Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavya Manjari
  • Kavyaswad
  • Kavyo
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

April 2017

Total Articles : 22

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    april 2017

    Views: 2600 Comments on સમાચાર દર્શન : સંકલન

    ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતી સમારોહ બારિશા મઠે ૧૭મી ફેબ્રુઆરીના રોજ એક વિદ્યાર્થી સંમેલન યોજ્યું હતું જેમાં ૧૧ શાળાના ૪૩૦ વિદ્યાર્થીઓ અને ૬૫ શિક્ષકોએ ભાગ લીધો[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    યુવાનોને

    ✍🏻 ડૉ. શ્રીઅરવિન્દ નંદાણિયા

    april 2017

    Views: 2070 Comments on વ્યક્તિત્વ-વિકાસ : યુવાનોને : ડૉ. શ્રીઅરવિન્દ નંદાણિયા

    આજના યુગમાં અત્યારે વિશ્વ અને દરેક દેશના વિકાસમાં યુવાનોનો ફાળો મહત્ત્વનો બની રહે છે. યુવાનો ધારે તો વિશ્વની અને આપણા દેશની સૂરત પલટાવી શકે, એ[...]

  • 🪔

    ગૌતમનો હાથી

    ✍🏻 ભગિની નિવેદિતા

    april 2017

    Views: 2630 Comments on ગૌતમનો હાથી : ભગિની નિવેદિતા

    મૃત્યુ બાદ સજ્જનો વિભિન્ન લોકની અનુભૂતિ કરે છે. તે બાબતથી માહિતગાર કરવા માટે ભીષ્મ પિતામહે રાજા યુધિષ્ઠિરને નીચેની વાર્તા કહી સંભળાવી હતી- એક સમયે, જંગલમાં[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    april 2017

    Views: 3050 Comments on ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : શ્રીઅશોક ગર્દે

    ઈ.સ. પૂર્વે 5000 વર્ષથી સનાતન ધર્મે અન્ય ધર્મો સાથે વ્યવહાર કર્યો છે. જ્યારે આર્યો ભારતવર્ષમાં આવ્યા ત્યારે તેઓએ શિવલિંગ પ્રત્યેની ભક્તિ પર આધારિત અસંસ્કૃત ધર્મ[...]

  • 🪔 સંશોધન

    લાલન ફકીર

    ✍🏻 શ્રી સુરમ્ય યશસ્વી મહેતા

    april 2017

    Views: 2740 Comments on સંશોધન : લાલન ફકીર : શ્રીસુરમ્ય યશસ્વી મહેતા

    બંગાળના બાઉલ સંગીત જગતના પ્રસિદ્ધ શિરોમણિ બંગાળના લોકસાહિત્યનું એક અભિન્ન અંગ બાઉલ-ગાન અથવા બાઉલ-સંગીત છે. તે બંગાળના લોકોમાં ઘણું જ પ્રિય સંગીત બની ગયું છે.[...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    april 2017

    Views: 3930 Comments on સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

    ‘નર્મદે હર’ नर्मदा शर्मदा लोके पुरारिपददा मता । ये सेवन्ते नरा भक्त्या तेन यान्ति पुनर्भवम् ॥ નર્મદા મૈયા આ લોકમાં શાંતિ અને પરલોકમાં શિવલોક પ્રદાન[...]

  • 🪔 ચિંતન

    ગીતા - એક ચિંતન

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    april 2017

    Views: 3010 Comments on ચિંતન : ગીતા – એક ચિંતન : સ્વામી સત્યરૂપાનંદ

    મહાભારતના મધ્યમાં ભીષ્મપર્વમાં ગીતા આવે છે. યુદ્ધની વચ્ચે ગીતા ભગવાન શ્રીકૃષ્ણે કહી છે. ગીતા ભગવાને શા માટે કહી ? પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં ।[...]

