🪔 ચિંતન
નિષ્ફળતા પણ સફળતાની સીડી છે
✍🏻 સ્વામી મુક્તિમયાનંદ
july 2017
ભારતના સન્માનનીય દીવંગત રાષ્ટ્રપતિ શ્રી ડૉ.અબ્દુલ કલામ વૈજ્ઞાનિકરૂપે વિશ્વવિખ્યાત છે. વિજ્ઞાન જેટલાં જ એમને શિક્ષણમાં રસ-રુચિ હતાં. તેમણે પોતાના એક વક્તવ્યમાં ઋઅઈંક - શબ્દની આવી[...]
🪔 ચિંતન
હું જ મારો મિત્ર અને હું જ મારો શત્રુ !
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
july 2017
એક શૈક્ષણિક શિબિરમાં હાજર રહેવાની તક મળી. તેનો મુદ્દો હતો કે એસ. એસ. સી. માં કેટલીક શાળાઓનું પરિણામ 30%થી ઓછું આવ્યું હતું. તેમાં પણ કેટલીકનું[...]
🪔 ચિંતન
ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
july 2017
મણકો ચોથો - બૌદ્ધ દર્શન જૈન ધર્મની પેઠે બૌદ્ધ દર્શન પણ ધર્મ અને દર્શન - બન્ને છે. એશિયાના પ્રકાશરૂપ ગૌતમ બુદ્ધ એના સ્થાપક હતા. સમય[...]
🪔 ચિંતન
પરોપદેશે પાંડિત્યમ્
✍🏻 સ્વામી આત્માનંદ
june 2017
ગોસ્વામી તુલસીદાસની એક ચોપાઈનો લોકો બહુ જ ઉલ્લેખ કરે છે - ‘પર ઉપદેશ કુશલ બહુતેરે, જે આચરહિં તે નર ન ઘનેરે.’ આનો સરળ અર્થ છે[...]
🪔 ચિંતન
એકાગ્રતા કેળવો અને મહાન બનો
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
june 2017
સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘એકાગ્રતા એ સર્વજ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઈ શકે નહીં. સામાન્ય માણસમાં તેની વિચારશક્તિનો 90% ભાગ વ્યર્થ જાય છે અને[...]
🪔 ચિંતન
ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
june 2017
મણકો ત્રીજો - જૈનદર્શન જૈન એક દર્શન પણ છે અને ધર્મ-સંપ્રદાય પણ છે કારણ કે એ મતને માનનારાઓ માટે કેટલાક વિશિષ્ટ આચારનિયમો પણ નિર્દેશાયા છે.[...]
🪔 ચિંતન
શક્તિનું પ્રત્યક્ષ ઝરણું
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
may 2017
ઘણી વખત આપણી સમક્ષ એવાં ઉદાહરણો આવે છે કે એ જોઈને આપણે વિસ્મયજગતમાં સરી પડીએ છીએ. કોઈ વ્યક્તિ મહાન પંડિત ન હોય, વિશ્વવિદ્યાલયના પ્રમાણિત સ્નાતક[...]
🪔 ચિંતન
આત્મ-હત્યા એટલે ઉલમાંથી ચૂલમાં પડવું
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2017
ખેદની વાત છે કે સમસ્ત વિશ્વમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. દર વર્ષે લગભગ 8 લાખ લોકો આત્મહત્યાથી મરી જાય છે, જેમાં સૌથી વધુ લોકો[...]
🪔 ચિંતન
ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
may 2017
મણકો બીજો - ચાર્વાક દર્શન અહીં આપણે પહેલાં વેદપ્રામાણ્યને ન માનતાં એવાં ચાર્વાક-જૈન-બૌદ્ધ વગેરે દર્શનોથી માંડીને પછી વેદપ્રામાણ્યને માનતાં દર્શનો પર ઉપરછલ્લી નજર નાખીશું. પહેલાં[...]
🪔 ચિંતન
ગીતા - એક ચિંતન
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
april 2017
મહાભારતના મધ્યમાં ભીષ્મપર્વમાં ગીતા આવે છે. યુદ્ધની વચ્ચે ગીતા ભગવાન શ્રીકૃષ્ણે કહી છે. ગીતા ભગવાને શા માટે કહી ? પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં ।[...]
