• 🪔 પ્રેરણા

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    ગતાંકથી આગળ... એક વખત સ્વામી વિવેકાનંદ બેલુરમઠમાં હતા. રાતના એક વાગ્યો હશે. તેઓ પોતાના ઓરડાની ઓસરીમાં ટહેલતા હતા. થોડી વાર પછી શ્રીરામકૃષ્ણદેવના એક બીજા સંન્યાસી[...]

  • 🪔

    વિદ્યાર્થીઓ માટે એકાગ્રતાનું રહસ્ય

    ✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ

    એકાગ્રતામાં જ સફળતાનું બધું રહસ્ય રહેલું છે, આ વાતને સમજી જનાર ખરેખર બુદ્ધિમાન માણસ છે. એકાગ્રતા કેવળ યોગીઓ માટે જ આવશ્યક છે, એમ સમજવું એક[...]

  • 🪔 વિજ્ઞાન

    પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    ગતાંકથી ચાલુ... તત્કાલીન વૈદ્યવિદ્યા અને શસ્ત્રક્રિયાની વાત કરીએ તો સબળ શરીરમાં જ સબળ મન વસે છે. આ બન્નેનું સંતુલિત સંમિશ્રણ જ અંતરાત્માની અભિવ્યક્તિનું વધારે સારું[...]

  • 🪔 પત્રો

    સ્વામી સારદાનંદજીના પત્રો

    ✍🏻 સ્વામી સારદાનંદ

     શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્  પરમકલ્યાણી, કલકત્તા ૨૫/૨/૨૭ તારો પત્ર મળ્યો. તું ૯ મા ધોરણમાં ભણે છે. ઘણી સારી વાત. ડરવાની જરુર નથી. શ્રીશ્રીઠાકુરની કૃપાથી બધું[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા - ૨

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    ઉદ્‌બોધન દ્વારા પ્રકાશિત ‘સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિમાલા’માંથી સાભાર. - સં. મઠ, વરાહનગરના (ગંગા નદીના) પરામાણિક ઘાટ રોડ ઉપર મુન્શીઓના મંદિર પાસે એક જૂના અને જીર્ણ શીર્ણ[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો

    ✍🏻 સંકલન

    સ્વામી પૂર્ણાત્માનંદ દ્વારા સંકલિત ‘સ્મૃતિર્ આલોયે સ્વામીજી’ નામના બંગાળી પુસ્તકમાંથી સ્વામી વિવેકાનંદ વિશેનાં કેટલાંક મધુર સંસ્મરણોનો બ્ર.બોધિચૈતન્યે કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે. -[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    સ્વામી ચેતનાનંદ કૃત અંગ્રેજી ગ્રંથ ‘મહેન્દ્રનાથ ગુપ્ત (મ)’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે : સં. ગૃહસ્થો માટે ધનપ્રાપ્તિ એ મોટી અને અગત્યની[...]

  • 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    ગતાંકથી ચાલું... ૨૪ ફેબ્રુઆરી ૧૯૩૬ના રોજ બેલુરમઠમાં શ્રીરામકૃષ્ણદેવના વિશ્વવ્યાપી શતાબ્દી મહોત્સવનું ઉદ્‌ઘાટન થયું. ઘણા વક્તાઓએ શ્રીરામકૃષ્ણનાં જીવન અને સંદેશ વિશે પોતાનાં વિદ્વતાપૂર્ણ વક્તવ્યો આપ્યાં હતાં.[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... અવતાર અને ઈશ્વરત્વ ડૉ. મહેન્દ્રલાલ સરકારમાં જે અપૂર્ણતા છે તેને દૂર કરવા શ્રીરામકૃષ્ણ ઈશાનને એમની સાથે ચર્ચામાં લગાડી દે છે. ડૉ. ઘણા સરળ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ.... પછીના શ્લોકમાં એક ગહન વિચાર રજૂ થાય છે.’ अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत । अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ।।28।। ‘બધા જીવો અવ્યક્તમાંથી આવે છે,[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૫

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આ પહેલાંના અંકમાં આપણે સ્વામીજીએ પોતાના ગુરુબંધુઓ અને શિષ્યોને લખેલા પત્રોમાં અને એમની સાથે થયેલ વાર્તાલાપમાં ગરીબ, અજ્ઞાની, શોષિત અને પીડિત દરિદ્રનારાયણની સેવા એ આપણા[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતની અધોગતિનું કારણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મને સંપૂર્ણ ખાતરી થઈ છે કે કોઈ પણ વ્યક્તિ કે પ્રજા બીજાના સહકાર વિના પોતાને અલગ રાખીને જીવી શકે નહીં. અને જ્યારે જ્યારે મહત્તા, નીતિમત્તા[...]