  • 🪔 ચિંતન

    જૈન ધર્મમાં વસુધૈવ કુટુમ્બકમ્

    ✍🏻 સ્વામી આત્માનંદ

    april 2017

    Views: 3910 Comments on ચિંતન : જૈન ધર્મમાં વસુધૈવ કુટુમ્બકમ્ : સ્વામી આત્માનંદ

    ‘વસુધૈવ કુટુમ્બકમ્’ વિરાટ મમત્વનો બોધ આપે છે. તેની વ્યાખ્યા માટે એક સંસ્કૃત સુભાષિત છે, જે કહે છે - अयं मम परो वेत्ति गणना लघुचेतसाम् ।[...]

  • 🪔 અધ્યાત્મ

    સાધના

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    april 2017

    Views: 2480 Comments on અધ્યાત્મ : સાધના : શ્રીહર્ષદભાઈ પટેલ

    આધ્યાત્મિક જીવનનું મૂળભૂત અંગ છે સાધના. આ પદનો અર્થ છે અભ્યાસ. સિદ્ધિ કે ફળપ્રાપ્તિના ઉદ્દેશસહ પ્રયાસ એટલે સાધના. ઈશ્વરપ્રાપ્તિ જ માનવજાતનું પરમ ધ્યેય છે, એની[...]

  • 🪔 ઇતિહાસ

    રાષ્ટ્ર અને રાષ્ટ્રિય એકતા-અર્વાચીન દૃષ્ટિએ

    ✍🏻 શ્રી નરેન્દ્ર આર. પટેલ

    april 2017

    Views: 2620 Comments on ઇતિહાસ : રાષ્ટ્ર અને રાષ્ટ્રિય એકતા-અર્વાચીન દૃષ્ટિએ : શ્રીનરેન્દ્ર આર. પટેલ

    ઈક નદિયા ઈક નાર કહાવત, મૈલો હી નીર ભરો ! જબ મિલ કરકે એક બરન ભયે, સુરસરિ નામ પર્યો. આ અવતરણ પરથી આપણને આપણી રાષ્ટ્રિય[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    છે કામના એક, ખપી જવાની

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    april 2017

    Views: 2580 Comments on વ્યક્તિત્વ-વિકાસ : છે કામના એક, ખપી જવાની : શ્રીમનસુખભાઈ મહેતા

    શ્રીરામકૃષ્ણદેવ કર્મયોગ એટલે શું એ વિશે વાત કરતા કહે છે : સત્ત્વગુણીનું કર્મ ખરી પડે છે. એ ઇચ્છે તો પણ, એ પ્રવૃત્ત રહી શકે નહીં.[...]

  • 🪔 સંશોધન

    શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    april 2017

    Views: 2940 Comments on સંશોધન : શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના : સ્વામી પ્રભાનંદ

    (અનુ. હર્ષદભાઈ પટેલ) ખરું જોતાં, શ્રીરામકૃષ્ણદેવ બધા લોકો સાથે જ્ઞાતિ, સંપ્રદાય કે વ્યક્તિના જીવનની સ્થિતિની ગણના કર્યા સિવાય ભળતા અને જાણે કે તેઓ પોતાના જ[...]

  • 🪔 આરોગ્ય

    ભોજન અને સ્વાસ્થ્ય

    ✍🏻 ડૉ. કવિતા વ્યાસ (આયુર્વેદાચાર્ય)

    april 2017

    Views: 3420 Comments on આરોગ્ય : ભોજન અને સ્વાસ્થ્ય : ડૉ. કવિતા વ્યાસ (આયુર્વેદાચાર્ય)

    અંગે્રજીમાં કહેવત છે કે Prevention is better than cure. આયુર્વેદ પણ આ જ સિદ્ધાંત બતાવે છે કે સ્વાસ્થ્યની જાણકારી એ રોગનો ઇલાજ કરવા કરતાં ક્યાંય[...]

  • 🪔 અધ્યાત્મ

    બંસરી

    ✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર

    april 2017

    Views: 2890 Comments on અધ્યાત્મ : બંસરી : શ્રી ભક્તિબહેન પરમાર

    જે પ્રેમ કરે છે એના ભાગે પીડા આવે છે. પીડા એ પ્રેમનું પ્રથમ પરિણામ છે. આ પીડા જે જીરવી શકે એને જ છેવટે અમૃત મળે[...]

