• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    april 2017

    Views: 1960 Comments

    ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતી સમારોહ બારિશા મઠે ૧૭મી ફેબ્રુઆરીના રોજ એક વિદ્યાર્થી સંમેલન યોજ્યું હતું જેમાં ૧૧ શાળાના ૪૩૦ વિદ્યાર્થીઓ અને ૬૫ શિક્ષકોએ ભાગ લીધો [...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    યુવાનોને

    ✍🏻 ડૉ. શ્રીઅરવિન્દ નંદાણિયા

    april 2017

    Views: 1500 Comments

    આજના યુગમાં અત્યારે વિશ્વ અને દરેક દેશના વિકાસમાં યુવાનોનો ફાળો મહત્ત્વનો બની રહે છે. યુવાનો ધારે તો વિશ્વની અને આપણા દેશની સૂરત પલટાવી શકે, એ [...]

  • 🪔

    ગૌતમનો હાથી

    ✍🏻 ભગિની નિવેદિતા

    april 2017

    Views: 2060 Comments

    મૃત્યુ બાદ સજ્જનો વિભિન્ન લોકની અનુભૂતિ કરે છે. તે બાબતથી માહિતગાર કરવા માટે ભીષ્મ પિતામહે રાજા યુધિષ્ઠિરને નીચેની વાર્તા કહી સંભળાવી હતી- એક સમયે, જંગલમાં [...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    april 2017

    Views: 2300 Comments

    ઈ.સ. પૂર્વે 5000 વર્ષથી સનાતન ધર્મે અન્ય ધર્મો સાથે વ્યવહાર કર્યો છે. જ્યારે આર્યો ભારતવર્ષમાં આવ્યા ત્યારે તેઓએ શિવલિંગ પ્રત્યેની ભક્તિ પર આધારિત અસંસ્કૃત ધર્મ [...]

  • 🪔 સંશોધન

    લાલન ફકીર

    ✍🏻 શ્રી સુરમ્ય યશસ્વી મહેતા

    april 2017

    Views: 2120 Comments

    બંગાળના બાઉલ સંગીત જગતના પ્રસિદ્ધ શિરોમણિ બંગાળના લોકસાહિત્યનું એક અભિન્ન અંગ બાઉલ-ગાન અથવા બાઉલ-સંગીત છે. તે બંગાળના લોકોમાં ઘણું જ પ્રિય સંગીત બની ગયું છે. [...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    april 2017

    Views: 3080 Comments

    ‘નર્મદે હર’ नर्मदा शर्मदा लोके पुरारिपददा मता । ये सेवन्ते नरा भक्त्या तेन यान्ति पुनर्भवम् ॥ નર્મદા મૈયા આ લોકમાં શાંતિ અને પરલોકમાં શિવલોક પ્રદાન [...]

  • 🪔 ચિંતન

    ગીતા - એક ચિંતન

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    april 2017

    Views: 2360 Comments

    મહાભારતના મધ્યમાં ભીષ્મપર્વમાં ગીતા આવે છે. યુદ્ધની વચ્ચે ગીતા ભગવાન શ્રીકૃષ્ણે કહી છે. ગીતા ભગવાને શા માટે કહી ? પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં । [...]

  • 🪔 ચિંતન

    જૈન ધર્મમાં વસુધૈવ કુટુમ્બકમ્

    ✍🏻 સ્વામી આત્માનંદ

    april 2017

    Views: 2480 Comments

    ‘વસુધૈવ કુટુમ્બકમ્’ વિરાટ મમત્વનો બોધ આપે છે. તેની વ્યાખ્યા માટે એક સંસ્કૃત સુભાષિત છે, જે કહે છે - अयं मम परो वेत्ति गणना लघुचेतसाम् । [...]

  • 🪔 ઇતિહાસ

    રાષ્ટ્ર અને રાષ્ટ્રિય એકતા-અર્વાચીન દૃષ્ટિએ

    ✍🏻 શ્રી નરેન્દ્ર આર. પટેલ

    april 2017

    Views: 1920 Comments

    ઈક નદિયા ઈક નાર કહાવત, મૈલો હી નીર ભરો ! જબ મિલ કરકે એક બરન ભયે, સુરસરિ નામ પર્યો. આ અવતરણ પરથી આપણને આપણી રાષ્ટ્રિય [...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    છે કામના એક, ખપી જવાની

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    april 2017

    Views: 1970 Comments

    શ્રીરામકૃષ્ણદેવ કર્મયોગ એટલે શું એ વિશે વાત કરતા કહે છે : સત્ત્વગુણીનું કર્મ ખરી પડે છે. એ ઇચ્છે તો પણ, એ પ્રવૃત્ત રહી શકે નહીં. [...]

  • 🪔 સંશોધન

    શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    april 2017

    Views: 2310 Comments

    (અનુ. હર્ષદભાઈ પટેલ) ખરું જોતાં, શ્રીરામકૃષ્ણદેવ બધા લોકો સાથે જ્ઞાતિ, સંપ્રદાય કે વ્યક્તિના જીવનની સ્થિતિની ગણના કર્યા સિવાય ભળતા અને જાણે કે તેઓ પોતાના જ [...]

