🪔 સંકલન
ભ્રમ અને સત્ય
✍🏻 સંકલન
august 2012
ગામમાં એક ગોવાળિયો હતો. રઘુ એનું નામ. રઘુનું ઝૂંપડું અને વાડો ગામને છેવાડે હતાં. વગડો નજીક હતો. રઘુ પાસે દસ ગાય હતી. ગાયોને એ વાડામાં[...]
🪔 પ્રાસંગિક
શીતળા સાતમ
✍🏻 પાંડુરંગ શાસ્ત્રીજી
august 2012
શ્રાવણ માસની સુદ અને વદ બન્ને સાતમને શીતળા-સાતમ કહેવામાં આવે છે. તેના આગળના દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે બધું રાંધી લીધા પછી[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભાગવત માહાત્મ્ય
✍🏻 ડોંગરેજી મહારાજ
august 2012
શ્રીમદ્ ભાગવત એ પરમહંસોની સંહિતા છે. ભાગવત એ મોક્ષ પ્રાપ્તિ કરવાનું સરળ સાધન છે. ભાગવત એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. ભાગવતનો મનથી આશ્રય કરશો તો[...]
🪔 વાર્તા
મોતીકાકા
✍🏻 રામેશ્વર તાંત્તિયા
august 2012
અમારા ગામમાં બહારથી આવેલ સાધુ મહાત્મા તેઓ જ્યારે પ્રવચન આપતા, એક વૃદ્ધ નિયમિતરૂપે સૌથી પહેલાં પહોંચી જતા અને બધાંય ચાલ્યાં જાય પછી ઊઠતા. લોકોનાં બૂટચપ્પલ[...]
🪔 વિજ્ઞાન
પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
september 2012
પ્રાચીન ભારતની સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન જરૂર હતી. અધ્યાત્મ એના કેન્દ્રમાં પણ હતું છતાં વિવિધ વિજ્ઞાનોમાં પણ એણે ગણનાપાત્ર પ્રગતિ કરી હતી. નગરરચના, ગૃહનિર્માણ, અવકાશ વિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર,[...]
🪔 પ્રાસંગિક
સ્મરણ કરો એ ક્રાંતિવીરોને જેમનાં નામ હજુ ઈતિહાસના ચોપડે ચડવાનાં બાકી છે
✍🏻 દિપક કુમાર. એ. રાવલ
august 2012
આ તે કેવી વિડંબણા? પ્રજાસત્તાક દિન (૨૬ જાન્યુ) અને આઝાદી દિન (૧૫ ઓગસ્ટ)વચ્ચે શું તફાવત રહેલો છે એ આઝાદ હિન્દુસ્તાનના સેંકડો યુવક-યુવતીઓને ખ્યાલ જ નથી.[...]
🪔 પ્રેરણા
તમારા જ જેવા...-૨
✍🏻 ચંદુભાઈ ઠકરાલ
august 2012
આપણી મનોવૃત્તિની બીજી બાજુનો ખ્યાલ આપતાં કવિ કહે છેઃ Doubting that they themselves possessed, The strength and skill for every Uncertain of the truths, they[...]
🪔 પ્રેરણા
પ્રેમની અદ્ભુત શક્તિ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
september 2012
આધુનિકતાવાદીઓનો વિચાર આધુનિકતાવાદીઓના મત પ્રમાણે આદર્શવાદ તથા શ્રેષ્ઠતાની આ બધી માન્યતાઓ નિરર્થક છે. એમના મત પ્રમાણે વિવેકપૂર્ણ ચિંતન કરનારા બધા લોકોએ આધુનિક સભ્યતાની સાથે જ[...]
🪔 ચિંતન
મમતા મોટી બલા
✍🏻 સ્વામી આત્માનંદ
august 2012
‘મમતા બૂરી બલા’ એવી કહેવત છે. એટલે કે મમતા એક મોટી બલા છે. એ વાત સાચી કે મમતાને લીધે માતપિતા પોતાનાં સંતાનોનું ભરણપોષણ કરવાની પ્રેરણા[...]