  • 🪔 અમૃતવાણી

    સાધુસંગ અને પ્રાર્થના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    સંસાર જાણે વિશાલાક્ષીનો વમળ, નાવ એક વાર એ વમળમાં સપડાય તો પછી બચે નહિ. બોરડીના કાંટાની પેઠે એક કાઢો તો બીજો ભરાય. ભુલભુલામણીમાં એકવાર પેઠા[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोऽधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते। भगवति हे शितिकंठकुटुंबिनि भूरिकुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते।।1।। હે ગિરિરાજપુત્રી, પૃથ્વીને આનંદિત કરનારી, વિશ્વને[...]

  • 🪔 શિબિર

    રાજ્ય કક્ષાનો સેરેબ્રલ પાલ્સી- મિશનનો વિશેષ સેમિનાર

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા વિવેકહોલમાં રાજકોટના મા શારદા ફિજીયોથેરાપી અને સેરેબ્રલ પાલ્સી પ્રસ્થાપન કેન્દ્ર તેમજ ઇન્ડિયન એકેડમી ઓફ સેરેબ્રલ પાલ્સીના[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    શ્રી કૃષ્ણ જન્માષ્ટમી: શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ગુરુવાર તારીખ ૯ ઓગસ્ટના રોજ ઉજવાયો હતો. સવારે ૮ થી ૧૧ શ્રીરામકૃષ્ણ આશ્રમના[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિ કથા

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    ઉદ્‌બોધન દ્વારા પ્રકાશિત ‘સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિમાલા’માંથી સાભાર. - સં. સ્વામી વિરજાનંદજી કથિત ૧૯૯૧ની સાલની શરૂઆતમાં એક બપોરે કોલેજમાંથી ભાગીને હું પહેલી વાર વરાહનગર મઠમાં ગયો[...]

  • 🪔 પ્રેરણા

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    ગતાંકથી ચાલું... સુસ્પષ્ટ વિરોધાભાસ કન્નડ ભાષામાં શ્રીકોટાવાસુદેવ કારંથે લખેલ ‘દાન કરો’ પુસ્તકમાં દર્શાવ્યું છે, કેવી રીતે પાશ્ચાત્ય દેશના ધનપીપાસુઓએ સદ્ગુણના આ ઉચ્ચ આદર્શને મિથ્યાચાર બનાવી[...]

  • 🪔 વિજ્ઞાન

    આપણી ગાય કામધેનુ છે

    ✍🏻 સંકલન

    (જે. ચંદ્રશેખર દ્વારા પ્રકાશિત ‘ઈટર્નલી ટેલેન્ટેડ ઈન્ડિયા’માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ.) જૂન, ૨૦૦૩માં અમેરિકાની પેટર્ન કચેરીએ ‘ગૌમૂત્ર’ને પેટન્ટ આપ્યો છે. આ ગૌમૂત્ર ક્ષય[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    સ્વામી ચેતનાનંદ કૃત અંગ્રેજી ગ્રંથ ‘મહેન્દ્રનાથ ગુપ્ત (મ)’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે: સં. વેદકાલીન પ્રાચીન ઋષિઓએ આધ્યા-ત્મિકતાની ભૂમિકા પર હિંદુઓના જીવનને[...]

  • 🪔

    વિવેકાનંદ પ્રેરણા સેંટરનો ઉનાળુ વેકેશન પ્રકલ્પ

    ✍🏻 સંકલન

    aસ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતીના ઉપક્રમે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સમગ્ર ગુજરાતની પસંદ કરેલી શાળાઓના વિદ્યાર્થીઓને ઉનાળુ વેકેશનમાં એક પ્રકલ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં[...]

