🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
april 2014
પોતાના અસ્તિત્વનું નિર્માણ કરો નાગપુર યુનિવર્સિટીમાં સ્વામી સર્વસ્થાનંદે યુવાન વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું, ‘બીજાની વાનરનકલ ન કરો પણ સ્વ-અસ્તિત્વનું નિર્માણ કરો.’ તેમણે વધુમાં કહ્યું કે કેળવણીએ [...]
🪔
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગીતાનંદજી મહારાજ બ્રહ્મલીન થયા
april 2014
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગીતાનંદજી મહારાજ (વાસુદેવ મહારાજ)૧૪ માર્ચ, ૨૦૧૪ સવારે ૯:૧૦ કલાકે સેવાપ્રતિષ્ઠાન, કોલકાતામાં બ્રહ્મલીન થયા છે. તેમની ઉંમર ૯૦ [...]
🪔 પત્રાવલી
વિવેકાનંદના વિચારો અને પશ્ચિમના વિચારજગતની બે ક્રાંતિઓ
✍🏻 રાજીવ મલ્હોત્રા
april 2014
(સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાંના શ્રીરાજીવ મલ્હોત્રાના અંગ્રેજી લેખનો શ્રી [...]
🪔
વૈશ્વિક મિશન અને તેનું ભાવિ
✍🏻 સ્વામી સ્મરણાનંદ
april 2014
પ્રશ્ન : સૌથી આગળ પડતી સંસ્થા રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનને ભવિષ્યમાં કેવો ભાગ ભજવવો પડશે અને કેવું પ્રદાન કરવું પડશે ? ઉત્તર : સંન્યાસીઓના [...]
🪔 પત્રાવલી
પત્રાવલી
✍🏻 સ્વામી સારદાનંદ
april 2014
કોલકાતા ૧૯ સપ્ટેમ્બર, ૧૯૧૭ ચિરંજીવી પ્ર- તમારો ૧૭મી સપ્ટેમ્બરનો પત્ર વાંચીને આનંદ થયો... સભામાં સાથાલ - સંસ્કારની બાબત પોતાની મેળે ઉલ્લેખ કરવાની જરૂર [...]
🪔
નારીઓ અને ભારતીય સંન્યાસ
✍🏻 બ્રહ્મચારિણી આશા
april 2014
બ્રહ્મચારિણી આશા-સંન્યાસ દીક્ષા લીધા પછી પ્રવ્રાજિકા મુક્તિપ્રાણાના નામે જાણીતાં બન્યાં. તેઓ શ્રીસારદા મઠનાં પ્રથમ જનરલ સેક્રેટરી હતાં. જુલાઈ ૧૯૫૪માં ‘વેદાંત કેસરી’માં પ્રસિદ્ધ થયેલ એમના અંગ્રેજી [...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ
✍🏻 સ્વામી ભજનાનંદ
april 2014
(ગતાંકથી આગળ...) સ્વામીજીએ ભારતના નવજાગરણમાં આપેલાં મુખ્યપ્રદાનોને અમે અહીં એક સ્વતંત્ર અભ્યાસ-સંશોધનરૂપે આપીએ છીએ. આ તારણો આવાં છે : ૧. રાષ્ટ્રિય ચેતનાનું સર્જન આપણે આ [...]
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
april 2014
પ્રકરણ - ૩ ખુશ ભારતનાં મંદિરોની યાત્રાએ ખુશની શાળામાં દસમા ધોરણ સુધી ભણવાની સગવડતા છે. દર વર્ષે વિદ્યાર્થીઓ માટે એક અભ્યાસપ્રવાસ શાળા યોજે છે. એક [...]
🪔 બાલ ઉદ્યાન
ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ
april 2014
કોલંબો, શ્રીલંકા, જૂન ૧૮૯૩ વહાલા મિત્રો, આધ્યાત્મિક સાધનાનું સર્વોચ્ચ શિખર જય કરીને અને ભારતીય તેમજ વૈશ્વિક સંસ્કૃતિનો ગહન અભ્યાસ પૂર્ણ કરીને સ્વામી વિવેકાનંદ ૩૧ મે, [...]
