• 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    અંતે કાળીનાગ ભગવાન શ્રીકૃષ્ણને શરણે ગયો આ બાજુ વ્રજમાં, પૃથ્વી, આકાશ અને લોકોનાં શરીરોમાં ભયંકર ઉત્પાત મચવા લાગ્યો. નંદબાબા અને બીજા ગોપ આ માઠાં શુકનોને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા ધેનુકાસુરનો ઉદ્ધાર જોત જોતામાં કૃષ્ણ અને બલરામ છ વર્ષના થઈ ગયા છે. હવે એમને ગાયો ચરાવવાની પરવાનગી મળી ગઈ. બલરામ અને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા બ્રહ્માનું કારનામું આ રીતે ભોજન કરતાં કરતાં ભગવાનની આનંદરસભરી લીલામાં તન્મય થઈ ગયા હતા. એવામાં એમનાં ગાયવાછરુ લીલું ઘાસ ચરતાં ચરતાં[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    :: અનુવાદક :: શ્રીમનસુખભાઈ મહેતા અઘાસુરનો વધ એક દિવસ શ્રીકૃષ્ણ વનભોજન કરવાના વિચારથી સવારે વહેલા ઊઠી ગયા. બંસરીના મધુર ધ્વનિથી પોતાના સાથીઓને ઉઠાડ્યા અને શ્રીકૃષ્ણે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    ગોકુલથી વૃંદાવન તરફ ગમન જ્યારે નંદબાબા વગેરે મોટા અને વયસ્ક ગોપાલકોએ જોયું કે મહાવનમાં ઘણા મોટા ઉત્પાત થવા લાગ્યા છે, ત્યારે વ્રજવાસીઓએ હવે આગળ શું[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    યમલાર્જુનનો ઉદ્ધાર ખાંડણિયાનાં બંધનમાં બંધાયેલા હોવાથી કૃષ્ણને અહીંતહીં જવામાં ઘણી મુશ્કેલી પડી. થોડીકવાર તો શાંતિથી બેઠા રહ્યા. પણ બેસતાંય નિરાંત ન વળી. કંટાળી ગયા ત્યારે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શ્રીકૃષ્ણ યશોદાજીને પોતાનું વિશ્વરૂપ બતાવે છે. એક દિવસ કૃષ્ણ પોતાના મિત્રો સાથે ઘરના આંગણામાં રમતા હતા. યશોદાજી રસોડામાં રાંધતાં હતાં. એવામાં બલરામ દોડતાં દોડતાં યશોદા[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શ્રીકૃષ્ણની બાળલીલા થોડા દિવસોમાં રામ અને શ્યામ ગોઠણભેર ચાલી ચાલીને ગોકુળમાં રમવા લાગ્યા. બંને ભાઈ પોતાના ઘૂંટણ અને હાથની મદદથી ગોકુળમાં બધી જગ્યાએ એકી સાથે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    તૃણાવર્તનો સંહાર એક વાર જ્યારે યશોદાજી પોતાના વહાલા પુત્ર શ્રીકૃષ્ણને ગોદમાં લઈને તેના પર વહાલ વરસાવતાં હતાં, ત્યારે અચાનક એમને એવું લાગ્યું કે તેમનો પુત્ર[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    પૂતના વધ કંસે નવજાત શિશુઓનો વધ કરવા પૂતના નામની અત્યંત ક્રૂર રાક્ષસીને બોલાવી અને તેને વિગતે પોતાની યોજના બતાવી. પૂતના આકાશમાર્ગે આવજા કરી શકતી અને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    કંસના દુષ્ટ પરામર્શકો જેમના ગર્ભમાં ભગવાન વસ્યા હતા, એ દેવકીનાં દર્શન-માત્રથી કંસના હૃદયમાં સદ્ગુણોનો ઉદય થયો, પણ જ્યાં સુધી કંસ ત્યાં રહ્યો, ત્યાં સુધી આ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    ભગવાન શ્રીકૃષ્ણનું ગોકુળમાં સ્થાનાંતરણ અચાનક આકાશ વાદળાંથી છવાઈ ગયું અને વરસાદ વરસવા લાગ્યો. પણ શેષનાગ પોતાના નાના ભાઈને કેવી રીતે પલળવા દે ? એમણે વસુદેવજી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    બ્રહ્મા અને શંકર દેવકી સમક્ષ પ્રગટ થાય છે હવે નારદ અને વ્યાસ વગેરે મહાન ઋષિઓ સાથે બ્રહ્માજી અને ભગવાન શંકર અદૃશ્યરૂપે કારાગારમાં દેવકી પાસે આવ્યા.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    ભગવાન વિષ્ણુનું પૃથ્વી પર અવતરવાનું આશ્ર્વાસન એક સમયની વાત છે. અસંખ્ય દૈત્યોએ અહંકારી રાજાઓનું રૂપ ધારણ કરીને આખી પૃથ્વીને ધમરોળી નાખી.  આ ભાર વહન ન[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    દે તાલ્લી !