🪔 ચિંતન
જૈન ધર્મમાં વસુધૈવ કુટુમ્બકમ્
✍🏻 સ્વામી આત્માનંદ
april 2017
‘વસુધૈવ કુટુમ્બકમ્’ વિરાટ મમત્વનો બોધ આપે છે. તેની વ્યાખ્યા માટે એક સંસ્કૃત સુભાષિત છે, જે કહે છે - अयं मम परो वेत्ति गणना लघुचेतसाम् ।[...]
🪔 ચિંતન
ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
april 2017
મણકો પહેલો - ભૂમિકા ભારતની ભૌગોલિક સીમાઓમાં અવારનવાર પરિવર્તનો આવ્યા કર્યાં છે, છતાં એની વિસ્તૃત સાંસ્કૃતિક સીમાઓ તો સેંકડો સૈકાઓથી અકબંધ જ રહી છે. એવા[...]
🪔 ચિંતન
ભકિત - આર્ય અને આર્યેતરની સ્વીકૃતિનો પથ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
march 2017
ભારતના ધાર્મિક ઇતિહાસમાં હમણાં હમણાંમાં ભક્તિના મૂળ સ્રોત વિશે ઘણાં ઘણાં સંશોધનો અને ચર્ચાઓ ચાલી રહ્યાં છે. એમાં ધાર્મિક ઇતિહાસકારો ઉપરાંત તત્ત્વજ્ઞાનીઓ, ભાષાશાસ્ત્રીઓ અને સામાજિક[...]
🪔 ચિંતન
શાંતિ કેવી રીતે મળે?
✍🏻 પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે
october 2016
ॐ द्यौः शान्तिः अन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिः आपः शान्तिः ओषधयः शान्तिः। वनस्पतयः शान्तिः विश्वेदेवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ।।[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 એક ચિંતન
May 2016
શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો આરંભ શ્રીકૃષ્ણને અર્જુને પૂછેલા પ્રશ્નથી થાય છે. ઘણીવાર શ્રીકૃષ્ણે પોતે પ્રશ્નો પૂછ્યા છે અને ઉત્તરો પણ આપ્યા છે. અર્જુન દ્વારા[...]
🪔 ચિંતન
જીવન જીવવાની કળા
✍🏻 સ્વામી આત્માનંદ
may 2015
સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીના ‘વિવેક જ્યોતિ’ મે, ૨૦૧૨માં પ્રસિદ્ધ થયેલ હિન્દી ચિંતનનો શ્રી[...]
🪔 ચિંતન
મમતા મોટી બલા
✍🏻 સ્વામી આત્માનંદ
august 2012
‘મમતા બૂરી બલા’ એવી કહેવત છે. એટલે કે મમતા એક મોટી બલા છે. એ વાત સાચી કે મમતાને લીધે માતપિતા પોતાનાં સંતાનોનું ભરણપોષણ કરવાની પ્રેરણા[...]
🪔 ચિંતન
ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત - ૩
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
july 2012
ધર્મમાં શ્રદ્ધા અને અન્ય ધર્માેની કયારેય નિંદા ન કરવી એ જ ધર્મનું મૂળતત્ત્વ છે. એનાથી અવળી રીતે જે વર્તન કરે છે, તે પોતાના ધર્મને તો[...]
🪔 ચિંતન
ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત-૨
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
june 2012
તદુપરાંત દરેક ધર્મને પોતાની પુરાણકથાઓ હોય છે અને પોતાનાં વિધિવિધાનો અને ઉત્સવો હોય છે. પોતાનાં તત્ત્વજ્ઞાન પણ હોય છે. અને પોતાની પસંદગીની ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા[...]
🪔 ચિંતન
જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૨
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
October 2011
અર્જુનનું નસીબ સારું કે એણે એવી વ્યક્તિને જીવનયાત્રાનું રહસ્ય પૂછ્યું કે જે આદિથી અંત સુધી જીવનયાત્રાનાં બધાં રહસ્યોના જ્ઞાતા હતા. એમણે પણ અર્જુનને માધ્યમ બનાવીને[...]
🪔 ચિંતન
જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૧
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
September 2011
(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૩, અંક ૩માંથી સ્વામી સત્યરૂપાનંદજીએ લખેલ લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં.)[...]
