• 🪔

    ઈસુખ્રિસ્ત અને ઈશ્વરનું સામ્રાજ્ય

    ✍🏻

    April 2002

    Views: 290 Comments

    ‘પ્રબુદ્ધ ભારત’ નવેમ્બર, ૧૯૮૭ના તંત્રી લેખનો શ્રી પી.એમ.વૈષ્ણવે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. એક સુથારનો આ યુવાન પુત્ર પોતાને પ્રભુનો [...]

  • 🪔

    સૂફી ઈસ્લામનો વૈશ્વિક સંદેશ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    April 2002

    Views: 350 Comments

    વિશ્વના બધા જ ધર્મોમાં બે પાસાં જોવા મળે છે. એક આચારપક્ષ કે બાહ્ય વિધિવિધાન, કર્મકાંડ, સામાજિક નીતિનિયમો, દેશકાલસાપેક્ષ સ્થાનીય સમસ્યાઓને સ્પર્શતું પાસું છે અને બીજું [...]

  • 🪔 વ્યાખ્યાન

    એક જ લક્ષ્ય - વિકસિત મહાન ભારત

    ✍🏻 ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

    April 2002

    Views: 570 Comments

    અહીં આ મહાન શહેરમાં આવતાં મને ખૂબ જ આનંદ થયો છે. ગઈકાલે રાજકોટમાં હતો. થોડા સમય પહેલાં જ્યારે રાજકોટ આવ્યો હતો, ત્યારે મહાત્મા ગાંધી, આ [...]

  • 🪔

    રાષ્ટ્રોની અને ધર્મોની સંવાદિતા

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    April 2002

    Views: 480 Comments

    આજની આવશ્યકતા — ધર્મોની સંવાદિતા વિવેકાનંદના ભાવિ-દર્શનમાં, રાષ્ટ્રોની સંવાદિતાનો હેતુ સિદ્ધ કરવા માટે ધર્મોની સંવાદિતા સૌથી અગત્યનું સાધન છે. ૧૮૯૭ જેટલું વહેલું વિવેકાનંદને દૃઢપણે લાગ્યું [...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ ગીતાનો વૈશ્વિક સંદેશ - ૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    April 2002

    Views: 530 Comments

    તપનો અર્થ અને તેનું મહત્ત્વ પાશ્ચાત્ય લોકોએ જ્ઞાન પ્રત્યે અસાધારણ આદર દાખવી આજની સભ્યતા ઊભી કરી છે. કલાકો સુધી અવિરત સંશોધન, કલબમાં જવાના સમયનો અભાવ, [...]

  • 🪔 સંપાદકીય

    એકવીસમી સદીમાં મૂલ્યલક્ષી કેળવણી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    April 2002

    Views: 560 Comments

    મૂલ્યલક્ષી કેળવણીની આવશ્યકતા સ્વાતંત્ર્યપ્રાપ્તિની અડધી સદી વીત્યા પછી પણ આપણું રાષ્ટ્રિય નૈતિકચારિત્ર્ય સાવ જ નિમ્ન કોટિનું દેખાય છે. આપણાં નૈતિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સતત [...]

  • 🪔 વિવેકવાણી

    ભારતનું આધ્યાત્મિક પુનરુત્થાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    April 2002

    Views: 400 Comments

    આ દેશમાં અનેકાનેક સંપ્રદાયો થઈ ગયા છે. અત્યારે પણ પુષ્કળ સંપ્રદાયો છે અને ભવિષ્યમાં પણ પૂરતા પ્રમાણમાં થશે. આપણા ધર્મની એ વિશિષ્ટતા છે કે એના [...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સાધક અને વિભિન્ન ધર્મમત

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    April 2002

    Views: 450 Comments

    * એક જ પાણીને જુદા જુદા લોકો જુદાં જુદાં નામે ઓળખે છે, કોઈ એને ‘વોટર’ કહે છે, કોઈ ‘વારિ’ કહે છે, કોઈ ‘એક્વા’ કહે છે [...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻

    April 2002

    Views: 390 Comments

    त्रयी सांख्यं योग: पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदमद: पथ्यमिति च । रुचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषां नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥ ત્રણ વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પાશુપત દર્શન અને [...]