• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    april 2018

    Views: 1480 Comments

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૧૪મી ફેબ્રુઆરી, ૨૦૧૮ને બુધવારે મહાશિવરાત્રી નિમિત્તે શ્રીમંદિરમાં રાત્રે સંધ્યા આરતી પછી ૯.૦૦ વાગ્યાથી ચાર પ્રહરની વિશેષ શિવપૂજાના આયોજનમાં હવન, ભજન-કીર્તન, શિવનૃત્ય અને [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    april 2018

    Views: 1940 Comments

    શ્રીકૃષ્ણની બાળલીલા થોડા દિવસોમાં રામ અને શ્યામ ગોઠણભેર ચાલી ચાલીને ગોકુળમાં રમવા લાગ્યા. બંને ભાઈ પોતાના ઘૂંટણ અને હાથની મદદથી ગોકુળમાં બધી જગ્યાએ એકી સાથે [...]

  • 🪔 અહેવાલ

    ‘ઇન્ડિયન કલ્ચર એન્ડ ફિલોસોફી’ વિશે રાષ્ટ્રિય સેમિનાર

    ✍🏻 સંકલન

    april 2018

    Views: 2560 Comments

    ઉદ્‌ઘાટન સમારંભ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદનું સ્વાગત પ્રવચન શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય અને જેમણે 25 વર્ષ સુધી પશ્ચિમના જગતમાં ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ અને ફિલોસોફીના [...]

  • 🪔 ચિંતન

    તમે તમારું પૌરુષ પ્રકટ કરો

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    april 2018

    Views: 2110 Comments

    ‘જગતને સદા સર્વદા મળ્યા કરતું સમગ્ર જ્ઞાન મનમાંથી જ આવે છે; તમારા મનમાં જ સમગ્ર વિશ્વનું અનંત પુસ્તકાલય છે. બાહ્ય જગત એ માત્ર સૂચન છે, [...]

  • 🪔 અધ્યાત્મ

    દૂધરેજ વડવાળા ધામના ષષ્ટમસ્વામી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    april 2018

    Views: 2730 Comments

    સતનો મારગ છે શૂરાનો ઝાલાવાડ પ્રદેશ તરીકે ઓળખાતા આજના સુરેન્દ્રનગરથી માત્ર બે કિલોમિટરના અંતરે દૂધરેજ ગામ આવેલું છે. માલધારી જાતિના પૂજનીય સ્થાન તરીકે આવેલું ‘વડવાળા [...]

  • 🪔 આરોગ્ય

    દવા નાસ્તો નથી

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    april 2018

    Views: 2670 Comments

    એ બાબત નિશ્ર્ચિત છે કે જીવનને નિયમિત બનાવવામાં આવે, સંયમિત બનાવવામાં આવે તો સાજા થઈ શકાય છે, સાજા રહી શકાય છે. યુવા વર્ગ અને કોર્પોરેટ-જગત [...]

  • 🪔 વાર્તા

    મુનિ મહારાજ

    ✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ

    april 2018

    Views: 2510 Comments

    ‘ડાહ્યા સેનાપતિ !’ કાશીરાજ બોલ્યા, ‘તમારી વાત તો બરાબર છે. પણ હવે તો આ મુનિનું નામ સાંભળીને હું થાકી ગયો. જ્યારે જ્યારે તમે પોતે એ [...]

  • 🪔 ચિંતન

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    april 2018

    Views: 2320 Comments

    યોગ દ્વારા ક્રોધને વશ કરવો પતંજલિએ સાધકને મુક્તિ અપાવવાના હેતુથી જ પોતાના ‘યોગદર્શન’ની રચના કરી છે. હવે પ્રશ્ન એ ઊભો થઈ શકે કે ક્રોધ પર [...]

  • 🪔 ચિંતન

    દેખીતું વિચિત્ર પરંતુ સત્ય!

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    april 2018

    Views: 1610 Comments

    અવિશ્વસનીય પરંતુ સત્ય ડૉ. ગુસ્તાફ સ્ટ્રામબર્ગ કહે છે : ‘મને પૂરો વિશ્વાસ છે કે આ સમયે આપણે અનંતમાં નિવાસ કરી રહ્યા છીએ, પરંતુ એક ન [...]