🪔 ચિંતન
પ્રેમ
✍🏻 રમણલાલ જોશી
September 1997
‘પ્રેમ’ વિશે કવિઓ અને સાહિત્યસર્જકો લખતાં થાકતા નથી. કોઈએ કહેલું કે વિશ્વભરના સાહિત્યમાં મુખ્યત્વે બે જ વિષયો ઉપર લખાય છે : એક પ્રેમ અને બીજો[...]
🪔 ચિંતન
સત્ય
✍🏻 ડૉ. ગાંધર્વ જોશી
June 1997
મનુષ્યના જીવનમાં સત્યનું એક અનોખું મહત્ત્વ છે. દરેક વ્યક્તિ સત્ય માટે ઝઝૂમે છે, સત્ય માટે સંઘર્ષ ખેલે છે અને સત્યનો વિજય થતાં ઊંડાં સંતોષની લાગણી[...]
🪔 ચિંતન
પ્રભુનો પ્રેષ્ઠ
✍🏻 ઈન્દિરા બેટીજી
May 1997
‘જીજી’ના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવાં પૂ. પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્ ભાગવત કથાકાર તરીકે લોકોદર પામ્યાં છે. તેમની લેખન શૈલી પણ નિરાળી છે. ‘વિવેક[...]
🪔 ચિન્તનિકા
સાક્ષાત્કાર
✍🏻 ડૉ. કેશુભાઈ દેસાઈ
January 1997
‘તમે ઈશ્વરને જોયો છે?’ આ પ્રશ્ન એકલા નરેન્દ્રનાથને જ ઉદ્ભવે એ જરૂરી નથી. માણસ માત્રને એની ભૌતિક હયાતી દરમિયાન આ સવાલ ક્યારેક તો અચૂક પેલા[...]
🪔
સૌન્દર્ય, કલા અને જીવન
✍🏻 લાલજી મૂળજી ગોહિલ
January 1996
(પૂણેની ર.ચૂ. મહેતા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અને પછીથી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી વખતે કેટકેટલાંય વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારિતાની ભેટ આપનારા સ્વ. શ્રી લાલજી[...]
🪔 ચિંતન
દિવ્ય માનવ ચહેરો
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
August 1995
(સ્વામી લોકશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચરના સૅક્રૅટરી છે.) જો તમારા મનમાં દિવ્ય વિચારો હશે, તો તેને તમારો ચહેરો પ્રગટ કરશે; જો મનમાં નકામા-ખોટા[...]
🪔
જીવનનો મર્મ: પરમ પ્રેમ પરબ્રહ્મ
✍🏻 મધુસૂદન પારેખ
December 1994
કોલંબસે અમેરિકા, ન્યૂટને ગુરુત્વાકર્ષણ, કોઈકે રૉકેટ, કોઈકે અણુબોંબ - પણ એક શોધ - જીવનનો મર્મ - ચડિયાતી. જીવન વેગથી વહ્યું જાય છે. એનો ઉદ્દેશ શો?[...]
🪔
પ્રભુના સતત સાંનિધ્યમાં
✍🏻 બ્રધર લૉરેન્સ
December 1994
(૧૭મી શતાબ્દીના સંત, કાર્મેલાઈટ ઓર્ડરના બ્રધર લૉરેન્સનું જીવન દૈનન્દિન કાર્યોની વચ્ચે ઈશ્વરનું સતત સાંનિધ્ય મેળવવા ઈચ્છતા ભક્તો માટે અત્યંત પ્રેરણાદાયી છે. તેમના ઉપદેશો તથા પત્રોનું[...]
🪔
“એક હી સાધે સબ સધૈ”
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
October-November 1994
(સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુર (મ. પ્ર.)ના વડા છે.) માનવજીવનમાં કોઈ પણ નોંધપાત્ર સફળતા, સિદ્ધિ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકતી હોય તો તેના[...]
🪔
ચાલે ભાગ્ય ચલંતનું
✍🏻 ભોળાભાઈ પટેલ
October-November 1994
મારો જન્મ એક એવા ગામમાં થયો હતો જે ગામને કોઈ નદી નહોતી, ડુંગર પણ નહિ અને કોઈ જંગલ જેવું પણ નહિ. ગામ જૂનું ખરું પણ[...]
