• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પ્રવૃત્તિ વિવિધા સ્વામી વિવેકાનંદ શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠ મહોત્સવ ૨૮મી જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અને મારવાડી યુનિવર્સિટી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    ગોવર્ધન ધારણ વૃન્દાવનમાં દર વર્ષે વ્રજવાસીઓ ઇન્દ્રયજ્ઞનું અનુષ્ઠાન કરતા. બધાં નરનારીઓ ઉત્સાહપૂર્વક એ યજ્ઞમાં ભાગ લેતાં. જ્યારે શ્રીકૃષ્ણે એક દિવસ બધા ગોવાળિયાઓને યજ્ઞની તૈયારી કરતા[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    ધ્યાન અને એકાગ્રતા વિશે પ્રશ્નોત્તરી

    ✍🏻 સંકલન

    પ્રશ્ન : આળસને દૂર કરવા શું કરવું જોઈએ ? ઉત્તર : આળસને દૂર કરવા પહેલાં તો શરીરને સ્વસ્થ રાખવું જોઈએ. શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય[...]

  • 🪔 અહેવાલ

    અનોખું સંતમિલન

    ✍🏻 સંકલન

    ૧૪મી ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ BAPS (બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંઘ)ના પ્રમુખશ્રી પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતાના સંઘના કેટલાક સંન્યાસીઓ સાથે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પધાર્યા હતા.[...]

  • 🪔 પ્રાસંગિક

    સહજાનંદ સ્વામી : જીવન અને સંદેશ

    ✍🏻 સંકલન

    ચૈત્ર સુદિ ૯ એટલે કે રામનવમીના દિવસે ભગવાનશ્રી સ્વામીનારાયણનો જન્મ ૩જી એપ્રિલ, ૧૭૮૧ (વિ.સં. ૧૮૩૭)ના રોજ અયોધ્યા પાસેના છપૈયા ગામમાં થયો હતો. આ સંપ્રદાયના અનુયાયીઓ[...]

  • 🪔 આરોગ્ય

    કેન્સરના અટકાવ માટે કેવો આહાર અગત્યનો ?

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    કેન્સર આજે પણ મહારોગ ગણાય છે. જો કે કેન્સરની વિવિધ દવાઓ અને ચિકિત્સા પદ્ધતિઓને લીધે હવે ‘કેન્સર એટલે કેન્સલ’ એવો ભય ટળી ગયો છે. કેન્સર[...]

  • 🪔 પ્રાસંગિક

    ગુડી પડવો - ચેટી ચાંદ

    ✍🏻 સંકલન

    ચૈત્ર સુદિ પ્રતિપદા એટલે કે પડવાને મહારાષ્ટ્રના લોકો ગુડી પડવા (ગુઢી પાડવા) ના નામે ઊજવે છે. આ પર્વ વસંતનું પર્વ છે અને મરાઠી લોકો ચાંદ્ર[...]

  • 🪔 આત્મકથા

    એ તો ખાસ છોકરી છે !

    ✍🏻 અરુણિમા સિંહા

    છેવટે મારી મોટી બહેન લક્ષ્મી સાથે સાહેબ (મારા બનેવી) આવ્યા. બહેન તો મારી દશા જોઈને માંડ માંડ આંસુ ખાળી શકતી હતી. તેને આશ્વાસન આપતા હોય[...]

  • 🪔 યુવજગત

    ‘લવ ઇન્ડિયા’ - સ્વદેશભક્તિ પરિસંવાદ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદની શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષમાં ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૧૯ને બુધવારે સવારે ૯ થી ૧ સુધી આશ્રમના વિવેક હાૅલમાં મરણોપરાંત પરમવીરચક્ર વિજેતા અને કારગીલ યુદ્ધ[...]

  • 🪔 યુવજગત

    નિઃસ્વાર્થ અને ચારિત્ર્યવાન યુવાનો ઉત્ક્રાંતિ સર્જી શકે

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    મિત્રો, બેલુર મઠની પવિત્ર ભૂમિ પર રામકૃષ્ણ મિશનના શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે યોજાયેલ બે દિવસના આ યુવસંમેલનમાં ભાગ લેવા માટે અહીં એકઠા થયેલા તમને સહુને[...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    ૨૬મી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ સાંજે ટાકાખલથી નીકળીને એક કિ.મી. દૂર આવેલ ખડેશ્વરી બાબાના નીરવ અને શાંત આશ્રમે રોકાયા. ૨૭ જાન્યુઆરી, ૨૦૧૫ના પ્રાત :કાળે ‘એક સંન્યાસી’[...]

  • 🪔 વિવેચના

    શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    આજે આપણે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા શું છે તે વિશે થોડું ચિંતન કરીશું. એક વ્યક્તિ કે જે સંપૂર્ણ નિર્લેપ, પૂર્ણ કામકાંચન ત્યાગી, જેને જગત સાથે કંઈ[...]

  • 🪔 વાર્તાલાપ

    મહાશક્તિ તમારામાં જ સંતાયેલ છે

    ✍🏻 શ્રી શરતચંદ્ર ચક્રવર્તી

    સ્વામી વિવેકાનંદ સાથે વાર્તાલાપ સ્થળ : બેલુર મઠની ભાડાની જગ્યા, સને ૧૮૯૮ આજે સવારે શિષ્ય મઠમાં આવ્યો છે. સ્વામી વિવેકાનંદજીના ચરણસ્પર્શ કરીને જેવો તે ઊભો[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    મોટા ભાગના આધુનિક મનોવૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતને ત્યજી દીધો છે કે મન જડ મસ્તિષ્કનો એક ઉપવિકાર અથવા ગૌણ નીપજ છે અને જેમ લીવરમાંથી પિત્ત ઉત્પન્ન થાય[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    આમ ગ્રંથ ભલે પ્રાચીન હોય છતાં આપણે જે સમયમાં જીવીએ છીએ તે કાળમાં પૂરો ઉપયુક્ત અને તાજગીભર્યો છે ! સર્વ કાળ માટે સત્ય જ સુસંગત[...]

  • 🪔 સંપાદકીય

    રામરાજ્ય

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘રામચરિતમાનસ’માં રામરાજ્યની વિભાવના ‘રામરાજ્ય’ની વ્યાખ્યા આપતાં ગોસ્વામી તુલસીદાસજી ‘રામચરિતમાનસ’માં કહે છે : दैहिक दैविक भौतिक तापा । राम राज नहिं काहुहि व्यापा ।। सब नर[...]

  • 🪔 અમૃતવાણી

    જગતના અરણ્યમાં

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક ધનવાન માણસ વનને રસ્તે થઈને જતો હતો. એટલામાં ત્રણ લૂંટારાઓએ આવીને તેને ઘેરી લઈ તેનું સર્વસ્વ લૂંટી લીધું. બધું લૂંટી લીધા પછી એક લૂંટારો[...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    न गच्छति विना पानं व्याधिरौषधशब्दतः । विनाऽपरोक्षानुभवं ब्रह्मशब्दैर्न मुच्यते ।।62।। ઔષધિનું સેવન કર્યા વિના માત્ર ઔષધિ શબ્દનું ઉચ્ચારણ કરવાથી જ રોગ દૂર થતો નથી, એવી[...]