  • 🪔 ચિંતન

    સેવાપરાયણતા

    ✍🏻 સ્વામી ઓજોમયાનંદ

    april 2018

    Views: 2610 Comments

    મનની શાંતિ મનુષ્ય સદૈવ શાંતિ મેળવવા માટે પ્રયાસ કરતો રહે છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે આપણે શાંતિ દ્વારા મળતો આનંદ લેવા ઇચ્છતા હોઈએ છીએ. પરંતુ [...]

  • 🪔 ચિંતન

    ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    april 2018

    Views: 2630 Comments

    મણકો નવમો - પૂર્વમીમાંસાદર્શન વેદ પ્રામાણ્યને મુખ્ય માનનાર પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા (વેદાંત) વચ્ચે એ રીતનો સંબંધ છે; એટલે જ એકને - પૂર્વમીમાંસાને - કર્મમીમાંસા અને [...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીકૃષ્ણ અને બુદ્ધ

    ✍🏻 શ્રી ભાણદેવ

    april 2018

    Views: 2050 Comments

    ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન બુદ્ધ એ બન્ને આપણા આ પરમપ્રિય ભારત દેશના દિગ્ગજ પુરુષો છે. બન્ને ભગવદ્-અવતાર છે. દશાવતાર અને ચોવીશ અવતારની આપણી પરંપરાગત ગણનામાં [...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    april 2018

    Views: 2220 Comments

    20-5-1960 એક બ્રહ્મચારી દેશનો, ગામનો કેવો આર્થિક વિકાસ થયો છે તેની ઘણા ઉત્સાહથી વાતો કરી રહ્યો હતો. તેને સાંભળીને પ્રેમેશાનંદજી મહારાજે કહ્યું, ‘એ ભલે ગમે [...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    april 2018

    Views: 1690 Comments

    એક બીજા પ્રકારની અહંકેન્દ્રી વ્યક્તિ હોય છે. તેઓ બીજાને સુખી કરવા જરૂર કરતાં વધુ માત્રામાં ચિંતિત રહે છે અને એમને પ્રાર્થના માટે સમય મળતો નથી. [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    april 2018

    Views: 2390 Comments

    આ વિશ્વચક્રની વાત એકદમ સ્પષ્ટપણે રજૂ કરવામાં આવી છે તે 16મા શ્ર્લોક પર હવે આપણે આવીએ : एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह य:। अघायुरिन्द्रियारामो मोघं पार्थ [...]

  • 🪔 સંપાદકીય

    ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ - 1

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    april 2018

    Views: 1900 Comments

    આ વર્ષે 30 એપ્રિલના દિવસે સર્વત્ર બુદ્ધ પૂર્ણિમા ઉજવાશે. આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર ઊપસી આવે છે. સાથે જ ઊપસી આવે છે [...]

  • 🪔 વિવેકવાણી

    ભગવાન બુદ્ધ વિશે સ્વામીજી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    april 2018

    Views: 2090 Comments

    ‘બુદ્ધનો દરેકે દરેક સિદ્ધાંત વેદાંતમાંથી નીકળેલો છે. તપોવનના મઠો અને વેદોમાં જે સત્ય છુપાઈને પડ્યાં હતાં તે સત્યોને બહાર લાવનારા સાધુઓ માંહેના બુદ્ધ પણ એક [...]

  • 🪔 માતૃવાણી

    મન અને તેની એકાગ્રતા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    april 2018

    Views: 2490 Comments

    મન એ જ બધું છે. મનમાં જ પવિત્રતા અને અપવિત્રતાનો અનુભવ થાય છે. સર્વ પ્રથમ પોતાનું મન કલુષિત થાય, તે પછી જ માણસ બીજાના દોષ [...]

  • 🪔 અમૃતવાણી

    ભક્તિયોગ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    april 2018

    Views: 1870 Comments

    24 મે, 1884, શનિવાર. દક્ષિણેશ્ર્વરમાં શ્રીઠાકુરના ખંડમાં ભગવાન બુદ્ધની મૂર્તિ હતી. એક દિવસ શ્રીરામકૃષ્ણે એક ભક્તને કહ્યું, ‘મેં ભગવાન બુદ્ધ વિશે ઘણું સાંભળ્યું છે. તેઓ [...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    april 2018

    Views: 1970 Comments

    मन्दमध्यमरूपाऽपि वैराग्येण शमादिना । प्रसादेन गुरोः सेयं प्रवृद्धा सूयते फलम् ।।28।।   જો મુમુક્ષા મંદ કે મધ્યમ પ્રકારની હોય, તો પણ વૈરાગ્ય, શમદમ આદિ છ [...]