🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
April 2012
શ્રીરામકૃ ષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ કાર્યક્રમો ૨૮ જાન્યુઆરી, ૧૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં શ્રીશ્રી સરસ્વતી પૂજાનું આયોજન થયું હતું. સવારના મંગળ આરતી પછી વિશેષ પૂજા, ભજન,[...]
🪔
દુઃખ અને તેનું નિવારણ
✍🏻 સ્વામી આત્માનંદ
April 2012
માનવ જીવન સુખ અને દુઃખથી ભરેલું છે. કોઈ એવો માણસ નહિ હોય કે જેને કેવળ સુખ અને સુખ જ મળ્યું હોય કે દુઃખ સિવાય બીજું[...]
🪔
મૂઠી ઊંચેરો માનવી
✍🏻 ડૉ. ગીતા ગીડા
April 2012
કોઈ અતીતની ઘટનાને લઈને ક્યારેક આપણે ઉદાસીનતામાં સરી પડીએ અથવા તો આપણી સાથે આવું કેમ બન્યું એવો પ્રશ્ન પણ ઉદ્ભવ્યા કરે. તેવા સમયે કોઈક એવો[...]
🪔
પ્રેમની અદ્ભુત શક્તિ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
April 2012
પ્રેમ જ પરમ આનંદ છે નિયંત્રણ અને સંયમનું જીવન જીવીને જ વ્યક્તિ વાસનાઓની મોહજાળમાંથી મુક્ત થઈને પોતાના વ્યક્તિત્વને ઉચ્ચતર શિખરે પહોંચાડી શકે છે. ત્યારે જ[...]
🪔
પ્રચંડ આત્મવિશ્વાસ
✍🏻 દિપક કુમાર. એ. રાવલ. ‘અજ્ઞાત’
April 2012
દેવતાઓ આત્મવિશ્વાસુ હોય છે, આત્મનિર્ભર હોય છે. તેઓ કોઈના પર આધાર રાખતા નથી. સૂર્યનારાયણ કોઈના પર આધાર રાખતા નથી, કે મને કોઈ અર્ધ્ય ચડાવશે કે[...]
🪔
શલ્ય ચિકિત્સામાં ભારતના પ્રથમ શલ્ય ચિકિત્સકો
✍🏻 જે. ચંદ્રશેખર, એમ. ગંગાધર પ્રસાદ
April 2012
ભારતીય આરોગ્ય વિજ્ઞાન અને શલ્ય ચિકિત્સાનો ખજાનો આયુર્વેદ છે. આયુર્વેદને ઋગ્વેદનો ઉપવેદ ગણે છે અને અથર્વવેદમાં આયુર્વેદ વિશે ઘણાં સૂક્તો જોવા મળે છે. ‘જ્ઞાનનો આ[...]
🪔 બોધ કથા
તામસી
✍🏻 પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા
April 2012
તે દિવસે ચૌદશ હતી. ગામડાના કહેવાતા જમીનદારના ઘરમાં ભાવિ ઉત્સવનું આયોજન ચાલી રહ્યાું હતું. જમીનદારને એક માત્ર સુંદર કન્યા હતી. પરંતુ દીકરીનો વાન જરા શ્યામ[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો
✍🏻 સંકલન
April 2012
સ્વામી તુરીયાનંદ * સ્વામીજી એ સમયે મુંબઈમાં એક બેરિસ્ટરના ઘરે રોકાયા હતા. એમને શોધતાં શોધતાં હું અને મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) ત્યાં જઈ પહોંચ્યા. સ્વામીજી અમને[...]
🪔
ચાલો મા નર્મદાની પરિક્રમાએ - ૪
✍🏻 સ્વામી આત્મકૃષ્ણ
April 2012
(ગતાંકથી આગળ) લૂંટપ્રસંગ પછી કિનારાના એક ગામે પટેલને ત્યાં રાત્રિવાસ કર્યો. ગામનો પટેલ કહેવાય એટલું જ, કશું મળે નહીં! નજીક-દૂરની ટાપરીઓમાંથી ભિક્ષા લાવી પટેલનાં વાસણોમાં[...]
