• 🪔 વિવેકવાણી

    સેવા એ જ પૂજા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખ ક્ષણિક છે. પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના તો જીવતા કરતાં મરેલા વિશેષ[...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    आपात-वैराग्यवतो मुमुक्षून् भवाब्धिपारं प्रतियातुमुद्यतान् । आशाग्रहो मज्जयतेऽन्तराले निगृह्य कण्ठे विनिवर्त्य वेगात् ।।79।। જે મુમુક્ષુ વૈરાગ્યવાળો બનીને પણ ભવસાગરને પાર કરવાના પ્રયત્ન કરે છે, આશારૂપી ગ્રાહ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ૧૨૫ વર્ષ પૂર્વેનું સ્વામી વિવેકાનંદનું શિકાગો પ્રવચન આજે પણ પ્રાસંગિક છે સ્વામી વિવેકાનંદે ૧૨૫ વર્ષ પહેલાં ૧૮૯૩માં શિકાગોની વિશ્વધર્મપરિષદમાં આપેલા સુવિખ્યાત પ્રવચનના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    પ્રશ્નોત્તરી

    ✍🏻 મૂલ્યલક્ષી શિક્ષણ

    પ્રશ્ન : હું મંદિરે ન જ જાઉં, એ યોગ્ય ગણાય ? ઉત્તર : વાસ્તવિક રીતે સ્વામી વિવેકાનંદે અદ્વૈત આશ્રમની સ્થાપના વખતે આમ કહ્યું હતું, ‘અહીં[...]

  • 🪔 અહેવાલ

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અને ગ્રામનારાયણ સેવા

    ✍🏻 શ્રી કીર્તિબહેન ભટ્ટ

    વૈષ્ણવો વિશેની વાતચીત પ્રસંગે ‘જીવ પ્રત્યે દયા’ એવા શબ્દો આવતાં શ્રીઠાકુરે કહ્યું કે જીવ પ્રત્યે દયા શાની ? સર્વ જીવની સેવા એ જ સાચો ધર્મ[...]

  • 🪔 આત્મકથા

    નવો પગ અને નવાં આશા-ઉન્મેષ

    ✍🏻 અરુણિમા સિંહા

    ગતાંકથી આગળ...... એક સવારે અચાનક સાહેબે મને પૂછ્યું, ‘એવરેસ્ટ ચડીશ ?’ આમ તો અત્યાર સુધીમાં કેટલાય લોકો એવરેસ્ટ સુધી જઈ આવ્યા હતા. પણ જેને એક[...]

  • 🪔 આરોગ્ય

    વૃક્ષારોપણ વખતે....

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    બીન ઉપયોગી વૃક્ષોનું ‘મોનોકલ્ચર’ અટકાવીએ, દેશી વૃક્ષો વાવીએ ચોમાસું આવે અને એકાદ-બે વરસાદી ઝાપટાં પડે એટલે દરેક પ્રકૃતિપ્રેમીને વૃક્ષો વાવવાનું સહેજે મન થાય. એમાંયે વરસાદી[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી ‘મ.’ દર્શન

    ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

    મદ્રાસથી પાછા આવીને બેલુર મઠમાં રહ્યો, તબિયત ખરાબ. શ્રી મ. જોઈને ચિંતિત થયા. પરંતુ લોકાચાર પ્રમાણે સેવા-શુશ્રૂષાની વ્યવસ્થા કરવાની શક્તિ હોવા છતાં પણ ન કરી.[...]

  • 🪔 પ્રાસંગિક

    એક ભારત, શ્રેષ્ઠ ભારત

    ✍🏻 શ્રી નરેન્દ્ર મોદી

    સ્વામી વિવેકાનંદ : શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણીના પ્રસંગે અહીં ઉપસ્થિત રહેવા માટે હું મારી જાતને સદ્ભાગી માનું છું. મને કહેવામાં આવ્યું છે કે યુવાનો[...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    ગતાંકથી આગળ... લોહારા કપિલા સંગમ સ્થાને નિવાસ. અહીં પહોંચ્યા પછી મન એક અલગ જ ભાવમાં વિચરણ કરતું થયું. નર્મદાતટે સુંદર વિશાળ ઘાટ, જળ પ્રવાહમાન સ્નિગ્ધ.[...]

