• 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    અનુવાદક : મેધા કોટસ્થાને સ્વામી પ્રેમાનંદનો દૈનિક કાર્યક્રમ સીધો સાદો અને સરળ હતો. એમની ખાવાપીવાની ટેવ પણ સાદી હતી. ખાવાપીવાની બાબતમાં તેમને કોઈ પસંદગી કે[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગતાંકથી આગળ... સ્વામી ગોપેશ્વરાનંદે કહેલી એક વાત યાદ આવે છે. સ્વામી શિવાનંદજીના આચારવિચારની એક અનોખી અને ઉદાત્ત વાત પર એમણે પ્રકાશ ફેંક્યોે છે. ૧૯૧૯ દરમિયાનની[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગતાંકથી આગળ... સ્વામી સંતોષાનંદે સ્વામી શિવાનંદજીની એક સ્મૃતિની વાત કહી છે: ‘લક્ષ્મીપૂજા હતી. હું પોથી વાંચીને મંત્ર કહેનાર તંત્રધારક હતો. એ દિવસે સાંજ પછી ચંદ્રગ્રહણ[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગતાંકથી આગળ... સ્વામી શિવાનંદ ‘મહાપુરુષ મહારાજ’ના નામે ઓળખાતા. રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, બનારસમાં તેઓ થોડા દિવસ રહ્યા હતા. એ દરમિયાન બંગાળમાંથી ચાર ભક્તો એમને મળવા આવ્યા.[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગતાંકથી આગળ... સ્વામી બ્રહ્માનંદને પ્રકૃતિ, વૃક્ષો, પુષ્પ-પાંદડાં પ્રત્યે ઘણો પ્રેમ હતો. તેઓ જે ઠેકાણે થોડા દિવસ પણ રહે ત્યાં નવાં નવાં ફૂલછોડ, વૃક્ષો, ફળનાં રોપાં[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    અનુવાદક : મેધા કોટસ્થાને (ગતાંકથી આગળ) પોતાની આસપાસના સાધુબ્રહ્મચારીઓ કાર્યકુશળ હોવા જોઈએ. એમના અધ્યાત્મ જીવનની પણ પ્રગતિ થવી જોઈએ, એવું સ્વામી બ્રહ્માનંદજી સતત વિચારતા રહેતા.[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    અનુવાદક : મેધા કોટસ્થાને રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષરૂપે સ્વામી બ્રહ્માનંદજીનું સ્થાન ઘણું મોટું અને મહત્ત્વપૂર્ણ હતું. સંઘમાં કોઈકવાર તાત્ત્વિક મતોમાં સંદિગ્ધતા ઊભી થતી. કાર્યકર્તાઓ, સંન્યાસીઓના વિચારભેદને[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    અનુવાદક : મેધા કોટસ્થાને શ્રીરામકૃષ્ણે પોતાની પાસે આવતા ૧૧ યુવાનોને ભગવાં વસ્ત્ર આપ્યાં હતાં. ભગવાં સાથે એમની ગાંઠ પાકી બંધાય, એમનામાં વૈરાગ્યનો ભાવ આવે અને[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    મૂળ મરાઠી લેખક ડૉ.સુરુચિ પાંડેના પુસ્તક ‘આનંદકથા’માંથી પૂણેનાં શ્રીમેધા કોટસ્થાનેએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. યશ, માન, સન્માન, નામનો મહિમા આ બધાનો મોહ જતો[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    (મૂળ મરાઠી લેખક ડૉ.સુરુચિ પાંડેના પુસ્તક ‘આનંદકથા’માંથી પૂણેનાં શ્રીમેધા કોટસ્થાનેએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.) ૧ મે ૧૮૯૭ના રોજ રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ. મિશનનાં[...]

  • 🪔 પ્રાસંગિક

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ડૉ. સુરુચિ પાંડેએ લખેલ મૂળ મરાઠી ગ્રંથ ‘આનંદકથા’નો સૌ. મેધા કોટસ્થાનેએ કરેલ ગુજરાતી અનુવાદ આ સામયિકમાં ધારાવાહિક રૂપે પ્રસિદ્ધ થાય છે. સં. સ્વામી અભેદાનંદ સ્વામી[...]

  • 🪔 સંસ્મરણ

    આનંદ-કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    સ્વામી વિવેકાનંદને રસોઈમાં જાત-જાતના પ્રયોગો કરવાનું બહુ ગમતું. સ્વામી શારદાનંદ વિદેશમાં એમને ત્યાં હાલમાં જ પહોંચ્યા હતા. તેઓ સ્વામીજી માટે ભારતમાંથી ઘણા મરીમસાલા લાવ્યા હતા.[...]