• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    પોતાના અસ્તિત્વનું નિર્માણ કરો નાગપુર યુનિવર્સિટીમાં સ્વામી સર્વસ્થાનંદે યુવાન વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું, ‘બીજાની વાનરનકલ ન કરો પણ સ્વ-અસ્તિત્વનું નિર્માણ કરો.’ તેમણે વધુમાં કહ્યું કે કેળવણીએ[...]

  • 🪔

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગીતાનંદજી મહારાજ બ્રહ્મલીન થયા

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગીતાનંદજી મહારાજ (વાસુદેવ મહારાજ)૧૪ માર્ચ, ૨૦૧૪ સવારે ૯:૧૦ કલાકે સેવાપ્રતિષ્ઠાન, કોલકાતામાં બ્રહ્મલીન થયા છે. તેમની ઉંમર ૯૦[...]

  • 🪔 પત્રાવલી

    વિવેકાનંદના વિચારો અને પશ્ચિમના વિચારજગતની બે ક્રાંતિઓ

    ✍🏻 રાજીવ મલ્હોત્રા

    (સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાંના શ્રીરાજીવ મલ્હોત્રાના અંગ્રેજી લેખનો શ્રી[...]

  • 🪔

    વૈશ્વિક મિશન અને તેનું ભાવિ

    ✍🏻 સ્વામી સ્મરણાનંદ

    પ્રશ્ન : સૌથી આગળ પડતી સંસ્થા રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનને ભવિષ્યમાં કેવો ભાગ ભજવવો પડશે અને કેવું પ્રદાન કરવું પડશે ? ઉત્તર : સંન્યાસીઓના[...]

  • 🪔 પત્રાવલી

    પત્રાવલી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    કોલકાતા ૧૯ સપ્ટેમ્બર, ૧૯૧૭      ચિરંજીવી પ્ર- તમારો ૧૭મી સપ્ટેમ્બરનો પત્ર વાંચીને આનંદ થયો... સભામાં સાથાલ - સંસ્કારની બાબત પોતાની મેળે ઉલ્લેખ કરવાની જરૂર[...]

  • 🪔

    નારીઓ અને ભારતીય સંન્યાસ

    ✍🏻 બ્રહ્મચારિણી આશા

    બ્રહ્મચારિણી આશા-સંન્યાસ દીક્ષા લીધા પછી પ્રવ્રાજિકા મુક્તિપ્રાણાના નામે જાણીતાં બન્યાં. તેઓ શ્રીસારદા મઠનાં પ્રથમ જનરલ સેક્રેટરી હતાં. જુલાઈ ૧૯૫૪માં ‘વેદાંત કેસરી’માં પ્રસિદ્ધ થયેલ એમના અંગ્રેજી[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    (ગતાંકથી આગળ...) સ્વામીજીએ ભારતના નવજાગરણમાં આપેલાં મુખ્યપ્રદાનોને અમે અહીં એક સ્વતંત્ર અભ્યાસ-સંશોધનરૂપે આપીએ છીએ. આ તારણો આવાં છે : ૧. રાષ્ટ્રિય ચેતનાનું સર્જન આપણે આ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    પ્રકરણ - ૩ ખુશ ભારતનાં મંદિરોની યાત્રાએ ખુશની શાળામાં દસમા ધોરણ સુધી ભણવાની સગવડતા છે. દર વર્ષે વિદ્યાર્થીઓ માટે એક અભ્યાસપ્રવાસ શાળા યોજે છે. એક[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ

    ✍🏻 સંકલન

    કોલંબો, શ્રીલંકા, જૂન ૧૮૯૩ વહાલા મિત્રો, આધ્યાત્મિક સાધનાનું સર્વોચ્ચ શિખર જય કરીને અને ભારતીય તેમજ વૈશ્વિક સંસ્કૃતિનો ગહન અભ્યાસ પૂર્ણ કરીને સ્વામી વિવેકાનંદ ૩૧ મે,[...]

