🪔
મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
july 2013
(ગતાંકથી આગળ) સામાન્ય રીતે અન્ય ધર્મોના ગ્રંથોેની ઉપેક્ષા કરવાથી લોકો સંકુચિત બની જાય છેેે. એટલે મેક્સમૂલરે કહ્યું: ‘ધર્મોના પારસ્પરિક ભાઈચારાનો વિકાસ એથી અવરોધાય છે... માનવજાતના[...]
🪔
મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
june 2013
(ગતાંકથી આગળ) મેક્સમૂલરે પહેલેથી જ વૈદિક સાહિત્યમાં આગવું સ્થાન લીધું, એથી સંસ્કૃતભાષાની સમૃદ્ધિનો મર્મ એ પકડી શક્યા અને ‘ભાષાવિજ્ઞાન’ પરના તેમના ભાષણમાં એમણે એનું મહત્ત્વ[...]
🪔
મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
may 2013
(ગતાંકથી આગળ) સને ૧૯૦૦ના ઓક્ટોબરની ૨૮મી તારીખે થોડી માંદગી બાદ જ્યારે ઓક્સફર્ડમાં મેક્સમૂલરનું અવસાન થયું ત્યારે સમગ્ર વિશ્વમાંથી અને ખાસ કરીને ભારતમાંથી શ્રદ્ધાંજલિઓનો વરસાદ વરસ્યો[...]
🪔
મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
april 2013
ભારતીય ચિન્તન, એનો આદર્શવાદ, સંસ્કૃત વાઙ્મયનો એનો મહાનિધિ, એની આધ્યાત્મદૃષ્ટિની ગહનતા, એનું શાન્તિપ્રિય જીવન - આ બધાંએ વિદેશી રાષ્ટ્રોનું હૃદય સદીઓથી આકર્ષ્યું છે. સાંસ્કૃતિક, નૈતિક[...]