  • 🪔 સંગીત કલા

    સંગીત કલ્પતરુની ભૂમિકા-૬

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (મૂળ બંગાળીમાંથી હિંદીમાં સ્વામી વિદેહાત્માનંદજી દ્વારા અનૂદિત ‘સંગીત કલ્પતરુકી ભૂમિકા’નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ. ફેબ્રુઆરી ૨૦૦૫ સુધીમાં સંગીત અને વાદ્ય, સંગીત પરિમાપક, સ્વરગ્રામ, નામપ્રકરણ,[...]

  • 🪔 વાર્તા

    સતી મસ્તાની

    ✍🏻 રામેશ્વર તાંત્તિયા

    બુંદેલખંડ પર મોગલોની નજર હતી. કેટલીયવાર આક્રમણ કર્યાં પણ બહાદુર બુંદેલાઓએ એમને મારી હટાવ્યા. અંતે મુહમ્મદ ખાં બંગશના નેજા હેઠળ લશ્કર મોકલ્યું. મહમ્મદ ખાં દુર્ઘર્ષ[...]

  • 🪔 વાર્તા

    ચરણ સ્પર્શી સ્વર

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

    મહાસમુદ્ર ગર્જન કરતો રેતાળ પટ તરફ આગળ ધપે છે, વળી પાછો ફરે છે. ખલાસીઓ એની વચ્ચે માછલીઓ પકડવા નૌકાઓ તરતી મૂકે છે. પેલી બાજુએ ભીની[...]

  • 🪔 વિજ્ઞાન

    પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    ગતાંકથી ચાલુ... રસાયણ વિજ્ઞાન:- ન્યાય વૈશેષિક જેવાં કેટલાંક દર્શનોના સમયથી રસાયણશાસ્ત્રનો વિકાસ થતો આવ્યાનું અનુમાન છે. કેટલીક પ્રાયોગિક કળાઓ, માટીનાં વાસણો પરનું ચિત્રકામ, છિદ્રવાળી પાડેલી[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો

    ✍🏻 સંકલન

    સ્વામી પૂર્ણાત્માનંદ દ્વારા સંકલિત ‘સ્મૃતિર્ આલોયે સ્વામીજી’ નામના બંગાળી પુસ્તકમાંથી સ્વામી વિવેકાનંદ વિશેનાં કેટલાંક મધુર સંસ્મરણોનો બ્ર.બોધિચૈતન્યે કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે. -[...]

  • 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    ગતાંકથી ચાલું... બીજા એક વરિષ્ઠ સંન્યાસીએ એમની સ્મૃતિરૂપે આવું લખ્યું છે. ‘હું જ્યારે પૂજનીય શુદ્ધાનંદ મહારાજનો વિચાર કરું છું ત્યારે ‘પ્રેમ’ એ એક જ શબ્દ[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... શાસ્ત્રો કહે છે: તમેવૈકં જાનથ આત્માનમ્ અન્યા વાચો વિમુંચથ અમૃતસ્ય એષ સેતુ: (મુંડ. ૨.૨.૫) - એ અદ્વિતીય આત્માને જાણો અને બાકીની બીજી બાબતોનો[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णा- न्यन्यानि संयाति नवानि देही ।। 2-22।। આપણાં વસ્ત્રોનું રોજ આપણે તેમ[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આ પહેલાંના અંકમાં આપણી નિશ્ચેષ્ટ અને યંત્રની માફક કામ કરતી ભારતીય આમજનતાની માનસિકતા વિશે સ્વામીજીના વિચારોની વિગતવાર ચર્ચા કરી. સ્વામીજીએ પોતાનાં ભાષણો, વર્ગવ્યાખ્યાનો, વાર્તાલાપો અને[...]

  • 🪔 વિવેકવાણી

    શિક્ષકની સહાય અને અનંતજ્ઞાનની જાગૃતિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. (૩.૨૮૫) આ જ્ઞાન માનવીમાં અંતર્ગત છે. કોઈ જ્ઞાન બહારથી આવતું નથી; એ બધું આંતરિક છે. આપણે જ્યારે[...]

