• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ભગવાન શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ભગવાન શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવ નિમિત્તે ૧લી માર્ચ, ૨૦૦૬ બુધવારે ૨૫૦૦ વિદ્યાર્થીઓ, શિક્ષકો, ભક્તો તેમજ અન્ય નાગરિકોની સર્વધર્મ[...]

  • 🪔

    હનુમત્પ્રસંગ

    ✍🏻 યોગેન્દ્ર ગોસ્વામી

    બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના ‘હનુમત્પ્રસંગ’ પરના હિંદી પ્રવચનમાંથી અનુપ્રેણીત સ્વામી વિવેકાનંદે હનુમાનજીના જીવનનું રહસ્ય બતાવતા કહ્યું છે : ‘તેમના જીવનનું એક માત્ર વ્રત છે -[...]

  • 🪔

    ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં

    ✍🏻 સરલાબાલા સરકાર

    (ફેબ્રુઆરી ૦૬ થી આગળ) જો કોઈ સર્વ કલ્યાણના કે દીનહીન દુ:ખી લોકોના ભલા માટે થતા કાર્યમાં સ્વાર્થભાવના કે સ્થાપિત હિત રહેલાં હોય તો એ કાર્ય[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૮

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    (ગતાંકથી આગળ) ઘૃણાનો નાશ સામાજિક તેમજ સાંસ્કૃતિક દૃષ્ટિએ પછાત જાતિઓના ક્રાંતિકારી નેતાઓ પોતાના ઘૃણાભાવને એનાથી આત્મધારણાને બળ મળશે એ આધાર પર ન્યાયોચિત ગણાવે છે, એ[...]

  • 🪔 સંસ્મરણ

    અવતારપુરુષ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે બધામાં એ જ ઈશ્વર રહેલો છે. એમ માનીને, દુ:ખી નારાયણ, દરિદ્રનારાયણની સેવા માટે રાહત કાર્યો શરૂ કરાવ્યાં. સ્વામી શારદાનંદજીએ રાહત કાર્યો[...]

  • 🪔 પ્રાસંગિક

    તીર્થંકર મહાવીર

    ✍🏻 સ્વામી દેવેન્દ્રાનંદ

    ઈ.સ. પૂર્વે ૫૯૯ની આ વર્ષો પુરાણી કથા છે. વૈશાલી નગરના એક ગ્રામ કુંતપુરમાં દિવ્યકાંતિવાળા એક શિશુએ જન્મ લીધો. એનું નામ પડ્યું વર્ધમાન. એમના પિતાનું નામ[...]

  • 🪔 પ્રાસંગિક

    મહાપ્રભુ શ્રી ચૈતન્યદેવ

    ✍🏻 પ્રણવરંજન ઘોષ

    (ગતાંકથી આગળ) જગાઈ-માધાઈ બે બ્રાહ્મણ વંશના પુત્રો કુસંગમાં પડીને દારૂડિયા બની ગયા હતા. એમના સ્વજનોએ પણ એમને ત્યજી દીધા હતા. નવદ્વીપના માર્ગોમાં અસંખ્ય નિર્દોષ લોકોને[...]

  • 🪔 અધ્યાત્મ

    અનંતને અનુરૂપ જીવન જીવવું

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    (ગતાંકથી આગળ) આ પુસ્તકમાં જે મહત્ત્વના વિષયોની ચર્ચા આપણે કરી એનો સારાંશ આ છે: પરમલક્ષ્ય શું છે? આ ઈશ્વરની અનુભૂતિ અને પોતાની વાસ્તવિક પ્રકૃતિની અનુભૂતિ[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    અવતારોની માનવસુલભ દુર્બળતાઓનું તાત્પર્ય સંસારમાં બધા ય લોકો આવી રીતે ભૂલચૂકો કરે છે, નાદાનની માફક ઘણાં કામ કરી નાખે છે, અને છેવટે અફસોસ પણ કરે[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) રામકૃષ્ણ કથામૃત (૪થી જૂન, ૧૮૮૩) ફલહારિણી કાલીપૂજા આજે જેઠ વદ ચૌદશ - સાવિત્રી ચૌદશ સાથે અમાસ અને ફલહારિણી કાલીપૂજા. શ્રી ‘મ’ આજના આ[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૮

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આ અગાઉના સંપાદકીયમાં આપણે શ્રી મગનલાલ પટેલે લખેલ ‘મહાજન મંડળ’ (૧૮૯૬) ગ્રંથમાં સ્વામી વિવેકાનંદની સંક્ષિપ્ત જીવનકથા ગુજરાતી ભાષામાં આપવામાં આવી હતી. આ કદાચ બીજી ભારતીય[...]

  • 🪔 વિવેકવાણી

    મુક્તિનો માર્ગ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    .. એટલું સમજી લેજો કે આપના પૂર્વજોએ શોધી કાઢેલું મહાનમાં મહાન સત્ય - વિશ્વ એક છે - એ છે. પોતાને ઈજા પહોંચાડ્યા વિના કોઈ પણ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    પ્રભુનામજપ-મહિમા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઘણાખરા ઠાકુરને પ્રણામ કરે છે. ઠાકુર વચ્ચેવચ્ચે કહે છે કે ઈશ્વરને પ્રણામ કરો. પાછા કહે છે કે ઈશ્વર જ બધું થઈ રહેલ છે, પણ કોઈ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    वैर-स्मराद्यखिल-मानस-दुर्गुणानां। भूतोत्करेषु तददर्शनमेव हेतुः॥ श्रीरामकष्ण-मवलोकयतोऽखिलेषु। स्त्रीपुंभिदा सुहृद-मित्रभिदा कुतः स्यात्॥ જે ક્રોધ-કામ અરિ દુર્ગુણ છે મનુષ્યે, તેથી બધેય નહિ દીસત ઈશરૂપ; શ્રીરામકૃષ્ણમય જો જગને જુઓ તો,[...]