🪔 અધ્યાત્મ
વહાલપનું રેશમ
✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર
october 2017
એક વખત કેટલાક યાત્રીઓ પર્વત પર ચડતા હતા. ચઢાણ ઘણું આકરું હતું. બધાનાં મોં પર થાકનાં ચિહ્નો દેખાતાં હતાં. બધાની સાથે દશેક વરસની એક છોકરી[...]
🪔 ચિંતન
રોકાણ
✍🏻 શ્રી નટવર આહલપરા
october 2017
સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘બાળક પોતે જ પોતાને શીખવે છે, તમે તેને પોતાને માર્ગે આગળ વધવામાં માત્ર મદદ કરી શકો. તમે તેને સીધી રીતે નહીં,[...]
🪔 સંશોધન
સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ
✍🏻 ડૉ. પ્રતિમા દેસાઈ
october 2017
આ વખતે સ્વામીજી ચાલતા નહીં પણ ઘોડા પર બેસીને અલમોડા આવ્યા. એમના ઉપદેશને લોકો સુધી પહોંચાડનાર ગુડવિન મહાશય પણ એમની સાથે જ કાઠગોદામથી અલમોડા સુધી[...]
🪔 અધ્યાત્મ
અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ
✍🏻 શ્રી ભાણદેવ
october 2017
ઘણા સાધકો માનસિક કલ્પનાઓ દ્વારા કાલ્પનિક અનુભૂતિઓ ઊભી કરે છે, તેમાં રાચે છે અને આવી મનગઢંત કાલ્પનિક અનુભૂતિઓને સાચી અનુભૂતિઓ માની બેસે છે. આવી મનોકલ્પિત[...]
🪔 અધ્યાત્મ
મહાસંત ગાવે મૂળદાસ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
october 2017
જી રે તારો જનમ પદારથ જાય, વટાવડા વીરા ! વાટના રે, વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે રે.... સપનામાં સૂતા રે , જન તમે[...]
🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
october 2017
પ્રકરણ : 3 માનસિક તણાવ વિશે કેટલાક અભિમત જેમ એક ગૃહિણી પોતાના ગૃહકાર્યમાં મગ્ન બની જાય છે, તેમ જ્યારે આપણે પોતાના કામમાં લાગી જઈએ છીએ,[...]
🪔 જીવન ચરિત્ર
શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત
✍🏻 સ્વામી ચેતનાનંદ
october 2017
(શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ની સ્વામી ચેતનાનંદજીએ લખેલ જીવનકથાના અંશો) પૂર્વજીવન (1854 થી 1874) પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી શ્રીમ.એ શંકર ઘોષ લેનમાં આવેલ વિદ્યાસાગરની[...]
🪔 ચિંતન
દીપાવલીનો પર્વગુચ્છ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
october 2017
મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ‘ઉત્સવપ્રિયા હિ માનવા:’ - માણસોને ઉત્સવ ગમે છે. ધર્મ, વ્રતો, પુરાણકથા, ઋતુઓ, રાષ્ટ્ર-સમાજના મહાપુરુષોની જયંતીઓ, ઘરમાં કોઈની વર્ષગાંઠ કે એવું[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
october 2017
મહારાજ - ‘काम एष क्रोध एष रजोगुणसमुद्भव:’ મનમાં કામના રહેવાથી તેમાં અંતરાય આવતાં વ્યક્તિ ક્રોધિત થઈ ઊઠે છે. ઘણી વાર આપણે વિચારીએ છીએ કે આપણે[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
october 2017
શંકરાચાર્ય પોતાના નિર્વાણષટકમ્માં કહે છે : મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નાહં ન ચ શ્રોત્રજિહ્વે, ન ચ ઘ્રાણનેત્રે ન ચ વ્યોમભૂમિર્ન તેજો ન વાયુ ચિદાનંદરૂપ: શિવોઽહં શિવોઽહમ્॥1॥ અહં[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
october 2017
પછીના બે શ્ર્લોકો આનો ઉત્તર આપે છે ને, તેથી, એ ખૂબ અગત્યના છે. કર્મની ગહન ફિલસૂફીની માંડણી એ કરે છે. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा[...]