    ✍🏻 પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

    એક હતા શિયાળભાઈ. બહુ રંગીલા. ઈ શિયાળભાઈને આવી ટેવ : વાત કરે ત્યારે વારેઘડીએ ‘દે તાલ્લી, દે તાલ્લી’ એમ કહ્યા કરે. મિત્રોને કહે, ‘ભઈલા આજે[...]

  • 🪔 બાલ જગત

    રમકડાં બાળકોના જીવનની દિશા બદલી શકે !

    ✍🏻 શ્રી નિકુંજભાઈ વાગડીયા

    આપણને સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થાય કે શું બાળકોનાં રમકડાં તેઓના જીવનને નવી દિશા અને દર્શન આપી શકે છે ? જવાબ ચોક્કસપણે ‘હા’માં જ મળે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શિવભક્ત કણ્ણપ

    ✍🏻 ભગિની નિવેદિતા

    અતિ પ્રાચીન કાળમાં પોતાના દિવસો શિકારમાં વ્યતીત કરતો જંગલનો અધિનાયક રહેતો હતો. એને લીધે જંગલ તેના કૂતરાઓના ભસવાથી અને તેના સેવકોના ચિત્કારોથી ગૂંજતું રહેતું હતું.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    પ્રકૃતિના સુંદર દૃશ્યને જોઈને અત્યંત સૂક્ષ્મ, તીવ્ર અને વિશુદ્ધ આનંદમાં ડૂબીને કોણ ભલા પોતાની આવી બાહ્ય ચેતના ગુમાવી બેસે છે? કાળા રંગની પૃષ્ઠભૂમિમાં શ્વેતવર્ણનાં પક્ષીઓને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં ગધ્ધાપચ્ચીશી અને છાયા-પકડ વિશે વાંચ્યું, હવે આગળ...) વિદ્વજ્જન મારા માટે અદૃશ્ય હંસજીની ઉપસ્થિતિ કોઈ પણ બીજી ઉપસ્થિતિ કરતાં વધારે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    નરેન્દ્રના જીવનમાં શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવી આ બંને દૈવી વ્યક્તિઓનું એક અટલ સ્થાન પ્રસ્થાપિત થવાનું હતું. ભારતના ઇતિહાસમાં ધાર્મિક ક્રાંતિ લાવનાર વ્યક્તિઓમાં શ્રીરામકૃષ્ણદેવનું નામ મોખરે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં ગધ્ધાપચ્ચીશી અને છાયા-પકડ વિશે વાંચ્યું, હવે આગળ...) અમરવેલ ‘બીજ મેળવવા આ લોકો ઘાસ-પાંદડાંને કેમ બાળી નાખતાં નથી?’ ‘ટિયા, એ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    રાયપુરમાં પિતા અને પુત્ર વચ્ચેના ઘનિષ્ઠ સંબંધ અને નરેનને સંગીતની કેળવણી આપવાનો કેવી રીતે પ્રારંભ થયો તેમજ તેના સુભગ પરિણામની વાત ગયા અંકમાં જોઈ, હવે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    રાજા પરીક્ષિત

    ✍🏻 શ્રીમદ્ ભાગવતના પ્રથમ શ્રોતા

    દ્વાપરયુગ સમાપ્તિના આરે હતો. કૌરવ-પાંડવોનું મહાસંહારક ધર્મયુદ્ધ પૂર્ણ થયું. પાંડવોનો વિજય થયો. સુભદ્રા-અર્જુનના પુત્ર અભિમન્યુ હતા. યુધિષ્ઠિર પછી તેના પૌત્ર પરીક્ષિત રાજા બન્યા હતા. તેઓ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં ટિયાની હંસજી મહારાજ સાથેની યાત્રા અને સ્ફટિક પિંજર વિશે વાંચ્યું, હવે આગળ...) ગધ્ધા પચ્ચીશી ‘એક ગધેડાની જિંદગીમાં છે શું?[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ઉમાનો લીલાવિહાર

