🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
August 2003
શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા ૨૨ જુલાઈ ૨૦૦૩ના રોજ આયોજિત યુવસંમેલનનું સન્માનનીય રાજ્યપાલ શ્રી કૈલાશપતિ મિશ્રા, સ્વામી જિતાત્માનંદજી અને ગુજરાતધારાસભાના અધ્યક્ષશ્રી દીપ પ્રગટાવીને ઉદ્ઘાટન કરે [...]
🪔
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી
✍🏻
August 2003
રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના વરદ હસ્તે ૧૬ ઓગસ્ટ, ૧૯૭૧ના રોજ શ્રીરામકૃષ્ણદેવના નવા મંદિરનો શિલાન્યાસવિધિ સંપન્ન થયો હતો. એ સમયે ઉદારદિલના [...]
🪔 અહેવાલ
વિશ્વસંસ્કૃતિઓ માટે નવા અભિગમની શોધ
✍🏻
August 2003
ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે પરિચર્ચા કરવા માટે યુનેસ્કો અને ભારત સરકાર દ્વારા ૯-૧૦મી જુલાઈ, ૨૦૦૩ ના રોજ દિલ્હીના વિજ્ઞાનભવનમાં આંતરરાષ્ટ્રિય સંસ્કૃતિના વિચારકો, આધ્યાત્મિક સંસ્કૃતિના ઉદ્ગાતાઓ [...]
🪔 સંસ્મરણ
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી
✍🏻 જ્યોતિબહેન થાનકી
August 2003
શ્રીમાનું દ્વિતીય ક્રાંતિકારી પગલું ‘ઓ હૃદુ, જો તો ખરો, આ અશુભ ઘડી તો નથીને? તેઓ તો અહીં પહેલી જ વાર આવે છે?’ શારદામણિ અને તેમના [...]
🪔 પ્રાસંગિક
નિર્ભયતા અને સામર્થ્ય
✍🏻
August 2003
રામકૃષ્ણ મઠ, હૈદરાબાદ દ્વારા પ્રસિદ્ધ ‘Human Excellence’ એ પુસ્તકમાંથી જીવનમાં ઉદાત્ત મૂલ્યો કેળવવા Strength and Fearlessnessનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. [...]
🪔 પ્રાસંગિક
સ્વામી નિરંજનાનંદ પ્રત્યે શ્રીઠાકુરનો ભાવ
✍🏻
August 2003
નિરંજનને નામે જાણીતા નિત્યનિરંજન ઘોષનો જન્મ રાજાર હાટ - વિષ્ણુપુર (પશ્ચિમ બંગાળ)માં થયો હતો. પરંતુ તેઓ કોલકાતામાં કાકાને ત્યાં રહેતા. તેમનો બાંધો સૌષ્ઠવપૂર્ણ હતો અને [...]
🪔 પ્રાસંગિક
ભગિની નિવેદિતા અને એમનું ભારત
✍🏻 સ્વામી પ્રભાનંદ
August 2003
સ્વાતંત્ર્યદિન પર્વ નિમિત્તે સ્વામી પ્રભાનંદના અંગ્રેજી પુસ્તક ‘Nivedita of India’ ના અંશોનું શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. નિવેદિતાએ સ્વામી વિવેકાનંદની [...]
🪔 શિક્ષણ
આપણું ઉત્તરદાયિત્વ
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
August 2003
સ્વામી વિવેકાનંદ કહે છે : ‘એમને (સામાન્ય જનસમૂહને) ક્યાંયથી પ્રકાશ મળતો નથી, શિક્ષણ પણ મળતું નથી. એમના સુધી પ્રકાશ કોણ પહોંચાડશે - એમના ઘર સુધી [...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૫
✍🏻 સ્વામી અખંડાનંદ
August 2003
ગંગોત્રીમાં સમાધિ (આત્મવિસ્મૃતિ) હું ભટવારીથી નીકળીને લગભગ ચાર દિવસે ગંગોત્રી પહોંચ્યો. ગંગોત્રી જવાના રસ્તામાં છેલ્લું ગામ ધારાસુ આવે છે. આ ગામ ગંગોત્રીથી લગભગ પચ્ચીસ માઈલ [...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
જીવનમાં પૂર્ણતા
✍🏻 સ્વામી જગદાત્માનંદ
August 2003
પ્રખ્યાત અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સ કહે છે : ‘આપણે જે બની શકીએ છીએ, પોતાની આ અપેક્ષાની તુલનામાં આપણું કાર્યસ્તર ઘણું પાછળ રહી જાય છે. સાચી [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
August 2003
ત્રણ દયાનંદ અને કેશવનો અભિમત પહેલાં શ્રીકેશવચંદ્ર સેનનો ઉલ્લેખ કરતાં શ્રીઠાકુરે કહ્યું હતું: ‘એની પૂંછડી ખરી ગઈ છે’, અર્થાત્ અવિદ્યા દૂર થઈ છે અને જ્ઞાનપ્રાપ્તિ [...]
🪔 સંપાદકીય
ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૫
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2003
આપણે આપણા આગલા સંપાદકીયમાં માનવના વ્યક્તિત્વનાં સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બે પાસાંની વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. ઉપનિષદોમાં જણાવ્યા પ્રમાણે, માનવવ્યક્તિત્વનું એક ત્રીજું [...]
🪔 વિવેકવાણી
મૂડીવાદમાં પરિવર્તન આવશે જ
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2003
જે રાજકીય પદ્ધતિઓને માટે આપણે ભારતમાં પ્રયાસ કરી રહ્યા છીએ, તે યુરોપમાં જમાનાથી પ્રચલિત બની છે, સૈકાઓ સુધી તેનો પ્રયોગ થઈ ચૂક્યો છે અને આખરે [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વરનો પ્રેમ અને ષડ્રિપુનાં મોઢાં ફેરવવાં
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2003
ઘણા બ્રાહ્મ-ભક્તો નીચેના મોટા આંગણામાં અથવા ઓસરીમાં ફરી રહ્યા છે. શ્રીયુત જાનકી ઘોષાલ વગેરે કોઈ કોઈ ઠાકુર શ્રીરામકૃષ્ણની પાસે ઉપાસનાના ઓરડામાં આવીને બેઠા છે, તેમના [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻
August 2003
सहस्रवत्सरव्यापि-तम:पूर्णगृहोदरम्। सर्वत्र द्युतिमद्भाति दीपयोगाद्यथाञ्जसा।। मनोमलं किल्बिषाख्यं सहस्रजन्मसञ्चितम्। श्रीहरे: करूणालेशात् तथा तूर्ण पलायते।। હજારો વર્ષના અંધકારથી આવૃત્ત ઓરડાની અંદર જેવી રીતે દીવો પ્રગટાવવાથી ક્ષણમાત્રમાં એ આખો [...]