  • 🪔 સંસ્મરણ

    ક્ષીરભવાની દર્શને સ્વામી વિવેકાનંદ - ૧

    ✍🏻 ભગિની નિવેદિતા

    અમરનાથની યાત્રા થઈ ત્યાં સુધી અમારા જીવનની દરેક ઘટના શિવ વિષયક ચિંતન સાથે જડાયેલી હતી. પ્રત્યેક ડગલે મનમાં થતું કે અમે એ કાયમી તુષારમંડિત મહાન[...]

  • 🪔 સંસ્મરણ

    કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    લોસ એન્જલિસમાં આગમન, ડિસેમ્બર ૧૮૯૯ પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવની આજ્ઞા શીરોધાર્ય કરીને સ્વામી વિવેકાનંદે વિશ્વમાં વેદાંત પ્રચારનું બીડું ઝડપ્યું. જુલાઈ ૧૮૯૦માં સ્વામીજીએ શ્રીરામકૃષ્ણદેવના નિધન બાદ સ્થાપિત[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    ગતાંકથી આગળ.... શારીરિક નહીં પણ આંતરિક સૌંદર્યની આવશ્યકતા આપણા આચાર્યોનું કથન છે કે આધ્યાત્મિક જીવનમાં શારીરિક સૌંદર્ય નહીં, પરંતુ મનનું સૌંદર્ય, મનની સમરસતા સૌથી વધારે[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ.... મનુષ્યોમાં રજસ અને તમસનું આધિપત્ય હોય ત્યારે ગુનો અને એના જેવા બીજા પ્રશ્નો ઊભા થાય. પણ મન સત્ત્વ તરફ પ્રગતિ કરે કે આખું[...]

  • 🪔 સંપાદકીય

    ટાઈમ મેનેજમેન્ટ - ૫

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) પાંચમી મહત્ત્વની વાત છે E - elimination, દૂર કરવું. એવી ઘણી બાબતો હોય છે જે ખૂબ જ નિરર્થક હોય છે અને આપણો સમય[...]

  • 🪔 વિવેકવાણી

    વિશ્વધર્મ પરિષદનું પ્રદાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    વિશ્વધર્મ પરિષદ એ વાસ્તવિકતા બની છે. એને અસ્તિત્વમાં લાવવાની મહેનત કરનારાઓને પરમકૃપાળુ પરમાત્માએ સહાય કરી છે અને એમના પરમ નિ :સ્વાર્થ શ્રમને સફળતા મળી છે.[...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    शब्ददिभिः पञ्चभिरेव पञ्च पञ्चत्वमापुः स्वगुणेन बद्धाः । कुरङ्ग-मातङ्ग-पतंङ्ग-मीन-भृङ्गा नरः पञ्चभिञ्चितः किम् ।।76।। હરણ, હાથી, પતંગિયું, માછલી તથા ભમરો- આ પાંચ પ્રકારના જીવ પોતપોતાના ગુણ પ્રમાણે[...]

  • 🪔 અમૃતવાણી

    આત્મજાગૃતિ પછીની અવસ્થા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - જેમને આત્મજાગૃતિ થઈ છે, જેમને ઈશ્વર જ સત્ અને બીજું બધું અસત્, અનિત્ય, એવો બોધ થઈ ગયો છે તેમનો એક પ્રકારનો જુદો જ[...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अहं ममेति प्रथितं शरीरं मोहास्पदं स्थूलमितीर्यते बुधैः । नभोनभस्वद्दहनाम्बुभूमयः सूक्ष्माणि भूतानि भवन्ति तानि ।।73।। ‘હું’ તથા ‘મારા’ રૂપે પ્રસિદ્ધ મોહના આ આશ્રયને વિદ્વાન લોકો સ્થૂળ[...]

