🪔 પ્રશ્નોત્તર
આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2022
(તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: સ્વામીજી, જીવનમાં માનસિક સમસ્યા એટલી હદ સુધી[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
September 2022
એક વાર બપોરના સમયે સંન્યાસી શાકભાજી સમારતા હતા, ત્યારે એક ત્યાગી મહાત્માએ આવીને કહ્યું, ‘આપને કોઈ મળવા આવ્યું છે.’ બહાર આવીને સંન્યાસીએ જોયું, તો વડોદરા[...]
🪔 યાત્રા સંસ્મરણ
‘બોલ બમ’ની યાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2022
શ્રાવણ માસમાં તીર્થના પુરોહિત-પંડાઓ ત્રણ-ચાર સમૂહમાં વહેંચાઈ જઈને દૂર સુદૂરના પહાડ-જંગલોમાંની રાખ ચાળે છે અને સંક્રાંતિ તથા પ્રત્યેક શ્રાવણી સોમવારે તેઓ અણિદાર અક્ષુણ્ણ સુંદર બિલ્વપત્રોને[...]
🪔 બાળ ઉદ્યાન
શ્રીશંકરાચાર્ય
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
August 2022
શંકર વેદાંતસાધના કરતાં કરતાં પોતાના ગુરુદેવની પાસે કેટલાંય વર્ષો સુધી રહ્યા. ગુરુ એ પોતાના આ અદ્ભુત શિષ્યને પરમ તત્ત્વમાં દૃઢ પ્રતિષ્ઠિત કરી દીધો. (અદ્વૈત[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવનો રાધા-ભાવ
✍🏻 સેજલબહેન માંડવિયા
August 2022
સાંજનો સમય છે. વૃક્ષો બધાં જ શ્રી રાધા-કૃષ્ણની હાજરીમાં ઝૂલી રહ્યાં છે. વૃંદાવનની એક નિકુંજમાં રાધાજી તથા કૃષ્ણ બેઠેલાં છે. ચારે બાજુ મધુર-વાતાવરણ છે. વાતો[...]
🪔 સંપાદકની કલમે
આઝાદીનો અમૃત મહોત્સવ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
August 2022
આપણી સમક્ષ આ મહાન આદર્શ છે–ભારત દ્વારા વિશ્વનો વિજય–એનાથી જરાય ઓછું નહીં. અને આપણે સહુએ એના માટે તૈયાર રહેવું પડશે. આપણે સૌએ આને માટે કમર[...]
🪔 સંપાદકીય
દુર્ગાપૂજા અને નવરાત્રી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
october 2020
હે મા, દુર્ગતિનાશિની દુર્ગા ! કોરોના મહામારીના પ્રકોપથી રક્ષા કરો! ભારતના વિવિધ ભાગોમાં આ પર્વ જુદી જુદી રીતે ઉજવાય છે. ઈશ્વરને માતા તરીકે પૂજવાનું આ[...]
🪔 પ્રાસંગિક
રક્ષાબંધન
✍🏻 સંકલન
august 2018
શ્રાવણ મહિનો તહેવારનો મહિનો છે, શિવ મહિમાનો મહિનો છે. શ્રાવણમાં શિવોપાસના શ્રેષ્ઠ ગણાય છે. શિવને જલાભિષેક અને બિલ્વપત્ર મંત્રોચ્ચાર સાથે અર્પણ કરાતાં હોય ત્યારે આપણે[...]
🪔 આરોગ્ય
તહેવારો પછી બોડી ડિટોક્સિફિકેશન કેવી રીતે કરશો?
✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે
may 2017
આપણા દેશમાં બારે માસ તહેવારો સતત ચાલુ જ રહે છે. તહેવારો નિમિત્તે ગિફ્ટ અને શુભેચ્છાઓના આપ-લેનો દોર પણ ચાલુ રહે છે, એમાંય દિવાળી પર તો[...]
🪔
શાળામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું મહત્ત્વ
✍🏻 ગુલાબભાઇ જાની
April-May 1996
શ્રી ગુલાબભાઇ જાની સિસ્ટર નિવેદિતા સ્કૂલના સંસ્થાપક અને નિયામક છે. તેમણે પોતે પોતાની શાળામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે સફળતાપૂર્વક પ્રયોગો કર્યા છે. અનુભવના આધારે લખાયેલ આ[...]