• 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ‘પ્રબુદ્ધ ભારત’ ના શતાબ્દી અંકનું વિમોચન એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદજીની પ્રેરણાથી પ્રારંભ થયેલ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ ના શતાબ્દી અંકનું વિમોચન રામકૃષ્ણ મઠ અને[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી ચાલુ) (૧૨) ભાવિ કાર્યની તાલીમ હવે ગૌરીમા શ્રીમાની સાથે દક્ષિણેશ્વરમાં રહેવા લાગ્યાં. શ્રીમા અને શ્રીરામકૃષ્ણ પ્રત્યેના તેમના અંતરનાં પ્રેમ અને ભક્તિ કાર્યો દ્વારા પ્રગટ[...]

  • 🪔

    ભારતીય યુવકો માટે સેવાનો આદર્શ

    ✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ

    (ગતાંકથી ચાલુ) સ્પર્ધા હીનતાનું પ્રતીક છે બે કૂતરાં પાસે ભાતનો વાટકો ધરો, તો તે બન્ને એને માટે ઝઘડશે. બે માણસને તે જો ધરો, તો તે[...]

  • 🪔

    યુવ - વિભાગ

    ✍🏻 સ્વામી વિમલાનંદ

    (સન ૧૯૫૩ના ડિસે.માં રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી વિમલાનંદજી આન્ધ્રના નેલૂર નગરમાં આવ્યા હતા, ત્યાંની સ્થાનિક કૉલેજ વેંકટગિરિ રાજા કૉલેજમાં વિદ્યાર્થીઓને તેમણે સંબોધિત કર્યા[...]

  • 🪔

    સત્સંગનો મહિમા

    ✍🏻 ગોસ્વામી તુલસીદાસ

    બિનુ સતસંગ બિબેક ન હોઈ, રામકૃપા બિનુ સુલભ ન સોઈ સતસંગત મુદ મંગલ મૂલા, સોઈ ફલ સિધિ સબ સાધન ફૂલા. સત્સંગ વિના સારાસાર પારખવાનું વિવેકરૂપી[...]

  • 🪔

    સર્વગ્રાહી વિજ્ઞાન અને વેદાન્ત

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    મને ‘સર્વગ્રાહી વિજ્ઞાન અને વેદાન્ત’ વિષય આપવામાં આવ્યો છે પણ વિજ્ઞાનને ‘સર્વગ્રાહી’ કે ‘અસર્વગ્રાહી’ વિશેષણો આપી ન શકાય. વિજ્ઞાન એ વિજ્ઞાન છે. આમ છતાં આપણે[...]

  • 🪔

    આળસ

    ✍🏻 લાલજી મૂળજી ગોહિલ

    એક મિત્રે મને લખ્યું કે તમે કેટલી બધી આળસ કરો છો? ત્રણ પત્ર લખ્યાં છતાં તમે જવાબ પણ આપતા નથી. મારાં મેલાં કપડાંની સંખ્યા જોઈ[...]

  • 🪔

    કાવ્યાસ્વાદ

    ✍🏻 મકરંદ દવે

    તમને ગુરુ અને સિદ્ધ પુરુષની આણ છે, હે મારા જીવ, તમે સાચું બોલો. અને સાચું બોલી ન શકો તો પછી મૌન રહો. ‘અંબર વરસે ને[...]

  • 🪔 કાવ્ય

    સત બોલો

    ✍🏻 સંકલન

    તમને ગોરાં પીરાંની આણ, સુડલા, સત બોલો! સત બોલો! સત બોલો! સત બોલો રે નંઈ તો મત બોલો રે મત બોલો! - સુડલા. અંબર વરસે[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રી રામનો જન્મ

    ✍🏻 વિલાસરાય હ. વૈષ્ણવ

    (ગોસ્વામી તુલસીદાસ કૃત ‘રામચરિતમાનસ’ના સમશ્લોકી અનુવાદવાળા ગ્રંથ ‘માનસસાર’ના અંશો) दोहाः जोग लग्न ग्रह वार तिथि, सकल भये अनुकूल, चर अरु अचर हर्ष जुत राम जन्म[...]

  • 🪔 પ્રાસંગિક

    જૈન વિચારધારાનાં આવશ્યક તત્ત્વો

    ✍🏻 શશિકાંત કે. મહેતા

    (રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૧૪ અને ૧૫ નવેમ્બર ૯૪, બેલુ૨મઠ ખાતે યોજાયેલ વિશ્વધર્મ સંસદમાં જૈન ધર્મના પ્રખ્યાત ચિંતક અને પ્રવક્તા અને ઉદ્યોગપતિ શ્રી શશિકાંતભાઈ[...]

  • 🪔

    શિક્ષણનાં સ્વાતિબિન્દુઓ

    ✍🏻 વિમલા ઠાકર

    આજનું શિક્ષણ કેવળ મનને સમૃદ્ધ બનાવવાનો ઉપાય છે. મન દ્વારા વધારેમાં વધારે માહિતીનો સંગ્રહ કરવો, એમાં વ્યવસ્થા, પરિમાર્જન,પરિષ્કાર વગેરે લાવવાં એ જ આજ શિક્ષણનું સ્વરૂપ[...]

  • 🪔

    આધ્યાત્મિક પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૬ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રાજકોટમાં ભક્તોના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા, તેના અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.)[...]

  • 🪔

    નિરોધન સમાહિત મન...

    ✍🏻 સંપાદકીય

    ગોસ્વામી તુલસીદાસજીએ ‘વિનય-પત્રિકા’ નામના અદ્ભુત ભક્તિપૂર્ણ ગ્રંથની રચના કેવી રીતે કરી એ વિષે રસપ્રદ આખ્યાયિકા છે. એક વાર વારાણસીમાં એક હત્યારો તીર્થયાત્રા કરવા આવ્યો અને[...]

  • 🪔

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભાવિ ભારત પરંતુ ધ્યાનમાં રાખજો કે જો તમે એ આધ્યાત્મિકતાને છોડી દેશો, પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિની પાછળ દોડવા જતાં એને તરછોડી દેશો, તો પરિણામ એ આવશે[...]

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम्, लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे, रघुनाथाय नाथाय सीतायाः पतये नमः।। દુઃખોનો નાશ કરનાર, સમસ્ત ઐશ્વર્યોના દાતા, પ્રાણીમાત્રને પ્રિય[...]