🪔 સંસ્કૃતિ
સૌરાષ્ટ્રના ધબકતા લોકજીવનનો પ્રાણઃ કૃષ્ણ
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
august 2012
ચોર્યાસીલાખ ફેરાના ફજેતે ચડેલો જીવ, આવાગમનથી ધરાઈ જાય, વૈકુંઠ ધામનું વિમાન હેઠું ઊતરે તો હડી કાઢીને ચડી જાવાની હામ, વૃદ્ધ બરડ હાડમાં આવી જાય. આ[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો
✍🏻 સંકલન
august 2012
સ્વામી તુરિયાનંદ દ્વારા કથિતઃ * એક વખત અમેરિકામાં સ્વામીજી આત્માના અજરત્વ અને અમરત્વ વિશે ઉપદેશ આપતા હતા, ‘હું આત્મા છું, મારો જન્મ પણ નથી અને[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
august 2012
એપ્રિલ ૧૯૨૬માં રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓની પ્રથમ કોન્ફરન્સ બેલુરમઠમાં સાત દિવસ સુધી યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં આ સંસ્થાના હાલના અને ભવિષ્યનાં કાર્ય માટે ઘણા મહત્ત્વના અનેક[...]
🪔 યુવજગત
નવયુગના મહાન સમન્વયાચાર્ય-સ્વામી વિવેકાનંદ-૨
✍🏻 શ્રી ગુલાબભાઈ જાની
august 2012
સ્વામી વિવેકાનંદે લખ્યુંઃ ‘‘અમે આટલા બધા સંન્યાસીઓ ભ્રમણ કર્યા કરીએ અને લોકોને ધર્માેપદેશ આપ્યા કરીએ, એ કેવળ ગાંડપણ છે. શું આપણા ગુરુદેવ કહેતા ન હતા[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
august 2012
ગોપીઓએ ભગવાનને એકવાર આવો જ પ્રશ્ન કર્યાે. ગોપીઓ આતુર બનીને ભગવાનને વનવન શોધતી ફરે છે. ખૂબ શોધ્યા પછી અને ઘણા દુઃખ-કષ્ટ પછી ભગવાન પ્રગટ થયા.[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
august 2012
ગતાંકથી આગળ... પશ્ચિમના આખા ઇતિહાસમાં, માત્ર એક માનવીએ આ સાક્ષાત્કાર સાઘ્યો હતો. એ હતો સોક્રેટિસ. ડાયલોગ્ઝ ઓફ પ્લેટો (પ્લેટોના સંવાદો)માં, મૃત્યુનો સામનો કરતા સોક્રેટિસનું વર્ણન[...]
🪔 સંપાદકીય
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-3
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
august 2012
ભારતમાં અને વિશ્વના અન્ય દેશોમાં જે તે દેશની સર્વાંગી પ્રગતિમાં સૌથી મોટો ફાળો છે, સામાન્ય જનતાનો. એમના પ્રદાનની આપણે જાણ્યે-અજાણ્યે નોંધ લેતા નથી. વિશ્વવિજેતાઓ, યુદ્ધવીરો[...]
🪔 વિવેકવાણી
ભગવાન શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
august 2012
શ્રીકૃષ્ણનું મહાન કાર્ય હતું આપણી આંખો ઉઘાડવાનું અને માનવજાતિની આગેકૂચ તરફ વિશાળ દ્દષ્ટિથી જોતાં શીખવાનું. સર્વમાં સત્ય જોવા જેટલું વિશાળ હૃદય સહુ પ્રથમ એમનું જ[...]
🪔 અમૃતવાણી
એને માટે કશુંય અશક્ય નથી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
august 2012
ઈશ્વર સંબંધી વાર્તાલાપ કરતાં એક વાર મથુરબાબુએ કહ્યું, ‘ઈશ્વરે પણ પોતે ઘડેલા નિયમોનું પાલન કરવું પડે. એ નિયમ તોડવાની શક્તિ એની પાસે નથી.’ ‘કેવી તો[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
august 2012
जयति तेऽधिकं जन्मना व्रजः श्रयत इन्दिरा शश्वदत्र हि । दयित दृश्यतां दिक्षु तावकास्त्वयि धृतासवस्त्वां विचिन्वेते ।। (10.31.1) ગોપીઓ કહે છે - હે પ્રાણપ્રિય કૃષ્ણ ![...]