  • 🪔

    અનુકરણીય એક મહાજીવન

    ✍🏻 સ્વામી ગહનાનંદ

    સ્વામી વીરેશ્વરાનંદજીની સ્મૃતિકથા ૧૯૮૫ની ૨૫ માર્ચે બેલુર મઠમાં આયોજિત સ્વામી વીરેશ્વરાનંદ મહારાજની સ્મૃતિસભામાં તે સમયના સહાધ્યક્ષ સ્વામી ગહનાનંદજી મહારાજે આપેલ ભાષણના ટેપરેકોર્ડીંગમાંથી અદિતિ લાહિડી દ્વારા[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    (ગતાંકથી આગળ...) રાધુ અને તેનો દીકરો તથા નલિની અને નાની મામી શ્રી શ્રીમા સાથે આવેલાં. માકુના દીકરા નેડાનું મૃત્યુ થયેલું. માકુ અને નલિની એવું વિચારીને[...]

  • 🪔

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    (ગતાંકથી આગળ...) આટલું જ નહીં અન્ય સંન્યાસીઓ આશ્રમના કામમાં સહયોગ કરતા રહેતા હતા. દૃષ્ટાંત તરીકે : કેટલાંક વર્ષોથી સ્વામી નિશ્ચયાનંદજીએ સ્વામી વિવેકાનંદની આરસની એક પ્રતિમા[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) ત્રિગુણ અને સાધક શ્રીરામકૃષ્ણ કહે છે, ‘જો કોઈમાં શુદ્ધ સત્ત્વ આવે, તો બસ તે ઈશ્વરનું જ ચિંતન કરતો રહે છે, તેને પછી બીજું[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) એ જ રીતે આંતરિક સ્થિરતા ન હોય એવા ચિત્તમાં ઉચ્ચ બૌદ્ધિક વિકાસની આશા પણ વ્યર્થ છે. આમ સર્વ બૌદ્ધિક વિકાસ, સર્જનાત્મક વિકાસ અને[...]

  • 🪔 સંપાદકીય

    ૨૧મી સદીમાં ભારતના નવજાગરણ વિશે સ્વામી વિવેકાનંદની દૂરંદેશી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સ્વામી વિવેકાનંદે પોતાની પૈગંબરી ભાષામાં ભારતના નવજાગરણનું જોયેલું દર્શન આ શબ્દોમાં વ્યક્ત થયું છે. ‘હું ભવિષ્યમાં મીટ માંડતો નથી; તેમજ એ જોવાની પરવા પણ કરતો[...]

  • 🪔 વિવેકવાણી

    સત્ની ઝાંખી કરવી એ ખાંડાના ખેલ છે

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ પાછો જઈશ. પ્રભુએ આપ્યું અને પ્રભુએ લઈ લીધું. પ્રભુનું નામ કલ્યાણકારી બનો.’ આ શબ્દો એક યહૂદી[...]

  • 🪔 અમૃતવાણી

    એક સચ્ચિદાનંદ જ ગુરુ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન્ । ન ત્વત્સમોસ્ત્યઽભ્યધિક : કુતોઽન્યો લોકત્રયેઽપ્યપ્રતિમપ્રભાવ ।। (ગીતા,૧૧.૪૩) શ્રી કેશવ સેનને બોધ - ગુરુપણું અને બ્રાહ્મસમાજ - એક સચ્ચિદાનંદ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    स्वच्छन्दं भुवनेश्वरीजठरतो जातः स्वयं जन्मना- संसिद्धोऽपि मनुष्यभावमनुसृत्यान्वेषयन् सद्गुरूं। चन्द्रासूनुमुपेत्य तत्करुणया ब्रह्मावगच्छन् स्फुटं तज्ज्ञानं जगते वितीर्य गतवान् जेजेतुकाशीश्वरः।।8।। ભુવનેશ્વરીદેવીની કૂખે કાશીવિશ્વનાથ સ્વેચ્છાએ જન્મનાર, મનુષ્યભાવને અનુસરીને પોતે[...]