🪔 પ્રાસંગિક
ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ
✍🏻 સંકલન
october 2017
नमो देव्यै महादेव्यै शिवायै सततं नम:। नम: प्रकृत्यै भद्रायै नियता: प्रणता: स्म ताम् ॥ દેવીને નમસ્કાર, મહાદેવી શિવાને સતત નમસ્કાર, ભદ્રા પ્રકૃતિને નમસ્કાર, નિયમપૂર્વક લળી[...]
🪔 સંપાદકીય
આરાસુરી શ્રીઅંબાજી
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
october 2017
સ્વામી વિવેકાનંદ દિલ્હી થઈને 1891ના ફેબ્રુઆરીના પ્રારંભમાં રાજસ્થાનના અલ્વર આવ્યા. અલ્વરમાં બે-એક માસ ગાળ્યા પછી તેઓ જયપુર આવ્યા. જયપુરમાં બે અઠવાડિયાં રહ્યા. ત્યાંથી તેઓ અજમેર[...]
🪔 વિવેકવાણી
જગદંબાની ઉપાસના
✍🏻 સ્વામી વિવેકાનંદ
october 2017
એક પ્રાચીન વેદમાં મંત્ર મળી આવે છે કે ‘જે કંઈ જીવંત છે તે સર્વની હું સામ્રાજ્ઞી છું, પ્રત્યેક વસ્તુમાં રહેલી શક્તિ હું છું.’ માતૃત્વની ઉપાસના[...]
🪔 માતૃવાણી
દિવ્ય કૃપા
✍🏻 શ્રીમા શારદાદેવી
october 2017
શ્રીરામકૃષ્ણ ઠાકુર પોતાના ભક્તોને શ્રાદ્ધનું અન્ન નહીં ખાવાનો ઉપદેશ આપતા; કારણ, એવો ખોરાક ભક્તને બાધાકારક છે. એ એક અપવાદ સિવાય તમે બીજો કોઈપણ ખોરાક પરમાત્માને[...]
🪔 અમૃતવાણી
જગદંબા પાસે ભક્તો માટે ઠાકુરનો વિલાપ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
october 2017
બધાં દેવાલયોમાં આરતી થઈ ગઈ. ઠાકુર ઓરડામાં નાની પાટ ઉપર બેસીને માનું ચિંતવન કરી રહ્યા છે. જમીન ઉપર એકલા મણિ બેઠેલા છે. ઠાકુર સમાધિ-મગ્ન થયા[...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
october 2017
संन्यस्य सर्वकर्माणि भवबन्धविमुक्तये । यत्यतां पण्डितैर्धीरैरात्माभ्यास उपस्थितैः ।।10।। ધીર અને વિદ્વાન સાધકે -વેદાંતમાં કહેલ આત્માનાં શ્રવણ, મનન વગેરેનો- અભ્યાસ આરંભ કર્યા પછી બધાં (સકામ)કર્મોને ત્યજીને[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
september 2017
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત મોરબી જિલ્લાનાં માળિયા અને મિતાણામાં જુલાઈ, ૨૦૧૭માં કામચલાઉ ભોજનશાળા શરૂ કરવામાં આવી હતી. તા. ૨૩ના રોજ સાંજે ૪૦૦૦ અસરગ્રસ્ત લોકોને[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
september 2017
ભગવાન વિષ્ણુનું પૃથ્વી પર અવતરવાનું આશ્ર્વાસન એક સમયની વાત છે. અસંખ્ય દૈત્યોએ અહંકારી રાજાઓનું રૂપ ધારણ કરીને આખી પૃથ્વીને ધમરોળી નાખી. આ ભાર વહન ન[...]
🪔 સંસ્મરણ
બિલખામાં શ્રીરામકૃષ્ણ સેવાશ્રમ અને પ્રભુનો પીપળો
✍🏻 સ્વામી જપાનંદ
september 2017
બિલખા રાજ્યના દીવાન ત્રિભુવનભાઈ સાથે પરિચય થયો. એમણે વિનંતી કરી કે હું એમની સાથે બીલખા જઈને રાજ્યના ખર્ચે એક નિ:શુલ્ક આયુર્વેદિક ઔષધાલયની સ્થાપના કરું. બધો[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
september 2017
હવે આ લેખમાં શ્રી નર્મદા પરિક્રમા શરૂ કરી દઈએ. ઓમકારેશ્ર્વરના મા નર્મદાના દક્ષિણ તટ પર આવેલ માર્કન્ડેય આશ્રમમાં નિવાસ : વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન,[...]