    ✍🏻 ભગિની નિવેદિતા

    એક દિવસ મહાદેવ ગહન ધ્યાનાવસ્થામાં પાવનકારી હિમાલયમાં બેઠેલા હતા. તેમની ચોતરફ આનંદદાયક પુષ્પસભર વનરાજી, અસંખ્ય પશુ-પંખીઓ તેમજ વનપરીઓ અને નાની પરીઓ વિદ્યમાન હતાં. જ્યાં સ્વર્ગીય[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં નરેનનાં ખેલકૂદ, ધીંગા-મસ્તી, વ્યાયામ કસરત વગેરેના પ્રસંગો વાંચ્યા, હવે આગળ... જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ એના સ્વભાવમાં ગંભીરતા આવવા લાગી.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (ગયા અંકમાં શ્રીહંસમહારાજ સાથેની મુલાકાતમાં ટિયામાં આવેલ પરિવર્તનની વાત વિશે વાંચ્યું, હવે આગળ...)   સ્ફટિક-પિંજરું અમે - ટિયા અને હંસજી મહારાજ - મૂગાં મૂગાં યાત્રા[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ઉમા

    ✍🏻 ભગિની નિવેદિતા

    પર્વતરાજ હિમાલયની પુત્રીરૂપે સતીનો પુનર્જન્મ થયો હતો, ત્યારે જન્મ સમયે તેમનું નામ ઉમા અને ઉપનામ હૈમાવતી રખાયું હતું, તેમનું અન્ય નામ પર્વતપુત્રી પાર્વતી પણ હતું.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં નરેન્દ્રની પોતાના સાથીની બીમારીમાં સહાયતા અને વૃક્ષમાં રહેલ કહેવાતા બ્રહ્મરાક્ષસના અસ્તિત્વની સત્યપરીક્ષાના પ્રસંગો વાંચ્યા, હવે આગળ... મિત્રો સાથે ખેલકૂદ અને ધીંગામસ્તી કરતાં નરેન[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (ગયા અંકમાં ટિયાના હિમશિલા પરના ઊતરાણ અને તેને થયેલ વિવિધ અનુભવોના આસ્વાદન વિશે વાંચ્યું, હવે આગળ...) શ્રીહંસ મહારાજની સાથે મારું દિમાગ મારા નિયંત્રણમાં ન હતું.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શિવનો પ્રકોપ

    ✍🏻 ભગિની નિવેદિતા

    સતીના દેહત્યાગના સમાચાર નારદે શિવને આપ્યા. શિવ અત્યંત ક્રોધાવિષ્ટ થયા, તેમની જટામાંથી ઊર્જાથી ઝળહળતી વાળની લટ ઉખેડી અને પૃથ્વી પર ફેંકી. તેમાંથી વીરભદ્ર નામનો ભયંકર[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ૧૮૭૧માં નરેન આઠ વરસનો થયો ત્યારે પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની શાળામાં તેનું નામ દાખલ કર્યું. તેણે ઊંચી કૂદ, લાંબી કૂદ, દોડ, મુક્કાબાજી અને ક્રિકેટ જેવી રમતોમાં[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં આપણે ઊંચું જોનારા અને નિરર્થક ઠેંસઠેબાં ખાનારા ગગનૂવિશે વાંચ્યું, હવે આગળ...) હિમશિલા પર સવાર ‘તો જગત ગુરુ?’ ‘હમ્મ’ ‘ઘાસફુંસ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં આપણે નાના નરેનની ધ્યાનાવસ્થા અને તેના શાળાપ્રવેશ વિશે વાંચ્યું, હવે આગળ... નરેનની ભીતર બાળપણથી જ સાહસિકતા અને મદદ માટે પોતાની જાતને સમર્પી દેવાની[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સતી

    ✍🏻 ભગિની નિવેદિતા

    અતિ પ્રાચીનકાળમાં દક્ષ પ્રજાપતિ નામના રાજા હતા. તેમણે મનુની પુત્રી પ્રસૂતિ સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે ૧૬ પુત્રીઓને જન્મ આપ્યો. એમનાં સૌથી નાનાં પુત્રી સતી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયા અંકમાં લાંબા નાક દ્વારા લોકોની શાખ-આબરુની મિથ્યા વાત આપણે વાંચી, હવે આગળ... ઊંચું જોનારા - ગગનૂ લાંબાં નાકવાળાના દેશમાંથી ઊડીને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં આપણે નરેનની કથાશ્રવણપરાયણતા તેમજ દેવદેવીઓ પ્રત્યેની ભક્તિપરાયણતા વિશે વાંચ્યું, હવે આગળ... ભલે સમજાય કે ન સમજાય પણ નરેનને તો નાનપણથી જ ધ્યાનની લગની[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    પરમેશ્વર શિવ

