🪔 બોધ કથા
મન ચંગા
✍🏻 શ્રી ઈશ્વર પરમાર
march 2017
કહેવાય છે કે મન ધરાવે તે માનવી. આમ તો બીજાં જીવ-જંતુઓ અને પશુ-પંખીઓ પણ મન ધરાવે છે, પરંતુ માનવીના મનની તાકાતનો પાર નથી. મનની અમાપ [...]
🪔 બોધ કથા
સંત તો કરુણામૂર્તિ છે
✍🏻 એક સેવક
december 2016
સંતો સદૈવ સર્વનું યોગક્ષેમ જ ઇચ્છે છે. ભલું કરનાર પર ભલમનસાઈ અને બૂરું કરનાર પર કુદૃષ્ટિ, એ એમના જીવનનો આદર્શ નથી. સંતો બીજાને માટે જીવે [...]
🪔 બોધ કથા
તામસી
✍🏻 પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા
April 2012
તે દિવસે ચૌદશ હતી. ગામડાના કહેવાતા જમીનદારના ઘરમાં ભાવિ ઉત્સવનું આયોજન ચાલી રહ્યાું હતું. જમીનદારને એક માત્ર સુંદર કન્યા હતી. પરંતુ દીકરીનો વાન જરા શ્યામ [...]
🪔 બોધ કથા
પ્રેમસાગરનું ખેંચાણ
✍🏻 પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા
March 2012
ગંગાસાગરના મેળાનો દિવસ હતો. ભારતભરમાંથી જાત જાતના સાધુ સંન્યાસી, યાત્રાળુઓ ત્યાં એકઠા થયા છે. વિશાળ રેતાળ પથ પર કેટલાય માણસોએ આશ્રય લીધો છે. બધાં તીર્થ [...]
🪔 બોધ કથા
વિરલ સાધન
✍🏻 પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા
February 2012
તે દિવસે સાંજ પડવા આવી. પશ્ચિમની ક્ષિતિજમાં સૂર્ય આથમી રહ્યો છે. ચારે બાજુ લીલાંછમ ખેતરો, શિયાળાની સારી એવી ઠંડી છે. દૂર એક નાનકડી માટીની કુટિર [...]
🪔 બોધ કથા
શિવ શિવ
✍🏻 પ્રવ્રાજિકા વેદાન્તપ્રાણા
January 2012
નિષ્ઠા અને વિશ્વાસ, વિશ્વાસ અને નિષ્ઠા - આ જ પ્રાચીન યુગમાં સામાન્ય માણસ માટેનો સહજ માર્ગ, તેઓ વિશ્વાસ રાખતા કે ઈશ્વર છે; ઈશ્વર દર્શન આપે [...]
🪔 બોધકથા
શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ
✍🏻 સંકલન
March 2007
આવીને એ જતી રહી કામારપુકુર માર્ગની પડખે રણજિત રાયનું તળાવ આવેલું છે. જગદમ્બા ભાગવતી એની પુત્રી તરીકે અવતર્યાં હતાં. એ દિવ્ય પુત્રીના માનમાં આજે પણ [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની સચિત્ર બોધકથાઓ
બાળ વિભાગ
✍🏻 સંકલન
June 2005
તરતાં આવડતું ન હતું તેવો પંડિત એક વાર કેટલાક માણસો નાવમાં બેસી ગંગા પાર કરતા હતા. તેમાં એક પંડિત હતો ને પોતાના જ્ઞાનનું મોટું પ્રદર્શન [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ
તૃષ્ણાની કોઠી કદી ન ભરાય
✍🏻 સંકલન
April 2005
ભૂતના નિવાસવાળા એક ઝાડ નીચેથી પસાર થતા એક વાળંદને એક અવાજ સંભળાયો : ‘સોનું ભરેલી સાત કોઠીઓ તારે જોઈએ છે?’ વાળંદે આસપાસ જોયું પણ એને [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ
માત્ર એક કૌપીન માટે
✍🏻 સંકલન
March 2005
પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ, માણસ વસવાટથી દૂર, એક સાધુ એ પોતાને માટે છાજથી પાયેલી એક નાની ઝૂંપડી બાંધી. આ કુટિરમાં એ પોતાનાં જપ તપ કરવા [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ
જગતના અરણ્યમાં
✍🏻 સંકલન
February 2005
શ્રીરામકૃષ્ણ મઠ, ચેન્નાઈના ‘Tales and Parable of Sri Ramakrishna’ પ્રકાશનનો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ ‘શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંત કથાઓ’ નામે પ્રકાશિત થનાર સચિત્રપુસ્તકના અંશો અહીં [...]
🪔 મૂલ્યલક્ષી બોધકથાઓ
શ્રીરામકૃષ્ણદેવની ઉપદેશકથાઓ અને બોધકથાઓ
✍🏻 સંકલન
May 2002
રામકૃષ્ણ મઠ, ચેન્નાઈ દ્વારા પ્રકાશિત ‘Tales and Parables of Sri Ramakrishna’માંથી શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓમાંથી પહેલી બોધકથાનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. ધર્મ અને તત્ત્વજ્ઞાનના [...]