• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    August 2021

    Views: 1600 Comments

    આંતરરાષ્ટ્રીય પરિસંવાદ: કોવિડ-૧૯ની મહામારી દરમિયાન કઈ રીતે માનસિક શાંતિ મેળવવી? કોરોનાની મહામારીએ છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વને ભરડો લીધો છે ત્યારે સૌ કોઈ તેનાથી વ્યગ્રતા, [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    August 2021

    Views: 1420 Comments

    શિશુપાલનો વિરોધ અને તેનો વધ પરંતુ એ યજ્ઞસભામાં એક વ્યક્તિ એવી પણ હતી કે જે શ્રીકૃષ્ણને આ રીતે સમ્માનિત થતા જોઈને ક્રોધથી ધૂંવાંપૂંવાં થઈ રહી [...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતની માટી મારું સ્વર્ગ છે (સ્વાતંત્ર્યદિન વિશેષ)

    ✍🏻 સ્વામી મેધજાનંદ

    August 2021

    Views: 1430 Comments

    સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા વગેરે દેશોમાં ભારત અને હિંદુ ધર્મની ધજા ફરકાવીને ચાર વર્ષ પછી સ્વદેશ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને કોઈકે પૂછ્યું કે [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીકૃષ્ણ અને સંદેશવાહક ઉદ્ધવ (જન્માષ્ટમી વિશેષ)

    ✍🏻 સંકલન

    August 2021

    Views: 11003 Comments

    न तथा मे प्रियतम आत्मयोनिर्न शङ्करः न च सङ्कर्षो न श्रीर्नैवात्मा च यथा भवान् ।। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે: હે ઉદ્ધવ શંકર, બ્રહ્મા, બલરામ, [...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    August 2021

    Views: 1990 Comments

    ગતાંકથી આગળ... પ્રાચીન શૂળપાણેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ સર્વ પાપ ને દુઃખોનો નાશ કરનાર રુદ્રકુંડ બહુ ઊંડો હતો. એમાં જળ બહુ ભર્યું રહેતું હતું. ચેદી [...]

  • 🪔 અધ્યાત્મ

    રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા-૧

    ✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ

    August 2021

    Views: 2061 Comment

    શક્તિની આરાધના ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી પ્રચલિત છે. શક્તિસ્વરૂપિણી મા દુર્ગા મધુ-કૈટભ વગેરે દાનવોનો સંહાર કરવા માટે દેવોની આરાધનાના પ્રતિભાવ રૂપે સમયે સમયે વિભિન્ન રૂપોમાં પ્રગટ [...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી તુરીયાનંદનો પત્ર

    ✍🏻 સંકલન

    August 2021

    Views: 2230 Comments

    પ્રિય....., તમારો ૨૯મી તારીખનો પત્ર મળ્યો.... તમે જે હજુ વધુ દિવસો સુધી યોગાશ્રમમાં રહેવાનો વિચાર કર્યાે છે તે અતિ ઉત્તમ છે. ચંચળ ન થાવ- ધીર-સ્થિર [...]

  • 🪔 અધ્યાત્મ

    સંસારવૃક્ષ

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    August 2021

    Views: 2240 Comments

    સંસારવૃક્ષ: હિન્દુ શાસ્ત્રોમાં સંસારની તુલના એક વૃક્ષ સાથે કરવામાં આવી છે. આ એક સંસારવૃક્ષનું પ્રાચીન રૂપક છે. શ્રીમદ્ ભાગવતમાં તેનું વર્ણન નિમ્નલિખિત શબ્દોમાં કરવામાં આવ્યું [...]

  • 🪔 ચિત્રકથા

    સ્વાતંત્ર્ય દિવસ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    August 2021

    Views: 3560 Comments

  • 🪔 સચિત્ર વિજ્ઞાન

    ગણિતનાં વિશ્વપ્રસિદ્ધ સમીકરણો-1

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    August 2021

    Views: 1350 Comments

  • 🪔 જીવન ચરિત્ર

    સ્વામી વિરજાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    August 2021

    Views: 1770 Comments

    ગતાંકથી આગળ... ૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યાે. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી સારદાનંદજીએ જયરામવાટીમાં જવાની [...]

