્યાત ભજન ગાયિકા છે. એમનો મધુર કોકિલ કંઠ શ્રોતાઓને કલાકોના કલાકો સુધી જકડી રાખે છે. એમની આત્મકથા ‘ચૂપકે ચૂપકે બોલ મૈના’નું ગુજરાતી[...]

  • 🪔 સંકલન

    વિશ્વરથ વિશ્વમિત્ર બને છે

    ✍🏻 સંકલન

    વશિષ્ઠની સામે, વેધસના પુત્ર હરિશ્ચંદ્રની સામે, અપરાજેય દશરથની સામે, ઉત્તરપાંચાલના સુદાસની સામે, વીતહવ્ય સહસ્રાર્જુનની સામે વિશ્વરથે પડકાર ફેંક્યો. વશિષ્ટના આશ્રમમાં રહીને યુદ્ધ કુશળતાથી એમણે સૌના[...]

  • 🪔 નાટક

    જગદંબાનું પ્રથમ દર્શન

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    (શ્રી અમૂલખ ભટ્ટ સારા નાટ્યવિદ્ છે. ‘ચિલ્ડ્રન થિયેટર’નામની સંસ્થા ચલાવે છે.) દૃૃશ્ય ૧ શ્રીરામકૃષ્ણના હાથમાં શિવમૂર્તિ છે. ત્રિશૂલધારી, હાથમાં ડમરું, ગળે સર્પ અને સુંદર ધ્યાનસ્થ[...]

  • 🪔 પ્રેરણા

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    ગતાંકથી આગળ... અહિંસાની અભિવ્યક્તિ યોગસૂત્રોના રચયિતા મહર્ષિ પતંજલિ કહે છે કે અહિંસાભાવમાં સ્થિત વ્યક્તિના સાંનિધ્યમાં આવીને પશુપક્ષી પણ પોતાનાં સ્વાભાવિક હિંસા અને વેરભાવને ત્યજી દે[...]

  • 🪔 સંગીત કલા

    સંગીત કલ્પતરુની ભૂમિકા-૭

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આ સર્વજનસુખપ્રદ, સર્વસંતાપહારી, મોક્ષપ્રદ, સંગીતશાસ્ત્ર શું એટલું બધું સહજ છે કે એ ચિરકાળ સુધી અજ્ઞાની, અંધશ્રદ્ધાળુ ‘ઉસ્તાદજી’ લોકોના હાથમાં પડ્યું રહેશે? આપણે જોયું કે બીજગણિત[...]

  • 🪔

    વિદ્યાર્થીઓ માટે એકાગ્રતાનું રહસ્ય

    ✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ

    ગતાંકથી આગળ...... વિદ્યાર્થી કેવી રીતે પોતાના મનને અધ્યયનમાં એકાગ્ર કરી શકે : ૧. જે રીતે દરેક યોગીને ધ્યાન કરવા માટે એક સ્થિર તથા ઉચિત રૂપનું[...]

  • 🪔 વિજ્ઞાન

    પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    ગતાંકથી ચાલુ... હ્યુ-એન-સંગે (ઈ.સ.૬૦૦ થી ૬૬૬) નાલંદા વિશ્વવિદ્યાલય પાસે, બિહારમાં રાજા પૂર્ણવર્માએ સ્થાપેલી બુદ્ધની તામ્રપ્રતિમાનો ઉલ્લેખ કર્યો છે. મૌર્ય અને અન્ય રાજાઓએ ચલાવેલા ઢાળેલા અને[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા - ૩

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    શશી મહારાજને આરતી કરતાં જોવા એ એક અભૂતપૂર્વ ઘટના હતી. જયારે તેઓ ધૂપ, ધૂણી, અને પખવાજ-મંજીરાની ધૂન સાથે આરતીના અંતિમ સમયે ચામર ઢોળતાં ઢોળતાં ભાવમાં[...]

  • 🪔 સંસ્મરણ

    મારી દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સંકલન

    ભગિની નિવેદિતાના અંગ્રેજી ગ્રંથ ‘માસ્ટર એસ આઇ સો હિમ’નો ગુજરાતી અનુવાદ ક્રમશ : અહીં પ્રસ્તુત છે. સં. બૌદ્ધ સંઘના સમાપનથી લઇને જે દિવસે સ્વામી વિવેકાનંદ[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    પોતે કુટુંબમાં કમાણી કરીને પાલન પોષણ કરનાર હોવાથી ગૃહસ્થે પોતાનાં વૃદ્ધ માતપિતા પ્રત્યેની ફરજો પણ બજાવવાની હોય છે. શ્રી‘મ’ અને એમનાં પત્નીને પોતાનાં સંયુક્ત કુટુંબીજનો[...]