  • 🪔 સંપાદકીય

    ટાઈમ મેનેજમેન્ટ - ૪

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) હું તમને એક ઘટના વિષે વાત કરું. અમદાવાદમાં એક છોકરી મારી પાસે આવી. તેણે મને જણાવ્યું કે તે આત્મહત્યા કરવા માગે છે. વાત[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ.... ત્યાં તમે ‘महाशनः’નો અર્થ જોઈ શકો છો, તૃષ્ણાઓનો અંત નથી. એકને તૃપ્ત કરો કે બીજી દસ ઊઠવાની જ. આજે આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં એને[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    ગતાંકથી આગળ.... આપણે શું કરવું જોઈએ ? આપણા આચાર્યો કહે છે, ‘દેહ અને મનથી શુદ્ધ થવાનો પ્રયત્ન કરો. પ્રસન્ન રહેવાનો પ્રયાસ કરો. થોડી ઘણી તપશ્ચર્યા[...]

  • 🪔 પ્રાસંગિક

    સૃજનશીલતા અને પ્રાણાયામ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    પ્રાણાયામ વિષે ઘણા ભ્રામક વિચારો આજે પ્રચલિત છે. પ્રાણને શ્વાસોચ્છ્વાસ સાથે કોઈ સંબંધ નથી. એ તો પ્રાણને સંયમમાં લાવવાનું સાધન માત્ર છે. આપણા ઋષિઓએ સાક્ષાત્કાર[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદ સાથે વાર્તાલાપ

    ✍🏻 શ્રી શરતચંદ્ર ચક્રવર્તી

    સ્થળ : બેલુર મઠની ભાડાની જગ્યા, ફેબ્રુઆરી ૧૮૯૮ સ્વામીજીએ આલમબજારથી નીલાંબરબાબુના બાગમાં મઠની જગ્યા ફેરવી છે. આ નવા સ્થળમાં આવવાથી તેમને ઘણો આનંદ થયો. શિષ્ય[...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    (ગતાંકથી આગળ) નર્મદે હર ! બ્રહ્માજીએ બ્રાહ્મણગાંવના સ્થળે તપશ્ચર્યા કરી હતી અને ત્યાં બ્રહ્મેશ્વર શિવજીની સ્થાપના કરી હતી. એ તપસ્યાનું સ્થાન હવે ગુપ્તેશ્વર તરીકે ઓળખાય[...]

  • 🪔 સંસ્મરણ

    મારી અમેરિકાની યાત્રા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    થેંક્સ ગીવિંગ થર્સ્ડે : અમેરિકામાં વરસમાં એક વખત થેંક્સ ગીવિંગ ડે મનાવવામાં આવે છે. નવેમ્બર મહિનાનો ત્રીજો ગુરુવાર ‘થેંક્સ ગીવિંગ ડે’ હોય છે. તે દિવસે[...]

  • 🪔 યુવજગત

    તેં શું કર્યું ?

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    ઈ.સ. ૧૭૪૭ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબનો પરાજય થયો અને ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એક વેપારી પેઢીએ ભારતની પ્રજામાં રહેલાં દ્વેષ, કુસંપ તેમજ રાષ્ટ્રભાવનાનો[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી ‘મ.’ દર્શન

    ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

    ગતાંકથી આગળ કથામૃતની સાધારણ જેવી આવક પણ શ્રી ઠાકુર, શ્રી શ્રીમા અને સાધુસેવામાં ખર્ચાય છે. વિશ્વવિદ્યાલયના કૃતિ-સંતાન શ્રી મ.એ પોતાનું સંપૂર્ણ જીવન શિક્ષણવ્રતમાં જ વ્યતીત[...]

  • 🪔 આરોગ્ય

    મન માનતું નથી

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    વૈજ્ઞાનિકોને પ્રથમવાર વિચાર આવેલો કે તત્કાલ નાશવંત બને તેવું કોઈ સંશોધન નથી કરવું. શરીરમાં અત્યંત શક્તિશાળી શસ્ત્રો છે, એમને શોધવાં છે. બ્રિટિશ લેખક પોલ બ્રન્ટન[...]

  • 🪔 આત્મકથા

    આરોપોની પળોજણ

    ✍🏻 અરુણિમા સિંહા

    ગતાંકથી આગળ...... એમ્સમાં બધી સ્થિતિ સુધારા પર છે. એ જ વખતે મારા વિરુદ્ધ ટીકાઓ શરૂ થઈ. શા માટે આવું થયું તે સમજાણું નહીં. બરેલીની રેલવે[...]