🪔
સાધનનું મહત્ત્વ
✍🏻 મનુભાઈ પંચોળી ‘દર્શક’
October-November 1994
જીવનનો અનુભવ જેમ વધતો જાય છે તેમ તેમ લાગતું જાય છે કે સાધ્ય કરતાંયે સાધન વધારે મહત્ત્વની વસ્તુ નીવડે છે. માનીએ કે એક શિક્ષક ખરે[...]
🪔
વેપાર ધંધાની વ્યસ્તતા વચ્ચે ઇશ્વર-સ્મરણ
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
August 1994
ઘણીવાર આપણને એવો વિચાર આવે કે સંતો-ભક્તો-જ્ઞાનીઓ એવો ઉપદેશ આપે છે કે ‘કર્તા ન થાવ’, ‘અનાસક્તિ રાખો.’ વાત તો સાચી છે, પણ પ્રશ્ન એ થાય[...]
🪔
શ્રીકૃષ્ણ અને મૅનૅજમૅન્ટ
✍🏻 ડૉ. ગુણવંત શાહ
August 1994
મૅનૅજમૅન્ટ એટલે વ્યવસ્થા. સારી મૅનૅજમૅન્ટ એટલે કે સુવ્યવસ્થા હોય તો સિસ્ટમ સારું કામ આપે. સુખી થવા માટે શરી૨-વ્યવસ્થા, પરિવાર-વ્યવસ્થા, સમાજ-વ્યવસ્થા, ગ્રામ-વ્યવસ્થા, રાષ્ટ્ર-વ્યવસ્થા, વન-વ્યવસ્થા, જલ-વ્યવસ્થા, શિક્ષણ-વ્યવસ્થા,[...]
🪔
આજનું સમાજજીવન અને મૂલ્યનિષ્ઠા
✍🏻 રાજેન્દ્ર ઉપાધ્યાય
July 1994
સમાજ પરિવર્તનશીલ છે અને સામાજિક પરિવર્તનો સામાજિક ક્રાન્તિના મૂળમાં છે તેથી પ્રગતિ અને આબાદી માટે સમાજ સુધારણા, સમાજની નીતિરીતિ અને ગતિવિધિમાં ફેરફાર, અનિવાર્ય અને ઇષ્ટ[...]
🪔
બાંધછોડ કરવી કે નહીં?
✍🏻 સ્વામી ત્યાગાનંદ
July 1994
(સ્વામી ત્યાગાનંદજી, રામકૃષ્ણ મઠ, મદ્રાસથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ના સંપાદક છે.) જ્યારે વ્યક્તિની નૈતિક જીવન જીવવાની ઇચ્છા તેની ભૌતિક જવાબદારીઓ સાથે સંઘર્ષમાં[...]
🪔
એકવીસમી સદીના જાગરણનો સંદેશ
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
May 1994
વિશ્વધર્મ પરિષદ ૧૯૯૩ (૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર અને જૈનદર્શનના ચિંતક ડૉ. કુમારપાળ દેસાઈએ જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. આ[...]
🪔
જીવનદાત્રી લોકમાતા નર્મદા
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
April 1994
ભારતવર્ષની સાત પાવનકારી કુલ નદીઓમાં સ્થાન પામેલી મહાનદી નર્મદા ગંગા પછીની તરતની જ શુચિતમ લોકમાતા છે. સંસ્કૃતિના ઉષઃકાળથી જ એણે ભારતીય ઇતિહાસ અને સભ્યતા પર[...]
🪔
પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાંપડે?-૨
✍🏻 સ્વામી પવિત્રાનંદ
March 1994
(ગતાંકથી આગળ) (બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી પવિત્રાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા.) તે પછીનો પ્રશ્ન છે, શું આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળે છે પણ ખરો? નિખાલસતાપૂર્વક કબૂલ[...]
🪔
યુનેસ્કો અને રામકૃષ્ણ મિશનનું સાંવિધાનિક સામ્ય
✍🏻 ફેડરીકો મેયર
March 1994
(શિકાગો ખાતે ઈ.સ. ૧૮૯૩માં ભરાયેલ વિશ્વધર્મ મહાસભાને સ્વામી વિવેકાનંદે કરેલ સંબોધનની શતાબ્દીની ઉજવણી પ્રસંગે ૮ ઑક્ટૉબ૨, ૧૯૯૩ના રોજ યોજાયેલ ઉદ્ઘાટન સમારંભમાં યુનેસ્કોના ડાયરેક્ટ૨-જન૨લ મિ. ફેડરિકો[...]