  • 🪔 અમૃતવાણી

    મૃત્યુ પછી તારી પાછળ કોઈ નહીં આવે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘એક શિષ્ય ગુરુને કહ્યા કરતો કે મારી સ્ત્રી મારી ખૂબ સેવા કરે છે. એટલે તેની ખાતર ઘર છોડીને જઈ શકતો નથી. શિષ્ય ગુરુ પાસે હઠયોગની[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    स्वदंशस्य ममेशान त्वन्मायाकृतबन्धनम् । त्वदंघ्रिसेवामादिश्य परानन्द निवर्तय ।। હે પરમાનંદ સ્વરૂપ પરમેશ્વર! આપના અંશરૂપ મને આપની ચરણસેવા દર્શાવી આપની માયાએ કરેલું બંધન આપ દૂર કરો.[...]

  • 🪔 સંકલન

    ભ્રમ અને સત્ય

    ✍🏻 સંકલન

    ગામમાં એક ગોવાળિયો હતો. રઘુ એનું નામ. રઘુનું ઝૂંપડું અને વાડો ગામને છેવાડે હતાં. વગડો નજીક હતો. રઘુ પાસે દસ ગાય હતી. ગાયોને એ વાડામાં[...]

  • 🪔 પ્રાસંગિક

    શીતળા સાતમ

    ✍🏻 પાંડુરંગ શાસ્ત્રીજી

    શ્રાવણ માસની સુદ અને વદ બન્ને સાતમને શીતળા-સાતમ કહેવામાં આવે છે. તેના આગળના દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે બધું રાંધી લીધા પછી[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભાગવત માહાત્મ્ય

    ✍🏻 ડોંગરેજી મહારાજ

    શ્રીમદ્ ભાગવત એ પરમહંસોની સંહિતા છે. ભાગવત એ મોક્ષ પ્રાપ્તિ કરવાનું સરળ સાધન છે. ભાગવત એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. ભાગવતનો મનથી આશ્રય કરશો તો[...]

  • 🪔 વાર્તા

    મોતીકાકા

    ✍🏻 રામેશ્વર તાંત્તિયા

    અમારા ગામમાં બહારથી આવેલ સાધુ મહાત્મા તેઓ જ્યારે પ્રવચન આપતા, એક વૃદ્ધ નિયમિતરૂપે સૌથી પહેલાં પહોંચી જતા અને બધાંય ચાલ્યાં જાય પછી ઊઠતા. લોકોનાં બૂટચપ્પલ[...]

  • 🪔 વિજ્ઞાન

    પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    પ્રાચીન ભારતની સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન જરૂર હતી. અધ્યાત્મ એના કેન્દ્રમાં પણ હતું છતાં વિવિધ વિજ્ઞાનોમાં પણ એણે ગણનાપાત્ર પ્રગતિ કરી હતી. નગરરચના, ગૃહનિર્માણ, અવકાશ વિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર,[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્મરણ કરો એ ક્રાંતિવીરોને જેમનાં નામ હજુ ઈતિહાસના ચોપડે ચડવાનાં બાકી છે

    ✍🏻 દિપક કુમાર. એ. રાવલ

    આ તે કેવી વિડંબણા? પ્રજાસત્તાક દિન (૨૬ જાન્યુ) અને આઝાદી દિન (૧૫ ઓગસ્ટ)વચ્ચે શું તફાવત રહેલો છે એ આઝાદ હિન્દુસ્તાનના સેંકડો યુવક-યુવતીઓને ખ્યાલ જ નથી.[...]

  • 🪔 પ્રેરણા

    તમારા જ જેવા...-૨

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    આપણી મનોવૃત્તિની બીજી બાજુનો ખ્યાલ આપતાં કવિ કહે છેઃ Doubting that they themselves possessed, The strength and skill for every Uncertain of the truths, they[...]