🪔 પ્રાસંગિક
પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
september 2017
પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું.’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ[...]
🪔 પ્રેરક પ્રસંગ
લઘુવાર્તા
✍🏻 શ્રી શૈલેષ સગપરિયા
september 2017
મારી ઇચ્છા કરતાં હરિ ઇચ્છા વધુ સારી એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઈને કરિયાણાની દુકાને ખરીદી કરવા ગઈ. સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે[...]
🪔 અધ્યાત્મ
વિજય કોનો ?
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ
september 2017
હિન્દુધર્મની આખ્યાયિકાઓની ભૂમિકા આ ભૂમિકા સૌ પ્રથમ પ્રગટ થયેલી વાર્તા પહેલાં આપવી જોઈએ. પણ અત્યારે આપીએ છીએ એ માટે વાચકો અમને માફ કરશે એવી અપેક્ષા.[...]
🪔 અધ્યાત્મ
શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ
✍🏻 શ્રી ઇલાબહેન શેઠ
september 2017
(ગતાંકથી આગળ) આમ, સંધ્યા સમયે રથ નંદરાયના આંગણામાં આવીને ઊભો રહ્યો. સંધ્યાના આછા અંધકારમાં ઉદ્ધવને રથમાંથી ઉતરીને નંદજીના ઘરમાં જતા કોઈએ જોયા નહીં. તેમણે ઘરમાં[...]
🪔 સંકલન
મૂલ્યોની કરોડરજ્જુ
✍🏻 સંકલન
september 2017
સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘મહાન પરિણામો તો કેવળ પ્રચંડ ધૈર્ય, હિંમત અને પુરુષાર્થ દ્વારા જ પ્રાપ્ત થાય છે... કેવળ શૂરવીર મનુષ્યો જ મહાન કાર્યો કરી[...]
🪔 સંશોધન
સ્વામી વિવેકાનંદની અલમોડાની અનુભૂતિઓ
✍🏻 ડૉ. પ્રતિમા દેસાઈ
september 2017
પંડિતો-શાસ્ત્રીઓના આતિથ્યમાં તેઓ પૂરા તન-મન અને ધનથી મંડી જતા હતા. પછી તો લાલા બદરીશાહનું ઘર બધા ગુરુભાઈઓ અને એમના સેવકો માટે કાયમનું ઘર જ બની[...]
🪔 અધ્યાત્મ
અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ
✍🏻 શ્રી ભાણદેવ
september 2017
દરેક સંપ્રદાયને પોતાની સાધનપદ્ધતિ હોય છે. સાધક પોતાની સાધનપરંપરાનું અનુસરણ કરે તે ઇષ્ટ છે, પરંતુ સાંપ્રદાયિક જડતામાં બદ્ધ ન બની જાય તેવી કાળજી પણ રાખવી[...]
🪔 અધ્યાત્મ
સંતકવિ અખૈયાની વાણી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
september 2017
ભજન ભેેદ હે ન્યારા કબીરસાહેબ... એક એવું નામ, જે સમસ્ત વિશ્વમાં મરમી સાધક-સંતો માટે કાયમ આદરણીય બની રહ્યું છે. એમની વાણી ભાષા-પ્રાન્તના સીમાડાઓ ઓળંગીને સર્વદેશીય-[...]
🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
september 2017
પ્રકરણ : 3 માનસિક તણાવ વિશે કેટલાક અભિમત કાર્લ ગુસ્તોવ યૂંગ નામના સુખ્યાત મનોવિશ્ર્લેષક માનસિક તણાવ અંગે શું કહે છે, એ વિશે જોવાનું છે. એમની[...]
🪔 જીવન ચરિત્ર
શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત
✍🏻 સ્વામી ચેતનાનંદ
september 2017
(શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ની સ્વામી ચેતનાનંદજીએ લખેલ જીવનકથાના અંશો) પૂર્વજીવન (1854 થી 1874) જે ઓછાબોલા હોય, અહંશૂન્ય હોય, પોતાને વિશે કંઈ કહેતાં ખચકાતા હોય અને[...]