  • 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    ગતાંકથી ચાલું... એક વખત સ્વામીજી શુદ્ધાનંદની સાથે શ્રી શ્રીમાને મળવા ગયા. જેવા તેઓ માના ઓરડામાં પ્રવેશ્યા કે તરત જ સ્વામીજીએ પોતે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ શ્રી[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... ચિત્તશુદ્ધિ અને ઈશ્વરપ્રાપ્તિ ઈશ્વરદર્શન માટે શુદ્ધદૃષ્ટિ અને શુદ્ધબુદ્ધિ જરૂરી છે. જેમની બુદ્ધિ શુદ્ધ નથી તેવા લોકો કહેવાના કે માનવને બહેકાવવા માટે ઈશ્વરની કલ્પના[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ.... તો આ ૨૯મો શ્લોક એ ગહન વાત વ્યક્ત કરે છે. માનવી રજકણ નથી, પ્રાણી નથી પણ મુક્ત છે. એની અંદર કશુંક અદ્‌ભુત છે.[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૬

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આ પહેલાંના અંકમાં આપણે જોયું કે જામનગરના ઉત્તમ વૈદ્ય ઝંડુ ભટ્ટની અનન્ય સેવા પરાયણ ભાવનાને જોઈને સ્વામી વિવેકાનંદે સ્વામી અખંડાનંદને એમને મળવા કહ્યું. આવું જ[...]

  • 🪔 વિવેકવાણી

    નારીઓને સર્વાંગીણ કેળવણી આપો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શિક્ષણ... એટલે માત્ર શબ્દોનું ભંડોળ ભેગું કરવું એ નહિ, પરંતુ બુદ્ધિશક્તિનો વિકાસ; અથવા વધારે સાચા અર્થમાં વ્યક્તિની કુશળતાપૂર્વક ઇચ્છાશક્તિનો ઉપયોગ કરવાની તાલીમ. (૬.૪૨-૪૩) આપણા મનુ[...]

  • 🪔 અમૃતવાણી

    કેમ મા શ્યામા આવે ના !

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    માસ્ટર - શું ઈશ્વરનાં દર્શન થઈ શકે? શ્રીરામકૃષ્ણ - હા, જરૂર થાય. અવારનવાર એકાંતવાસ, ઈશ્વરનાં નામ, ગુણકીર્તન, વસ્તુ વિચાર, એ બધા ઉપાયો લેવા જોઈએ. માસ્ટર[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अयि जगदम्बमदम्ब कदम्बवनप्रियवासिनि हासरते शिखरिशिरोमणि तुङ्गहिमालय श्र्ा्रृङ्गनिजालय मध्यगते। मधुमधुरे मधुकैटभगंजिनि कैटभभंजिनि रासरते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।3।। હે જગદંબા ! મારી માતા, કદમ્બવનમાં[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે ૧૮મી સપ્ટેમ્બરના રોજ પધાર્યા હતા. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેવા સમિતિ ઉપલેટા શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ[...]

  • 🪔 પ્રાસંગિક

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ડૉ. સુરુચિ પાંડેએ લખેલ મૂળ મરાઠી ગ્રંથ ‘આનંદકથા’નો સૌ. મેધા કોટસ્થાનેએ કરેલ ગુજરાતી અનુવાદ આ સામયિકમાં ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ થાય છે. સં. સ્વામી અભેદાનંદ સ્વામી[...]

  • 🪔

    ખૂબ લડી મર્દાની, વહ તો ઝાંસીવાલી રાની થી

    ✍🏻 દિપક કુમાર. એ. રાવલ. ‘અજ્ઞાત’

    ગતાંકથી આગળ... અહિંસાની અભિવ્યક્તિ યોગસૂત્રોના રચયિતા મહર્ષિ પતંજલિ કહે છે કે અહિંસાભાવમાં સ્થિત વ્યક્તિના સાંનિધ્યમાં આવીને પશુપક્ષી પણ પોતાનાં સ્વાભાવિક હિંસા અને વેરભાવને ત્યજી દે[...]

  • 🪔

    ગાંધીજી, સ્વામી વિવેકાનંદ અને પોરબંદર

    ✍🏻 પ્રો. પ્રભાકર વૈષ્ણવ

    પ્રો.પ્રભાકર વૈષ્ણવ અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. તેમણે મૂળ અંગ્રેજીમાં લખેલ લેખનો શ્રી ચંદુભાઇ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.   ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો.[...]

  • 🪔 વાર્તા

    છત્રપતિ શિવાજી અને ગુરુની આજ્ઞા

    ✍🏻 સંકલન

    સતારાના કિલ્લા પર બેઠાબેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે ભિક્ષા માગતા અન્નહીન વસ્ત્રહીન ભટક્યા કરે છે.[...]