🪔
અનુકરણીય એક મહાજીવન
✍🏻 સ્વામી ગહનાનંદ
april 2014
સ્વામી વીરેશ્વરાનંદજીની સ્મૃતિકથા ૧૯૮૫ની ૨૫ માર્ચે બેલુર મઠમાં આયોજિત સ્વામી વીરેશ્વરાનંદ મહારાજની સ્મૃતિસભામાં તે સમયના સહાધ્યક્ષ સ્વામી ગહનાનંદજી મહારાજે આપેલ ભાષણના ટેપરેકોર્ડીંગમાંથી અદિતિ લાહિડી દ્વારા [...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
april 2014
(ગતાંકથી આગળ...) રાધુ અને તેનો દીકરો તથા નલિની અને નાની મામી શ્રી શ્રીમા સાથે આવેલાં. માકુના દીકરા નેડાનું મૃત્યુ થયેલું. માકુ અને નલિની એવું વિચારીને [...]
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
april 2014
(ગતાંકથી આગળ...) આટલું જ નહીં અન્ય સંન્યાસીઓ આશ્રમના કામમાં સહયોગ કરતા રહેતા હતા. દૃષ્ટાંત તરીકે : કેટલાંક વર્ષોથી સ્વામી નિશ્ચયાનંદજીએ સ્વામી વિવેકાનંદની આરસની એક પ્રતિમા [...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
april 2014
(ગતાંકથી આગળ...) ત્રિગુણ અને સાધક શ્રીરામકૃષ્ણ કહે છે, ‘જો કોઈમાં શુદ્ધ સત્ત્વ આવે, તો બસ તે ઈશ્વરનું જ ચિંતન કરતો રહે છે, તેને પછી બીજું [...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
april 2014
(ગતાંકથી આગળ...) એ જ રીતે આંતરિક સ્થિરતા ન હોય એવા ચિત્તમાં ઉચ્ચ બૌદ્ધિક વિકાસની આશા પણ વ્યર્થ છે. આમ સર્વ બૌદ્ધિક વિકાસ, સર્જનાત્મક વિકાસ અને [...]
🪔 સંપાદકીય
૨૧મી સદીમાં ભારતના નવજાગરણ વિશે સ્વામી વિવેકાનંદની દૂરંદેશી
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
april 2014
સ્વામી વિવેકાનંદે પોતાની પૈગંબરી ભાષામાં ભારતના નવજાગરણનું જોયેલું દર્શન આ શબ્દોમાં વ્યક્ત થયું છે. ‘હું ભવિષ્યમાં મીટ માંડતો નથી; તેમજ એ જોવાની પરવા પણ કરતો [...]
🪔 વિવેકવાણી
સત્ની ઝાંખી કરવી એ ખાંડાના ખેલ છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
april 2014
‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો જઈશ. પ્રભુએ આપ્યું અને પ્રભુએ લઈ લીધું. પ્રભુનું નામ કલ્યાણકારી બનો.’ આ શબ્દો એક યહૂદી [...]
🪔 અમૃતવાણી
એક સચ્ચિદાનંદ જ ગુરુ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
april 2014
પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન્ । ન ત્વત્સમોસ્ત્યઽભ્યધિક : કુતોઽન્યો લોકત્રયેઽપ્યપ્રતિમપ્રભાવ ।। (ગીતા,૧૧.૪૩) શ્રી કેશવ સેનને બોધ - ગુરુપણું અને બ્રાહ્મસમાજ - એક સચ્ચિદાનંદ [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
april 2014
स्वच्छन्दं भुवनेश्वरीजठरतो जातः स्वयं जन्मना- संसिद्धोऽपि मनुष्यभावमनुसृत्यान्वेषयन् सद्गुरूं। चन्द्रासूनुमुपेत्य तत्करुणया ब्रह्मावगच्छन् स्फुटं तज्ज्ञानं जगते वितीर्य गतवान् जेजेतुकाशीश्वरः।।8।। ભુવનેશ્વરીદેવીની કૂખે કાશીવિશ્વનાથ સ્વેચ્છાએ જન્મનાર, મનુષ્યભાવને અનુસરીને પોતે [...]