  • 🪔 પ્રેરણા

    પ્રેમની અદ્ભુત શક્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    આધુનિકતાવાદીઓનો વિચાર આધુનિકતાવાદીઓના મત પ્રમાણે આદર્શવાદ તથા શ્રેષ્ઠતાની આ બધી માન્યતાઓ નિરર્થક છે. એમના મત પ્રમાણે વિવેકપૂર્ણ ચિંતન કરનારા બધા લોકોએ આધુનિક સભ્યતાની સાથે જ[...]

  • 🪔 ચિંતન

    મમતા મોટી બલા

    ✍🏻 સ્વામી આત્માનંદ

    ‘મમતા બૂરી બલા’ એવી કહેવત છે. એટલે કે મમતા એક મોટી બલા છે. એ વાત સાચી કે મમતાને લીધે માતપિતા પોતાનાં સંતાનોનું ભરણપોષણ કરવાની પ્રેરણા[...]

  • 🪔 સંસ્કૃતિ

    સૌરાષ્ટ્રના ધબકતા લોકજીવનનો પ્રાણઃ કૃષ્ણ

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    ચોર્યાસીલાખ ફેરાના ફજેતે ચડેલો જીવ, આવાગમનથી ધરાઈ જાય, વૈકુંઠ ધામનું વિમાન હેઠું ઊતરે તો હડી કાઢીને ચડી જાવાની હામ, વૃદ્ધ બરડ હાડમાં આવી જાય. આ[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો

    ✍🏻 સંકલન

    સ્વામી તુરિયાનંદ દ્વારા કથિતઃ * એક વખત અમેરિકામાં સ્વામીજી આત્માના અજરત્વ અને અમરત્વ વિશે ઉપદેશ આપતા હતા, ‘હું આત્મા છું, મારો જન્મ પણ નથી અને[...]

  • 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    એપ્રિલ ૧૯૨૬માં રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓની પ્રથમ કોન્ફરન્સ બેલુરમઠમાં સાત દિવસ સુધી યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં આ સંસ્થાના હાલના અને ભવિષ્યનાં કાર્ય માટે ઘણા મહત્ત્વના અનેક[...]

  • 🪔 યુવજગત

    નવયુગના મહાન સમન્વયાચાર્ય-સ્વામી વિવેકાનંદ-૨

    ✍🏻 શ્રી ગુલાબભાઈ જાની

    સ્વામી વિવેકાનંદે લખ્યુંઃ ‘‘અમે આટલા બધા સંન્યાસીઓ ભ્રમણ કર્યા કરીએ અને લોકોને ધર્માેપદેશ આપ્યા કરીએ, એ કેવળ ગાંડપણ છે. શું આપણા ગુરુદેવ કહેતા ન હતા[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગોપીઓએ ભગવાનને એકવાર આવો જ પ્રશ્ન કર્યાે. ગોપીઓ આતુર બનીને ભગવાનને વનવન શોધતી ફરે છે. ખૂબ શોધ્યા પછી અને ઘણા દુઃખ-કષ્ટ પછી ભગવાન પ્રગટ થયા.[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... પશ્ચિમના આખા ઇતિહાસમાં, માત્ર એક માનવીએ આ સાક્ષાત્કાર સાઘ્યો હતો. એ હતો સોક્રેટિસ. ડાયલોગ્ઝ ઓફ પ્લેટો (પ્લેટોના સંવાદો)માં, મૃત્યુનો સામનો કરતા સોક્રેટિસનું વર્ણન[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-3

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ભારતમાં અને વિશ્વના અન્ય દેશોમાં જે તે દેશની સર્વાંગી પ્રગતિમાં સૌથી મોટો ફાળો છે, સામાન્ય જનતાનો. એમના પ્રદાનની આપણે જાણ્યે-અજાણ્યે નોંધ લેતા નથી. વિશ્વવિજેતાઓ, યુદ્ધવીરો[...]

  • 🪔 વિવેકવાણી

    ભગવાન શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શ્રીકૃષ્ણનું મહાન કાર્ય હતું આપણી આંખો ઉઘાડવાનું અને માનવજાતિની આગેકૂચ તરફ વિશાળ દ્દષ્ટિથી જોતાં શીખવાનું. સર્વમાં સત્ય જોવા જેટલું વિશાળ હૃદય સહુ પ્રથમ એમનું જ[...]