• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    August 1999

    Views: 160 Comments

    રાહત સેવા કાર્ય પશ્ચિમ બંગાળ : રામકૃષ્ણ મિશન મનસાદ્વિપ કેન્દ્ર દ્વારા સાગર દ્વિપના કચુબેરિયાના ફૂલબારી ગામના પૂર અને વાવાઝોડાગ્રસ્ત લોકો માટે પ્રાથમિક રાહત સેવકાર્ય શરૂ [...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    August 1999

    Views: 210 Comments

    (ગતાંકથી આગળ) શ્રી રઘુવીરની માળાધારણ જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોંટેલી એ સહુને [...]

  • 🪔 સંસ્થા પરિચય

    સર્વધર્મસમભાવ અને સેવાનું ઝરણું

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    August 1999

    Views: 180 Comments

    રામકૃષ્ણ મઠ-મિશન, ઢાકા-બાંગ્લાદેશ કેન્દ્રની વિકાસવૃદ્ધિ સ્વામી વિવેકાનંદની હયાતીમાં ૧૮૯૯માં રામકૃષ્ણ મઠના કેન્દ્રનો પ્રારંભ થયો. સાબજી મહાલ વિસ્તારમાં મોહિની મોહનદાસના મકાનમાંથી આ કેન્દ્ર પોતાની પ્રવૃત્તિઓનું સંચાલન [...]

  • 🪔 વ્યક્તિત્વ-વિકાસ

    પુરુષાર્થ માનવને અલૌકિક માનસશક્તિ બક્ષે છે

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    August 1999

    Views: 180 Comments

    વિશ્વના ઇતિહાસ પર નજર નાખો અને તમને ખ્યાલ આવશે કે જેમણે મહાન સિદ્ધિ હાંસલ કરી છે તેમણે એ બધું સ્વપુરુષાર્થથી જ હાંસલ કર્યું છે. એ [...]

  • 🪔 દેશપ્રેમ

    રાષ્ટ્રીયતાને આહ્વાન

    ✍🏻 ભગિની નિવેદિતા

    August 1999

    Views: 160 Comments

    ‘Complete works of Sister Nivedita' Vol. 4, Pg. No. 295’પરથી આ લખાણ લીધું છે. શ્રી દુષ્યંત પંડ્યાનું આ ગુજરાતી અનુસર્જન સૌ ભારતવાસીઓને સાચી દેશદાઝ માટે [...]

  • 🪔 ચરિત્રકથા

    ભગિની નિવેદિતા સ્વામી વિવેકાનંદનું વજ્ર

    ✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ

    August 1999

    Views: 180 Comments

    સ્વામી પૂર્ણાત્માનંદજી રામકૃષ્ણ મઠની બંગાળી માસિક પત્રિકા ‘ઉદ્‌બોધન’ના સંપાદક છે. વજ્રસમા ભગિની નિવેદિતાની ચરિત્રકથા આ અંકના મુખપૃષ્ઠ પર આપેલ વજ્રની વ્યાખ્યા સુપેરે પ્રગટ કરે છે. [...]

  • 🪔 પ્રાસંગિક : સ્વાધીનતાદિન પ્રસંગે

    સ્વામી વિવેકાનંદ : ભારતની રાષ્ટ્રીયતાના પયગંબર

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    August 1999

    Views: 130 Comments

    સ્વામી વિવેકાનંદે રામનદમાં પહેલી વાર પગ મૂક્યો અને નટરાજ શિવના તાંડવના તાલમાં ભારતની પુનર્જાગૃતિનું ગીત લલકાર્યું તે પળથી, ભારતની હજારો વર્ષની નિદ્રા દૂર થઈ અને [...]

  • 🪔 વાર્તાલાપ

    શ્રી શ્રીમાનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી શાંતાનંદ

    August 1999

    Views: 150 Comments

    મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત થયો હતો. મૂળ અંગ્રેજી ગ્રંથમાંથી [...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૭

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    August 1999

    Views: 210 Comments

    (ગતાંકથી આગળ) વિસ્તૃત પાયે કેળવણીની જરૂર ભારતીય સંસ્કૃતિ આજે પણ સમર્થ હોય તો, તે એ કારણે કે વિજ્ઞાન અને ટૅક્નોલૉજીના આજના ખૂબ આગળ વધેલા યુગમાં [...]

  • 🪔 સંપાદકીય

    વર્તમાન ભારતને સ્વામી વિવેકાનંદનો સંદેશ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 1999

    Views: 190 Comments

    ભારતે તેની સ્વતંત્રતાની સુવર્ણજયંતિ તો ઊજવી. હવે આ પંદરમી ઑગસ્ટે તે પોતાનો સ્વતંત્રતાનો બાવનમો જન્મોત્સવ મનાવી રહ્યું છે, પણ લોકોમાં નથી ઉમંગ કે નથી ઉલ્લાસ [...]

  • 🪔 વિવેકવાણી

    ભારતનું ભાવિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    August 1999

    Views: 140 Comments

    શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે; બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે; ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે; [...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    બંધનમાં માનવી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    August 1999

    Views: 110 Comments

    ૨૮. જીવ વાસ્તવમાં સનાતન છે, સચ્ચિદાનંદ છે. અહંકારને લઈને એ અનેક ઉપાધિઓથી બંધાય છે અને પોતાના સત્ય સ્વરૂપને વીસરી ગયો છે. ૨૯. દરેક ઉપાધિના વધારા [...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    August 1999

    Views: 110 Comments

    घ्रात्वा सकृत्तव पदांबुज - दिव्यगन्धं नारायण प्रभृतयो बुधसार्वभौमाः । सद्यस्समुज्झित- गृहादिसमस्त बन्धाः प्रव्रज्य घोरतपसे विपिनं प्रजग्मुः ॥२२॥ સૂંઘી પદામ્બુજ સુગંધ જ એકવાર, નારાયણાદિ સુજનો બહુ [...]