  • 🪔 યોગ

    વિદ્યાર્થીઓ માટે યોગ

    ✍🏻 શ્રી ભાણદેવ

    યોગાભ્યાસ પહેલાંનાં થોડાં સૂચનો : વાલી અને શિક્ષકો કાળજીપૂર્વક અભ્યાસ કરે અને પછી પોતાનાં સંતાનોને સહાયભૂત થાય. યોગશિક્ષકનું માર્ગદર્શન મેળવવું. એકથી ચાર ધોરણના બાળકો યોગાસનો[...]

  • 🪔 પ્રાસંગિક

    દ્વાદશ - જ્યોતિર્લિંગસ્તોત્ર

    ✍🏻 સંકલન

    सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् ।।1।। भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये ।।1।। श्रीशैलशृङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तम् ।।1।। तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुम् ।।2।। अवन्तिकायां विहितावतारं[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    પ્રશ્નોત્તરી

    ✍🏻 મૂલ્યલક્ષી શિક્ષણ

    પ્રશ્ન : આજે જ્યારે સમગ્ર વિશ્વ સંલગ્ન છે ત્યારે ભારતીય સંસ્કૃતિને કેવી રીતે પુન : જીવિત કરવી કે જાળવવી ? ઉત્તર : ભારતીય સંસ્કૃતિને પુન[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    અરિષ્ટાસુરનો વધ અસુરોએ શ્રીકૃષ્ણને મારવાના અસંખ્ય પ્રયત્નો કર્યા, પણ દર વખતે અસુરોનો જ સંહાર થયો. એક વખત અરિષ્ટાસુર નામનો એક અસુર બળદનું રૂપ ધારણ કરીને[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સમાચાર વિવિધા ૨૩મી જૂન, ૨૦૧૯ના રોજ અગાઉથી નોંધાયેલા ભક્તજનો માટે એક ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો આશરે ૫૦૦ ભાવિકોએ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની ગ્રીષ્મ સંસ્કાર શિબિરમાં યોજાયેલ માતૃપિતૃ વંદના તાજેતરમાં દર વર્ષની જેમ ઉનાળુ વેકેશનમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વિવેક હાૅલમાં તા.૬ થી ૨૬ મે,[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    રાસલીલા શરદ ઋતુ હતી. જુદી જુદી પુષ્પવેલીઓ, ચમેલી પરનાં સુગંધી પુષ્પોની સૌરભથી યમુનાતટનું વાતાવરણ મહેકી રહ્યું હતું. પૂર્ણિમાની રાત હતી. ચંદ્રની રોશની જાણે કે સમગ્ર[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    મનને સ્થિર કરવા વિશે પ્રશ્નોત્તરી

    ✍🏻 મૂલ્યલક્ષી શિક્ષણ

    પ્રશ્ન : શું પ્રશ્ન પૂછવો એ એક કળા છે ? ઉત્તર : આપણા દેશમાં બંધારણે દરેક નાગરિકને વાણીસ્વાતંત્ર્યનો હક્ક આપ્યો છે. પરંતુ લોકો તેનો કાળજીપૂર્વક[...]

  • 🪔 યોગ

    વિદ્યાર્થીઓ માટે યોગ

    ✍🏻 શ્રી ભાણદેવ

    યોગાભ્યાસ પહેલાંનાં થોડાં સૂચનો : વાલી અને શિક્ષકો કાળજીપૂર્વક અભ્યાસ કરે અને પછી પોતાનાં સંતાનોને સહાયભૂત થાય. યોગશિક્ષકનું માર્ગદર્શન મેળવવું. એકથી ચાર ધોરણનાં બાળકો યોગાસનો[...]

  • 🪔 પત્રાવલી

    કર્મયોગ અને ચિત્તશુદ્ધિ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    શ્રીશ્રીરામકૃષ્ણ : શરણં કોલકાતા, ૧ ચૈત્ર, ૧૩૨૮ (બંગાબ્દ) શ્રીમાન ન-, તારો ૬ ચૈત્રનો પત્ર મળ્યો. જોઉં છું કે આશ્રમ-સ્થાપનામાં અનેક વિઘ્ન આવે છે... જો કર્મ[...]