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય - સ્વામી શુદ્ધાનંદ - ૪
✍🏻 સ્વામી અબ્જજાનંદ
April 2012
(ગતાંકથી આગળ....) સ્વામી શુદ્ધાનંદજીની સ્મૃતિશક્તિ અદ્ભુત હતી. એમના મનની આ અદ્ભુત સ્મરણશક્તિને લીધે ભગવદ્ ગીતા પરનું સ્વામી વિવેકાનંદનું એક વ્યાખ્યાન પ્રસિદ્ધ થઈ શક્યું. એક વખત[...]
🪔
સંત મૂળદાસ
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
April 2012
નવલાખ તારલાથી મઢેલી આકાશી ચૂંદડીને નિરખતા મૂળદાસની પ્રજ્ઞાએ પ્રીતમવર સમા પ્રભુ સાથે ગોઠડી માંડી. ભોગીઓની રાત યોગીઓનો દિવસ હોય છે, એમ ગીતાજી કહે છે. ચિંતનના[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ - ૪
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
April 2012
(ગતાંકથી આગળ) તુલનાત્મક ધર્મના અધ્યયનનું કાર્ય દરેક ધર્મના મર્મ સુધી પહોંચવાનું છે. આ મર્મને જ વિવેકાનંદે વિશ્વધર્મ કહ્યો છે. એ કંઈ જ્યાં ત્યાંથી ભેગા કરેલા[...]
🪔
દિવ્ય રામાયણ
✍🏻 મોરારીબાપુ
April 2012
બરષા ગત નિર્મલ રિતુ આઈ । સુધિ ન તાત સીતા કૈ પાઈ ।। એકબાર કૈસે હુઁ સુધિ જાનૌં । કાલહુ જીતિ નિમિષ મહેું આનૌં ।।[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
April 2012
(ગતાંકથી આગળ) પછીનો શ્લોક કહે છે: यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ। समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते।।2.15।। ‘આ (સુખદુ:ખના, શીતોષ્ણના) અનુભવોથી જે વ્યથા પામતો નથી, समदुःखसुखं[...]
🪔 સંપાદકીય
શું ગરીબ અને વંચિતો માટે સેવાપ્રકલ્પ શાળા કોલેજની સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિ બની શકે ?
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2012
ઉચ્ચ પ્રૌદ્યોગિકી વિકાસ હોવા છતાં આ દેશના ગરીબો અને વંચિતોની સમસ્યાને લીધે ઘણા અર્થશાસ્ત્રીઓ મૂંઝવણમાં પડી ગયા છે. સતત દ્રઢ નિશ્ચયથી આ સમસ્યાને દૂર કરવાના[...]
🪔 વિવેકવાણી
પૂણ્યભૂમિ ભારત
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2012
ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું; આ એ જ આર્યાવર્ત[...]
🪔 અમૃતવાણી
જ્ઞાન અને અજ્ઞાનની પાર જાઓ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2012
જ્ઞાનની અને અજ્ઞાનની પાર તમે જાઓ ત્યારે જ તમે ઈશ્વરને પામી શકો. અનેક બાબતો જાણવી એ જ્ઞાન નથી. વિદ્વત્તાનો ગર્વ પણ અજ્ઞાન જ છે. ઈશ્વર[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
April 2012
ॐ अहं रुद्रेभिर्वसुभिश्चराम्यहमादित्यैरुत विश्वदेवैः । अहं मित्रावरुणाभा बिभर्म्यहमिन्द्राग्नी अहमश्चिनोभा ॥1॥ હું સચ્ચિદાનંદમયી સર્વાત્મા દેવી રુદ્ર, વસુ, આદિત્ય તથા વિશ્વદેવોના રૂપમાં વિચરું છું. હું જ મિત્ર[...]