🪔 ચિંતન
ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
september 2017
મણકો છઠ્ઠો - યોગદર્શન પાંચમા મણકામાં દર્શાવ્યા મુજબ પતંજલિનું યોગદર્શન એ કપિલના સાંખ્યદર્શનનો જોડિયો સહોદર જ છે. તત્ત્વમીમાંસા જે સાંખ્યની છે તે જ યોગની પણ[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
september 2017
(અનુવાદક : કુસુમબહેન પરમાર) 20-1-1960 મઠના પૂજ્યપાદ ઉપાધ્યક્ષ મહારાજ સારગાછી આશ્રમમાં આવશે અને દીક્ષા આપશે. પ્રેમેશ મહારાજના ચિકિત્સકની દીક્ષા થશે. પરંતુ પહેલેથી જ તેમને સ્વપ્નમાં[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
september 2017
કઈ પ્રતિમા વધુ સારી છે? રક્તમાંસની સાધારણ પ્રતિમા કે ઉચ્ચતર આદર્શનું પ્રતિપાદન કરનાર દૈવી પ્રતિમા? માનવ-પ્રતિમામાં ઉચ્ચ આદર્શ નથી મળતા અને જો તમે નિરાકારનું ચિંતન[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
september 2017
શ્રી ભગવાન બોલ્યા - लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ । ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम् ॥3॥ ‘(સૃષ્ટિના) આરંભમાં, હે નિષ્પાપ (અર્જુન), મેં જગતને બેવડો માર્ગ આપ્યો[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને પાલિતાણાનાં દેરાસરોનાં દર્શન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
september 2017
ગુજરાતમાં સ્વામી વિવેકાનંદજીની સંગીતવિદ્યાથી અનેક સ્થળોએ લોકો પ્રભાવિત થયા હતા. એમાંય સૌથી વિશેષ આ સંગીતવિદ્યાનો લાભ પાલિતાણાના લોકોને મળ્યો. પાલિતાણામાં જાણે કે સંગીતની મહેફિલ જામતી.[...]
🪔 વિવેકવાણી
વિશ્વ ધર્મપરિષદમાં પ્રથમ સંબોધન
✍🏻 સ્વામી વિવેકાનંદ
september 2017
શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં 11 સપ્ટેમ્બર, 1893ના વ્યાખ્યાનમાં ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ !’ સંબોધન સાથે સભાખંડ બે મિનિટ સુધી તાળીઓથી ગુંજતો રહ્યો ! સ્વામીજીએ સૌના પ્રત્યે[...]
🪔 માતૃવાણી
દિવ્યકૃપા
✍🏻 શ્રીમા શારદાદેવી
september 2017
શ્રીરામકૃષ્ણ ખરેખર શ્રીરામકૃષ્ણ સાક્ષાત્ ઈશ્વર હતા. બીજાઓના શોકતાપ દૂર કરવા તેમણે આ માનવદેહ ધારણ કર્યો હતો. રાજા પોતાના શહેરમાં ફરે તેમ છૂપે વેશે તેઓ ફરતા[...]
🪔 અમૃતવાણી
ખૂબ સારો આધાર નરેન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
september 2017
માસ્ટર ઠાકુરની સાથે એ ઓસરીમાં આવ્યા. ઉત્તર-પૂર્વની ઓસરીમાં નરેન્દ્રનાથ હાજરાની સાથે વાતચીત કરી રહ્યા હતા. ઠાકુર શ્રીરામકૃષ્ણ જાણે છે કે હાજરા બહુ શુષ્ક જ્ઞાન-વિચાર કરે,[...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
september 2017
अमृतत्वस्य नाशास्ति वित्त्ोनेत्येव हि श्रुतिः । ब्रवीति कर्मणो मुक्तेरहेतुत्वं स्फुटे यतः ।।7।। શાસ્ત્રો કહે છે કે કર્મ, ધન અને સંતતિથી અમરત્વ પ્રાપ્ત કરી શકાતું નથી,[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
august 2017
રામકૃષ્ણ મિશનની શાળાઓની વિદ્યાકીય સિદ્ધિ - ધો.૧૦ /૧૨ (CBSE) કેન્દ્ર ધોરણ વિદ્યાર્થી પ્રથમ દ્વિતીય તૃતીય તારાંકિત આલો ૧૦ ૧૩૪ ૧૩૪ - - ૧૩૪ આલો ૧૨[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
august 2017
ગતાંકમાં આપણે ૐકારેશ્ર્વરનાં બ્રહ્મપુરી અને વિષ્ણુપુરી ક્ષેત્ર વિશે જાણ્યું. હવે શિવપુરી ક્ષેત્ર અને ૐકારેશ્ર્વર પરિક્રમા વિશે જાણીએ. પદ્મપુરાણમાં સંગમ વચ્ચે ઊંચી, લાંબી માંધાતાની પહાડીનો વૈડૂર્યમણિ[...]