  • 🪔 પ્રાસંગિક

    યોગ અને ટાઇમ મેનેજમેન્ટ

    ✍🏻 સ્વામી સર્વપ્રિયાનંદ

    અમેરિકાના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક મિહાલી ચેકોનમિહાલીના પ્રખ્યાત પુસ્તક 'Flow' કે જેમાં એકાગ્રતાની શક્તિ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને જે પુસ્તકને આધુનિક મનોવિજ્ઞાનમાં પાયાનું પુસ્તક[...]

  • 🪔 આત્મકથા

    ‘એમ્સ’માં જશો ?

    ✍🏻 અરુણિમા સિંહા

    ગતાંકથી આગળ...... એમ્સમાં જવાનું સૂચન તો થયું. સૂચન કરનાર પણ નીકળી ગયા. હવે અમારી સ્થિતિ કફોડી થઈ. અહીંની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં અને તેના વહીવટમાં ફરિયાદનું[...]

  • 🪔 યુવજગત

    યુવાનોને

    ✍🏻 અણ્ણા હજારે

    દેશના, સમાજના સાર્વત્રિક ઉત્થાન માટે સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ :પતિત[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી ‘મ.’ દર્શન

    ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

    આ બાજુ પહેલાં તો રોજ બહારથી આવીને જ શ્રીમ.નાં દર્શન કરીને વાણીશ્રવણ કરતો. હવે એમની સાથે જ માૅર્ટન ઇન્સ્ટિટ્યૂશનમાં રહેવા લાગ્યો. ધીરે ધીરે સ્કૂલમાં ભણાવવાની[...]

  • 🪔 આરોગ્ય

    ઘઉંના જવારા એક રામબાણ ઔષધ

    ✍🏻 સંકલન

    આમ તો ગૌરીપૂજા, જયાપાર્વતીના બાલિકા અને નારીઓના પર્વ નિમિત્તે આપણે ત્યાં ઘઉંના જવારા વાવીને વેંત દોઢવેંત ઊંચા થાય ત્યાં સુધી ઉછેરાય છે. આ ઉપરાંત આપણા[...]

  • 🪔 સંસ્મરણ

    મારી અમેરિકાની યાત્રા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    શિકાગોના હિન્દુ મંદિરમાં વ્યાખ્યાન : ૧૭મી તારીખે સવારે શિકાગોના હિન્દુ મંદિરમાં પ્રવચન હતું. અમેરિકાનાં હિન્દુ મંદિરોની એ વિશેષતા છે કે ત્યાં બધાં જ દેવીદેવતાઓની મૂર્તિઓની[...]

  • 🪔 પ્રાસંગિક

    યોગ અને આત્મવિકાસ

    ✍🏻 સ્વામી શ્રીધરાનંદ

    શ્રી આર. નટરાજને સ્વામી શ્રીધરાનંદજીને પૂછ્યું - પશ્ચિમમાં યોગ અંગે જિજ્ઞાસા વધતી જાય છે, સાથે સાથે તેના વિશે ગેરસમજ પણ પ્રવર્તે છે. અહીંના લોકો કંઈક[...]

  • 🪔 પ્રાસંગિક

    સૃજનશીલતા અને યોગ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    એક સમય હતો કે જયારે આપણે વર્ષો વર્ષ સુધી એકના એક જ કાર્યનું પુનરાવર્તન કરતા જતા હતા. ખેડૂત, એકાઉન્ટન્ટ, ડાૅક્ટર, શિક્ષક, સૈનિક, મેનેજર, વકીલ, એન્જિનિયર[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદની અમરનાથ યાત્રા

    ✍🏻 ભગિની નિવેદિતા

    અચ્છાબલના મોગલબાગમાં એક દિવસ અમે બહારના ભાગમાં ભોજન માટે બેઠાં હતાં, એ સમયે સ્વામીએ એકાએક પ્રવેશ કરીને કહ્યું કે તેઓ યાત્રાળુઓ સાથે અમરનાથ જવાના છે,[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    આપણી દ્વન્દ્વાત્મક અન્ત :પ્રકૃતિ ‘અસ્તિત્વ માટે સંઘર્ષ’ અને ‘યોગ્યતમની ઉત્તરજીવિતા’નો (ટકી રહેવાનો) જૈવિક સિદ્ધાંત અધ્યાત્મજગતને પણ લાગુ પડે છેે. પશુજગતમાં પશુ એકબીજા સાથે લડે-ઝઘડે છે.[...]