  • 🪔 ચિંતન

    ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    april 2017

    Views: 3310 Comments on ચિંતન : ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો પહેલો - ભૂમિકા ભારતની ભૌગોલિક સીમાઓમાં અવારનવાર પરિવર્તનો આવ્યા કર્યાં છે, છતાં એની વિસ્તૃત સાંસ્કૃતિક સીમાઓ તો સેંકડો સૈકાઓથી અકબંધ જ રહી છે. એવા[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    april 2017

    Views: 2560 Comments on સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) સેવક - કેવી રીતે મન ગુરુ થઈ જાય છે? મહારાજ - જો તમને ઇષ્ટમાં વધારે પ્રેમાકર્ષણ હોય, તો તમારું મન ઇષ્ટપ્રેમને[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    april 2017

    Views: 2420 Comments on ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

    કર્મવિધાનથી બંધાયેલ રહેવું તથા એ ચક્રનાં પૈડાંથી પિસાતા રહેવું અનિવાર્ય નથી. તેના દુ:ખદાયી દાંતાથી મુક્ત થવાનો ઉપાય છે. ભગવદ્ ગીતા (18.66)માં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કર્મબંધનમાંથી[...]

  • 🪔 સંપાદકીય

    સાધુસંગ-સત્સંગ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    april 2017

    Views: 3000 Comments on સંપાદકીય : સાધુસંગ-સત્સંગ : સ્વામી સર્વસ્થાનંદ

    વિકરાળ સંસારમાં મોહજ્વાળાદગ્ધ જીવ અનેકાનેક યોનિઓમાં ભ્રમણ કરતો દૈવવશાત્ જ્યારે મનુષ્યદેહ પ્રાપ્ત કરે છે ત્યારે એનું ચરમ લક્ષ્ય ઇન્દ્રિયસુખ કે ભોગવિલાસ નહીં પણ એકમાત્ર પ્રભુપ્રાપ્તિ[...]

  • 🪔 વિવેકવાણી

    મૂર્તિપૂજા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    april 2017

    Views: 2730 Comments on વિવેકવાણી : મૂર્તિપૂજા : સ્વામી વિવેકાનંદ

    રોમન કેથલિકો અને ગ્રીક ખ્રિસ્તીઓ મૂર્તિપૂજા માટે અમુક પ્રતિમાઓ રાખે છે; ઈશુ ખ્રિસ્ત અને તેની માતાની મૂર્તિઓને પૂજવામાં આવે છે. પ્રોટેસ્ટંટ પંથમાં મૂર્તિપૂજા નથી તેમ[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    april 2017

    Views: 3400 Comments on માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ આ  સાંભળીને મેં કહ્યુુંં, ‘આ જીવનમાં તેમને જોવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું નથી અને પુનર્જન્મમાં હું તેમને જોઈશ કે નહીં તે તો તેઓ[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-સાધના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    april 2017

    Views: 2630 Comments on અમૃતવાણી : ઈશ્વર-સાધના : શ્રીરામકૃષ્ણદેવ

    ભરદ્વાજ વગેરે ઋષિઓએ રામની સ્તુતિ કરીને કહ્યું હતું કે ‘હે રામ, તમે જ તે અખંડ સચ્ચિદાનંદ. તમે અમારી પાસે મનુષ્યરૂપે અવતાર લીધો છે. વાસ્તવિક રીતે[...]

  • 🪔 દિવ્યવાણી

    શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    april 2017

    Views: 2840 Comments on દિવ્યવાણી : શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

    તો એ લોકોની આ વાત બરાબર નથી કારણ કે એ જ સ્થળે ભગવાને આ પણ કહ્યું છે કે योग: कर्मसु कौशलम् (भ.गीता.2.50) એટલે કે કર્મોમાં[...]

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

Website Link

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link
Go to Top