🪔 આરોગ્ય
પ્રેમ કી ગંગા બહાતે ચલો....
✍🏻 ડૉ. કમલ પરીખ
august 2017
માણસ અને પ્રેમ - આ ત્રણ અક્ષર અને અઢી અક્ષરના શબ્દો વચ્ચે અંતર વધી રહ્યું છેે. પ્રેમ માનવીય જીવનનો ધબકાર છે, પણ માણસ તેનાથી દૂર[...]
🪔 પ્રાસંગિક
સ્વામી અદ્વૈતાનંદની કઠિન યાત્રા-તપસ્યા
✍🏻 સંકલન
august 2017
વિવેકાનંદના એક શિષ્ય સ્વામી વિરજાનંદે અદ્વૈતાનંદ વિશે લખ્યું છે : 1895ના સપ્ટેમ્બરમાં વૃંદાવન જતાં હું વારાણસી ઊતર્યો હતો અને ગોપાલદાની સાથે બંશી દત્તના મકાનમાં રહ્યો[...]
🪔 પ્રાસંગિક
ફૂલથીયે કોમળહૃદયી સ્વામી નિરંજનાનંદ
✍🏻 સંકલન
august 2017
શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી નિરંજન, નરેન્દ્ર અને બીજા શિષ્યો બાબુરામના વતન આંટપુર ગયા. ત્યાં તેમણે ધૂણીની સામે બેસીને ત્યાગની પ્રતિજ્ઞા લીધી. પછી 1887ના આરંભમાં નિરંજન વરાહનગર[...]
🪔 અધ્યાત્મ
અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ
✍🏻 શ્રી ભાણદેવ
august 2017
અધ્યાત્મનું પણ એક શાસ્ત્ર છે, એક વિજ્ઞાન છે. હજારો વર્ષથી હજારો અધ્યાત્મયાત્રીના અનુભવોનું એક ભાથું આપણી પાસે એકઠું થયું છે. ભૂતકાળના અનુભવી પુરુષોના અનુભવોનો સદુપયોગ[...]
🪔 અધ્યાત્મ
સંતકવિ અખૈયાની વાણી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
august 2017
સતનો મારગ છે શૂરાનો ગુજરાતી સાહિત્યના સુખ્યાત વેદાંતી કવિ અખો અને ભજનવાણીના સર્જક કવિ અખૈયા બન્ને જુદા છે. જેની ભજનવાણીમાં ગુરુમહિમા અને ભક્તિ-જ્ઞાનની ઉપાસનાનો સમન્વય[...]
🪔 ઇતિહાસ
આપણું રાષ્ટ્રગીત
✍🏻 શ્રી નરેન્દ્ર આર. પટેલ
august 2017
જનગણમન-અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા ! પંજાબ સિન્ધુ ગુજરાત મરાઠા, દ્રાવિડ ઉત્કલ બંગ ! વિન્ધ્ય હિમાચલ યમુના ગંગા, ઉચ્છલ જલધિ તરંગ ! તવ શુભ નામે [...]
🪔 ચિંતન
ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
august 2017
મણકો પાંચમો - સાંખ્યદર્શન આમ તો સાંખ્યદર્શન અને યોગદર્શન એ બન્ને જોડિયાં સહોદરો જ છે- સાંખ્યદર્શન તત્ત્વમીમાંસા (મેટાફિઝીક્સ) છે, તો યોગદર્શન એની લક્ષ્ય સાધનાની પ્રક્રિયા[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
august 2017
(અનુવાદક : કુસુમબહેન પરમાર) 12-01-1960 મહારાજ - નેતાનો અભાવ બધે જ છે. સમગ્ર ભારતમાં નેતા નથી. આપણા દેશના નેતાઓ બીજાને નોકર માને છે. બધા સાથે[...]