🪔 રામકૃષ્ણપ્રસંગ
દિવ્યશક્તિ પ્રયોગ સંબંધે સાવચેતી
✍🏻 સ્વામી સારદાનંદ
September 2022
(શ્રીરામકૃષ્ણદેવ ભક્તોને દિવ્યશક્તિઓનો પ્રયોગ કરવા વિશે કેવી રીતે સાવચેત કરતા તેનું આ વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. - સં.) ભગવાનની શક્તિવિશેષનો સાક્ષાત્[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
સંસારત્યાગ કે સ્વાર્થત્યાગ
✍🏻 સ્વામી સારદાનંદ
July 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન હતું કામારપુકુર ગ્રામ. ગદાધરની બાળસુલભ મધુરલીલાઓનું વર્ણન સ્વામી સારદાનંદ લીખિત ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાંથી અત્યાર સુધીના અંકોમાં આપણે રજૂ[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
ભગવાં વસ્ત્ર, પવિત્ર અગ્નિ, ભિક્ષાપ્રાપ્ત ભોજન
✍🏻 સ્વામી સારદાનંદ
June 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન કામારપુકુર. ગ્રામવાસીઓ સાથે કરેલ તેઓની બાલલીલાનું અદ્ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
કેળવણી અને ઈશ્વરભક્તિ
✍🏻 સ્વામી સારદાનંદ
May 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓના જન્મસ્થાન કામારપુકુર ગ્રામમાં તેઓની બાલલીલાનું અદ્ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર તરફ ભક્તિ[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
ગદાધરમાં બાળગોપાળનો દિવ્ય પ્રકાશ
✍🏻 સ્વામી સારદાનંદ
April 2022
ગદાધરના મનની અવસ્થા અને પ્રવૃત્તિઓ આપણે આ પહેલાં જ જોઈ ગયા કે ગદાધરની સૂક્ષ્મદૃષ્ટિએ એને આ નાની ઉંમરમાં જ દરેક વ્યક્તિ અને તેના કાર્યના ઉદ્દેશ્યને[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
શિવસ્વરૂપ ગદાધર
✍🏻 સ્વામી સારદાનંદ
March 2022
ગદાધરના ઉપનયન કાળનું વૃત્તાંત હવે ગદાધરને નવમું વર્ષ પૂરું થવા આવ્યું છે એ જોઈને રામકુમાર એને જનોઈ દેવાનો બંદોબસ્ત કરવા લાગ્યા. લુહારપુત્રી ધનીએ આ પહેલાં[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
સાધુસંગ એટલે પરમ શાંતિ
✍🏻 સ્વામી સારદાનંદ
February 2022
(શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે તેઓ સનાતન ધર્મનો અનાદર કરવા માટે નહીં, પરંતુ તેની પુન:સ્થાપના કરવા માટે જ અવતર્યા છે. તેઓ જન્મથી જ પોતાના ઉદ્દેશ્ય વિશે[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
નીલ આકાશમાં ધવલ બગલાંની હાર
✍🏻 સ્વામી સારદાનંદ
January 2022
ભાવરાજ્યની ચર્ચા કરતાં, બધા અવતારોના જીવનમાં બાળપણમાં વખતોવખત તન્મય થઈ જવાની વાતો પણ સાંભળવા મળે છે. શ્રીકૃષ્ણે બાળપણમાં અનેકવાર પોતાના દેવત્વનો પરચો પોતાનાં માતાપિતા અને[...]
🪔 જીવન ચરિત્ર
બાલ્યચરિત તથા પિતૃવિયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
july 2021
૧૧. ગદાધરની શૈક્ષણિક પ્રગતિ હવે મૂળ કથા પર પાછા ફરીએ તો નિશાળે જતા ગદાધર ભણવામાં પણ કાંઈ પાછળ નહોતો પડતો. થોડા જ વખતમાં તે સાધારણ[...]
🪔 જીવન ચરિત્ર
બાલ્યચરિત તથા પિતૃવિયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
june 2021
૭. ગદાધરનો વિદ્યારંભ ગદાધરની વય વધવાની સાથે સાથે અદ્ભુત મેધા અને પ્રતિભાના થતા જતા વિકાસને ખુદીરામ વિસ્મય અને આનંદપૂર્વક અવલોકતા રહ્યા. ચંચળ બાળકને ખોળે બેસાડીને[...]
🪔 જીવન ચરિત્ર
બાલ્યચરિત તથા પિતૃવિયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
may 2021
૧. રામચાંદે ગાય આપી શાસ્ત્રમાં છે કે શ્રીરામ, શ્રીકૃષ્ણ વગેરે બધા અવતાર પુરુષોનાં માતાપિતાને એમના જન્મની પહેલાં તથા પછી, તેઓ વિવિધ પ્રકારનાં દિવ્યદર્શનો પામેલાં હોવાથી,[...]