• 🪔 ધ્યાન

    ધ્યાન વિષયક કેટલીક વાતો

    ✍🏻 સ્વામી ભવ્યાનંદ

    April 2023

    Views: 5532 Comments

    (રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. - સં.) ધ્યાનના સિદ્ધાંતો તથા સાધનાનું વિસ્તૃત [...]

  • 🪔 પ્રાસંગિક

    હનુમાનજીનો આદર્શ— સેવા અને ઇન્દ્રિયનિગ્રહ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    April 2023

    Views: 7761 Comment

    (6 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. એ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીએ સ્વામીજીને એક વાર પૂછ્યું, [...]

  • 🪔 શિવાનંદ વાણી

    જપ કેવી રીતે કરવો?

    ✍🏻 સ્વામી અપૂર્વાનંદ

    April 2023

    Views: 6520 Comments

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય તથા રામકૃષ્ણ સંઘના દ્વિતીય અધ્યક્ષ સ્વામી શિવાનંદજી મહારાજ ગહન આધ્યાત્મિક અનુભૂતિનું પાન કરીને ધર્મરાજ્યના સર્વોચ્ચ શિખરે વિરાજમાન હતા. અહીં તેઓ આપણા [...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    March 2023

    Views: 4430 Comments

    સર્વજ્ઞપીઠ કાશ્મીરમાં આચાર્ય શારદાપીઠ પહોંચ્યા. એ દિવસોમાં તે સ્થાન ભારતીય સંસ્કૃતિનું એક મુખ્ય કેન્દ્ર હતું. સમગ્ર ભારતના વિદ્વાનો તથા જુદા જુદા મતોના સાધકો ત્યાં રહીને [...]

  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    February 2023

    Views: 6440 Comments

    વૈદ્યનાથ મહાદેવનું નામ ઘણું સાંભળ્યું હતું અને ‘નર્મદા પરિક્રમા-માર્ગદર્શક’ પુસ્તકમાં ત્યાં આવેલા અન્નક્ષેત્રનો ઉલ્લેખ કર્યો હતો. બપોરનો સમય થતો આવતો હતો, એટલે ભોજનપ્રસાદની મોટી આશાએ [...]

  • 🪔 પ્રાસંગિક

    આભાર, કેન્સર...

    ✍🏻 શ્રી હિતેષભાઈ ગઢવી

    February 2023

    Views: 98614 Comments

    (વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૧૯૩૩થી દર વર્ષે કેન્સર જેવા જીવલેણ રોગ વિશે લોકોને જાગૃત કરવા ૪થી ફેબ્રુઆરીએ ‘વિશ્વ કેન્સર દિવસ’ ઉજવવામાં આવે છે. આ રોગ [...]

  • 🪔 સંપાદકની કલમે

    સત્યનો માર્ગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    January 2023

    Views: 8620 Comments

    જાન્યુઆરી, 2023માં આપણને બે મહોત્સવ ઉજવવાનો લહાવો મળવાનો છે. ૧૨ જાન્યુઆરીએ અંગ્રેજી કેલેન્ડર અનુસાર સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ “રાષ્ટ્રીય યુવા દિવસ” રૂપે સમગ્ર ભારતમાં ઉજવાય [...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન શ્રીપરશુરામ

    ✍🏻 સંકલન

    may 2018

    Views: 10743 Comments

    વૈશાખ સુદિ ત્રીજને આપણે અક્ષય તૃતીયાના તહેવાર રૂપે ઉજવીએ છીએ. આ તહેવાર અને એની ઉજવણી ઘસાઈ ગયાં છે. પણ આપણું સદ્ભાગ્ય છે કે આ પાવનકારી [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ અને હનુમાનજી

    ✍🏻 સ્વામી સુખાનંદ

    December 2012

    Views: 10040 Comments

    શ્રીરામકૃષ્ણને ગળામાં કેન્સર થયું હતું એટલે ભક્તોએ નક્કી કર્યું કે કોલકાતામાં લઈ જવાથી ત્યાં તેમની સારી સારવાર થશે. એટલાં માટે શ્રીરામકૃષ્ણને કાશીપુર લઈ જવામાં આવ્યાં. [...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને આજનો યુવાન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    January 2002

    Views: 15032 Comments

    ૧૯૮૫ થી આપણું રાષ્ટ્ર સ્વામી વિવેકાનંદની અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જન્મતિથિ ૧૨ જાન્યુઆરીને ‘રાષ્ટ્રિય યુવદિન’ રૂપે ઉજવે છે. આ ૧૨મી જાન્યુઆરીએ પણ આપણે આવો એક વધુ [...]