  • 🪔 સંસ્મરણ

    કરુણામયી શ્રીમાની કૃપા

    ✍🏻 ધીરેન્દ્ર કુમાર ગુહઠાકુરતા

    August 2021

    Views: 2530 Comments

    ઈ.સ.૧૯૧૭ ની ૨જી જાન્યુઆરીનો દિવસ હતો. બેલુર મઠમાં પૂજ્ય બાબુરામ મહારાજે સ્વામી ધીરાનંદને કહ્યું, ‘કૃષ્ણલાલ, ધીરેનને મા પાસે લઈ જાઓ અને બલિ દઈ લઈ આવો.’ [...]

  • 🪔 શાસ્ત્ર

    ગીતામાં રાજર્ષિની વિભાવના

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    August 2021

    Views: 2030 Comments

    राजर्षयो विदुः, ‘રાજર્ષિઓ આ બાબત જાણતા હતા’, એ ૪થા અધ્યાયના ઉલ્લેખની અગત્ય આજના ભારતમાં આપણને છે. રાજર્ષિઓ માનવી સાથે માનવીની જેમ વર્તશે, પોતે જે સત્તાનો [...]

  • 🪔 યુવજગત

    સંયમની સાર્થકતા

    ✍🏻 સ્વામી મુક્તિમયાનંદ

    August 2021

    Views: 1880 Comments

    છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી આપણે કોરોના સામે જંગ લડી રહ્યા છીએ. માનવજાતિની અને ખાસ કરીને યુવાપેઢીના જીવનની પહેલી મોટી મહામારી છે, જેણે આખા [...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    August 2021

    Views: 1700 Comments

    ગતાંકથી આગળ.... હું- કેશવસેને ઠાકુરના માટે કહ્યું હતું, પરમહંસદેવ સામાન્ય વસ્તુ નથી. તેમને તો ગ્લાસકેસમાં યત્નપૂર્વક સંભાળીને રાખવા જોઈએ. તેથી જ તમને પણ ગ્લાસકેસમાં રાખી [...]

  • 🪔 પ્રાસંગિક

    સંત તુલસીદાસ

    ✍🏻 સંકલન

    August 2021

    Views: 2790 Comments

    ભારતના મહાપુરુષોનું વૈશિષ્ટ્ય છે કે તેઓ પોતાના વિશે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપે કાંઈ લખતા નથી. એમાંય સંત-મહાત્માઓ તો છદ્મ વેશમાં જ રહેવાનું પસંદ કરે છે. [...]

  • 🪔 અધ્યાત્મ

    કર્મ અને ચારિત્ર્ય....

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    August 2021

    Views: 2080 Comments

    સંસ્કૃત ધાતુ ‘કૃ’ એટલે કરવું, એ પરથી કર્મ શબ્દ થયો છે. કર્મ એટલે તમામ કાર્યો. પારિભાષિક અર્થમાં કર્મ શબ્દથી કાર્યની અસર પણ સમજાય છે. અધ્યાત્મવિદ્યાની [...]

  • 🪔 સંપાદકીય

    જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 2021

    Views: 2000 Comments

    ગતાંકથી આગળ... બંગાળના પ્રસિદ્ધ નાટ્યકાર શ્રી ગિરીશ ઘોષની દૃઢ શ્રદ્ધા હતી કે શ્રીરામકૃષ્ણ રૂપે ઈશ્વર જ અવતર્યા છે. એક વાર તેમણે શ્રીરામકૃષ્ણદેવને કહ્યું ઃ ‘આપનાં [...]

  • 🪔 અમૃતવાણી

    કામિની-કાંચન તરીકે માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    August 2021

    Views: 2220 Comments

    વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય ? એક વાર એક શિષ્યે વાસના પર વિજય કેવી રીતે મેળવવો એ વિશે ઠાકુરને પૂછ્યુંઃ ‘આખો દિવસ હું ધર્મચિંતન [...]

  • 🪔 મંગલાચરણ

    સદ્‌ગુરુ વંદના, આપણો વારસો

    ✍🏻 સંકલન

    August 2021

    Views: 1720 Comments

    શ્રીકૃષ્ણ વંદના वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् । देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ।। કંસ અને ચાણૂરનો વધ કરનાર, દેવકીનો આનંદ વધારનાર, વસુદેવના પુત્ર જગદ્‌ગુરુ શ્રીકૃષ્ણને હું [...]