🪔
પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાંપડે?
✍🏻 સ્વામી પવિત્રાનંદ
Febuary 1994
(બ્રહ્મલીન શ્રીમદ્ સ્વામી પવિત્રાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા.) જે લોકો દાર્શનિક વિચાર દૃષ્ટિવાળા છે, જે લોકો પોતાને શિષ્ટ અને સુધરેલા માને છે, જે લોકો[...]
🪔
“આપણે સંસાર-ત્યાગ ક્યારે કરીશું?”
✍🏻 સ્વામી અશોકાનંદ
September 1993
માણસ સંસાર-ત્યાગ કરવાની સ્થિતિમાં ક્યારે આવે છે? આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. આધ્યાત્મિક જીવનની ઘણીખરી સફળતા આના સાચા જવાબ ઉપર આધાર રાખે છે. જો આપણે[...]
🪔
વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા (૪)
✍🏻 સ્વામી શ્રીધરાનંદ
September 1993
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ.[...]
🪔
પરથમ પહેલા સમરીએ, ગૌરીનંદ ગણેશ જી...
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
September 1993
વિદ્યુત્-શક્તિ મૂળે તો એક જ હોવા છતાં આપણે આપણી વિવિધ અપેક્ષાઓની પૂર્તિ માટે વિધવિધ યંત્ર માધ્યમો દ્વારા એ એક જ શક્તિના વિવિધ સ્વરૂપો પામીએ છીએ.[...]
🪔 સમીક્ષાલેખ
રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું!
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
August 1993
(તબીબી ક્ષેત્રે હિંસા: લેખકો: ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોયા મહેતા, પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, કિંમત: રૂ. ૨૦, પૃષ્ઠ[...]
🪔
મારા પિતરાઈઓ (૪)
✍🏻 સ્વામી આનંદ
August 1993
(ગતાંકથી ચાલુ) તપતિતિક્ષાવાળામાં દિગંબર કેશવાનંદ અવધૂતને ગંગોત્રીના વીંછી ડંખે એવા કમ્મરપૂર બરફીલા ગંગાપ્રવાહમાં રોજ બ્રાહ્મમુહૂર્તેથી મધ્યાહ્ન સુધી ઊભા રહી અઢારે અધ્યાય ગીતા વિષ્ણુસહસ્રનામ, દુર્ગા- સપ્તશતી,[...]
🪔
વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા (૩)
✍🏻 સ્વામી શ્રીધરાનંદ
August 1993
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ.[...]
🪔
મારા પિતરાઈઓ (૨)
✍🏻 સ્વામી આનંદ
June 1993
(ગતાંકથી ચાલુ) ઉત્તરાખંડના પહાડોનાં બદરીકેદાર આદિ તીરથધામોની જાત્રાનો મારો સિલસિલો શરૂ થયાંને ચાર-પાંચ દાયકા વીત્યા. તેમાંય ગંગોત્રી બાજુ મારો અવરજવર વિશેષ. અરધી વાટે ઉત્તરકાશી આવે.[...]
🪔
આધુનિક વિજ્ઞાનમાં મન, મસ્તિષ્ક અને ચેતના
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
March 1993
આઈન્સ્ટાઈનના ગુરુ અર્ન્સ્ટમેકે, એને વૈજ્ઞાનિક સંશોધનમાં મન, ચેતના, લાગણીઓ વગેરેને લક્ષમાં ન લેવાનું કહ્યું હતું. એ વખતે તો વિજ્ઞાન વિષયલક્ષી જ હતું. વિષયી તો વિષયોની[...]
🪔
બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા
✍🏻 સ્વામી અશોકાનંદ
September 1992
કેટલાંકને એમ લાગશે કે વિદ્યા, કલા, કર્મ વગેરે આધ્યાત્મિકતાના અંગભૂત ભાગો છે. આમ છતાં તે ભ્રામક વિચાર છે. ખાસ કરીને ઈંગ્લાન્ડના પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયથી પ્રભાવિત લોકો[...]