  • 🪔 આરોગ્ય

    ભોજન અને સ્વાસ્થ્ય

    ✍🏻 ડૉ. કવિતા વ્યાસ (આયુર્વેદાચાર્ય)

    april 2017

    Views: 2390 Comments

    અંગે્રજીમાં કહેવત છે કે Prevention is better than cure. આયુર્વેદ પણ આ જ સિદ્ધાંત બતાવે છે કે સ્વાસ્થ્યની જાણકારી એ રોગનો ઇલાજ કરવા કરતાં ક્યાંય [...]

  • 🪔 અધ્યાત્મ

    બંસરી

    ✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર

    april 2017

    Views: 2220 Comments

    જે પ્રેમ કરે છે એના ભાગે પીડા આવે છે. પીડા એ પ્રેમનું પ્રથમ પરિણામ છે. આ પીડા જે જીરવી શકે એને જ છેવટે અમૃત મળે [...]

  • 🪔 ચિંતન

    ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    april 2017

    Views: 2030 Comments

    મણકો પહેલો - ભૂમિકા ભારતની ભૌગોલિક સીમાઓમાં અવારનવાર પરિવર્તનો આવ્યા કર્યાં છે, છતાં એની વિસ્તૃત સાંસ્કૃતિક સીમાઓ તો સેંકડો સૈકાઓથી અકબંધ જ રહી છે. એવા [...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    april 2017

    Views: 2030 Comments

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) સેવક - કેવી રીતે મન ગુરુ થઈ જાય છે? મહારાજ - જો તમને ઇષ્ટમાં વધારે પ્રેમાકર્ષણ હોય, તો તમારું મન ઇષ્ટપ્રેમને [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    april 2017

    Views: 1780 Comments

    કર્મવિધાનથી બંધાયેલ રહેવું તથા એ ચક્રનાં પૈડાંથી પિસાતા રહેવું અનિવાર્ય નથી. તેના દુ:ખદાયી દાંતાથી મુક્ત થવાનો ઉપાય છે. ભગવદ્ ગીતા (18.66)માં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કર્મબંધનમાંથી [...]

  • 🪔 સંપાદકીય

    સાધુસંગ-સત્સંગ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    april 2017

    Views: 2290 Comments

    વિકરાળ સંસારમાં મોહજ્વાળાદગ્ધ જીવ અનેકાનેક યોનિઓમાં ભ્રમણ કરતો દૈવવશાત્ જ્યારે મનુષ્યદેહ પ્રાપ્ત કરે છે ત્યારે એનું ચરમ લક્ષ્ય ઇન્દ્રિયસુખ કે ભોગવિલાસ નહીં પણ એકમાત્ર પ્રભુપ્રાપ્તિ [...]

  • 🪔 વિવેકવાણી

    મૂર્તિપૂજા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    april 2017

    Views: 2090 Comments

    રોમન કેથલિકો અને ગ્રીક ખ્રિસ્તીઓ મૂર્તિપૂજા માટે અમુક પ્રતિમાઓ રાખે છે; ઈશુ ખ્રિસ્ત અને તેની માતાની મૂર્તિઓને પૂજવામાં આવે છે. પ્રોટેસ્ટંટ પંથમાં મૂર્તિપૂજા નથી તેમ [...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    april 2017

    Views: 2590 Comments

    સરયૂબાલાદેવીની નોંધ આ  સાંભળીને મેં કહ્યુુંં, ‘આ જીવનમાં તેમને જોવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું નથી અને પુનર્જન્મમાં હું તેમને જોઈશ કે નહીં તે તો તેઓ [...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-સાધના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    april 2017

    Views: 1780 Comments

    ભરદ્વાજ વગેરે ઋષિઓએ રામની સ્તુતિ કરીને કહ્યું હતું કે ‘હે રામ, તમે જ તે અખંડ સચ્ચિદાનંદ. તમે અમારી પાસે મનુષ્યરૂપે અવતાર લીધો છે. વાસ્તવિક રીતે [...]

  • 🪔 દિવ્યવાણી

    શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    april 2017

    Views: 2090 Comments

    તો એ લોકોની આ વાત બરાબર નથી કારણ કે એ જ સ્થળે ભગવાને આ પણ કહ્યું છે કે योग: कर्मसु कौशलम् (भ.गीता.2.50) એટલે કે કર્મોમાં [...]

  • 🪔 અધ્યાત્મ

    સાધના

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    april 2017

    Views: 1720 Comments

    આધ્યાત્મિક જીવનનું મૂળભૂત અંગ છે સાધના. આ પદનો અર્થ છે અભ્યાસ. સિદ્ધિ કે ફળપ્રાપ્તિના ઉદ્દેશસહ પ્રયાસ એટલે સાધના. ઈશ્વરપ્રાપ્તિ જ માનવજાતનું પરમ ધ્યેય છે, એની [...]