    ✍🏻 ભગિની નિવેદિતા

    દેવો અને ઋષિઓની એક પ્રશ્નના ઉત્તરમાં બ્રહ્માએ આ કથાનું વર્ણન કર્યું હતું : બ્રહ્માની રાત્રીમાં જ્યારે સર્વ પ્રાણીઓ અને સમગ્ર વિશ્વ અખંડ અને નિ :સ્તબ્ધ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયાં અંકમાં બે બાળવિદ્યાર્થીઓનું ભણતર અંગેના વિપરીત ચિંતન અને બાગના રક્ષકો રૂપે રહેલા બે લોલીના દુષ્ટચિંતન વિશે વાંચ્યું. હવે આગળ... લાંબા[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયાં અંકમાં આપણે પતંગિયાની દુનિયાની વિશેષતા વિશે ટિયાના અનુભવો વિશે વાંચ્યું. હવે આગળ... લોલી (રોમાંચક જીવ) મારી રોમાંચક યાત્રાઓ શરૂ થતા[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં આપણે નરેનના જન્મ અને બાળપણનો પરિચય મેળવ્યો. હવે આગળ... નરેનને બે મોટી બહેનો હતી. ક્યારેક ક્યારેક એ બન્નેને હેરાનપરેશાન કરી મૂકતો. નરેનના મિત્રોમાં[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    અનસૂયા હિન્દુઓ સવારમાં જે મહાન સાત નારીઓને સ્મરે છે તેમાં એક નામ અનસૂયાનું છે. જો કે પરંપરાગત પંચકન્યામાં તેમનો સમાવેશ થતો નથી. પવિત્રતા અને પતિપરાયણતાની[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયાં અંકમાં આપણે મદમતમલ સાથે સંસર્ગમાં આવીને ટિયાને થયેલ વિશિષ્ટ અનુભવો વિશે વાંચ્યું. હવે આગળ... પતંગિયાં મારા પોતાના વિચારોમાં ખોવાઈને હવે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં આપણે દત્ત વંશનો પરિચય જોયો. હવે આગળ... જન્મ અને બાળપણ : ભુવનેશ્વરીદેવીનાં પહેલાં બે સંતાનો - એક પુત્ર અને એક પુત્રી બાળપણમાં જ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    તારા આજે આપણે નારીસશક્તીકરણ વિશે વાતો કરીએ છીએ. પરંતુ તારા એક એવાં નારી હતાં કે જેઓ પોતાની જન્મજાત બુદ્ધિશક્તિથી શાણપણભર્યા રાજકીય નિર્ણયો લઈ શકતાં અને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકમાં આપણે જોયું કે દુર્ગાપ્રસાદે પત્ની અને પુત્ર વિશ્વનાથ દત્ત (સ્વામીજીના પિતા)નો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કર્યો. હવે આગળ... દુર્ગાપ્રસાદ અને શ્યામાસુંદરીદેવીનું જીવન જ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    મંદોદરી મંદોદરી લંકાના રાક્ષસ રાજા રાવણનાં પત્ની હતાં. રામાયણમાં એક મહાન, પવિત્ર અને વિલક્ષણ ગુણોવાળાં નારી તરીકે એમનું વર્ણન થયું છે. તેઓ શાંત, ભવ્ય અને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    ગયા અંકમાં આપણે ટિયાની મદમતમલ સાથે મુલાકાત જોઈ, હવે આગળ... હવે એણે (મદમતમલે) પોતાનો પરિચય આપ્યો. એમની વાર્તા મારી અપેક્ષા કરતાં વધારે સરળ હતી. તે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    ગયા અંકના પ્રથમ લેખમાં આપણે સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વ અંગેની વિશિષ્ટતાપૂર્ણ ઝલકો જોઈ. હવે આપણે સ્વામીજીના જીવનવૃત્તાંતનો પ્રારંભ કરીએ છીએ. વંશપરિચય કોલકાતા નગરના ઉત્તર વિભાગમાં સિમલા[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ભારતની મહાન નારીઓ

    ✍🏻 સંકલન

    શબરી પોતાના ગુરુઓ પ્રત્યેની અટલ ભક્તિભાવનાથી પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે, તેનું શબરી ઉદાહરણ છે. તેઓ જંગલ-નિવાસી નારી હતાં. તેઓ સુખ્યાત વૃદ્ધ ઋષિ માતંગ અને[...]