• 🪔

    યુવા વર્ગના પ્રશ્નો (૨)

    ✍🏻 સંકલન

    (ગતાંકથી આગળ) પ્રશ્ન (૫) ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે પણ ખુશ રહેવાની ચાવી કઈ ? (દીપ્તિ યાદવ, પોરબંદર) બે વાતો યાદ રાખવાથી આપણે મુશ્કેલીઓ વચ્ચે પણ[...]

  • 🪔 ‘ક્રિસમસ ઈવ’ પ્રસંગે

    ભગવાન ઈશુને પગલે પગલે

    ✍🏻 સંકલન

    (થૉમસ એ. કેમ્પીસ (૧૩૮૦-૧૪૮૧) દ્વારા રચાયેલ ગ્રંથ "Immitation of Christ" આધ્યાત્મિક જ્ઞાનથી સભર છે. સ્વામી વિવેકાનંદજી પોતાના પરિવ્રાજક જીવનમાં બે જ ગ્રંથો સાથે રાખતા: ભગવદ્[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    દીર્ઘ આયુષ્ય અને તંદુરસ્તીનું ટૉનિક

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    ‘પ્રબુદ્ધ ભારત’નો શતાબ્દી વિશેષાંક દુનિયાના ઘણા દેશોની તુલનાએ ભારતમાં માણસનું આવરદા ટૂંકું છે. સામયિકોનું આવરદા તો તેથીયે ટૂંકું જોવા મળે છે. એ સંજોગોમાં ‘પ્રબુદ્ધ ભારત’[...]

  • 🪔 કાવ્ય

    પ્રબુદ્ધ ભારતને

    ✍🏻 સંકલન

    (ઈ. સ. ૧૮૯૮ના ઑગસ્ટમાં “પ્રબુદ્ધ ભારત” (AWAKENED INDIA) માસિકને ઉદ્દેશીને લખાયેલ કાવ્ય) જાગો, પુનરપિ! નિદ્રામાં તું હતી, હતી ના મૃત્યુ વિષે તું, થાક્યાં તારાં કમલનયનને[...]

  • 🪔

    સ્કાઉટ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી શશાંકાનંદ

    (સ્વામી શશાંકાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે, હાલ રામકૃષ્ણ મિશન સમાજ સેવક શિક્ષણ મંદિરના પ્રિન્સિપાલ છે. પોતે એક કુશળ સ્કાઉટ ગાઈડ હોવાથી સ્કાઉટની દૃષ્ટિથી સ્વામી વિવેકાનંદજીનો[...]

  • 🪔

    ચેતો, યુવાનો, હવે તો ચેતો!

    ✍🏻 હરેશ ધોળકિયા

    (અમેરિકામાં અત્યારે ટી.વી. જોનારાઓની ત્રીજી પેઢી ચાલી રહી છે. આધુનિક મનોવૈજ્ઞાનિકોએ વિશ્લેષણ દ્વારા જાણ્યું છે કે વધુ ટી.વી. જોનારા માતા-પિતાના બાળકોનું મસ્તિષ્ક (Brain) જન્મથી જ[...]

  • 🪔

    બ્રહ્મચર્ય

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    (બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે અમેરિકામાં ઘણાં વર્ષો સુધી અદ્ભુત પ્રચાર કાર્ય કર્યું હતું. - સં.) આ વિષય પરિણીત અને[...]

  • 🪔

    આત્મવિકાસ

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    (શ્રી શ્રી મા શારદામણિદેવી દ્વારા દીક્ષિત થયેલા અને એમના વિશેષ કૃપાપાત્ર એવા સ્વામી પ્રેમેશાનંદજી (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના નામથી જાણીતા[...]

  • 🪔 કાવ્ય

    લૂંટ

    ✍🏻 સંકલન

    ભવના ભર્યા હાટની વચ્ચે, હું તો આજ અરે! લૂંટાયો! સંતન! કરજો મારી વહાર! તસ્કર લૂંટે એમ જાણું કે દુનિયા છે તસ્ક૨ની, લશ્કર લૂંટે એમ ગણું[...]

  • 🪔

    શિસ્તનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતન કાર્યક્રમ માટે વિભિન્ન વિષયો પર વિચારોત્તેજક તથા પ્રેરક લેખો લખ્યા હતા, જે આકાશવાણીનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા વખતોવખત પ્રસારિત કરવામાં આવે[...]

  • 🪔

    મારી તીર્થયાત્રાઓમાંથી હું કેટલુંય શીખી!

    ✍🏻 અનીસ યુંગ

    (અનીસ યુંગે પોતાની કારકિર્દીની શરૂઆત ‘યૂથ ટાઈમ્સ’ના તંત્રી તરીકે કરી હતી અને તેઓ ૨૦ વરસથી લખતાં રહ્યાં છે. તેમનાં પુસ્તકો છે: ‘અનવેઈલિંગ ઈન્ડિયા’, ‘અ વુમન્સ[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    ચિદાકાશમાં ઊર્ધ્વારોહણ

    ✍🏻 ભાનુપ્રસાદ પંડ્યા

    વસો ઊંચે વસો ઊંચે ઊંચે શિખર, ચિતિ, મારી, અટવીમાં તળેટીની જાળે નહિ તું અટવા અંધ તમસે, હજારો વેલાના વમળ ચરણોને તવ ગ્રસે, હજારો કાંટાળાં કુહ૨[...]

  • 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત આ લેખ 'Eternal[...]

  • 🪔

    બહેનો, આદર્શ નારી બનજો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સ્ત્રીઓની સ્થિતિ સુધાર્યા સિવાય જગતનું કલ્યાણ શક્ય નથી. પક્ષી માટે એક પાંખે ઊડવું અશક્ય છે. તેથી જ શ્રીરામકૃષ્ણ-અવતા૨માં સ્ત્રીનો ગુરુ તરીકે સ્વીકાર છે, તેથી જ[...]

  • 🪔 શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે

    શ્રીશ્રીમા શારદાદેવીની અભયવાણી

    ✍🏻 સંકલન

    - જો કોઈ ભગવાનનો આશરો લે તો વિધિના લેખ પણ ભૂંસાઈ જાય છે. એવા માણસના સંબંધમાં વિધિએ જે લખ્યું હોય છે, તે પોતાને હાથે ભૂંસી[...]

  • 🪔 સંપાદકીય

    વિશ્વજનની મા શારદાદેવી

    ✍🏻

    “દીકરા આમજદ, ચાલ, પહેલાં જમી લે. બાકીનું કામ પછી કરજે” - શ્રીમા શારદાદેવીએ સાદ પાડ્યો. માનો મમતાભર્યો આગ્રહ આમજદ કેવી રીતે નકારી શકે? તેને જમવા[...]

  • 🪔 વિવેકવાણી

    શકિત સિવાય જગતનો પુનરુદ્ધાર નથી

    ✍🏻

    તમે-તમારામાંનો કોઈ પણ હજુ માતાજીના (શ્રીમા શારદાદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો દેશ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    कृपां कुरु महादेवी, सुतेषु प्रणतेषु च। चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते॥ लज्जापटावृते नित्यं सारदे ज्ञानदायिके। पापेभ्यो नः सदा रक्ष कृपामयि नमोऽस्तु ते॥ पवित्र चरितं यस्याः पवित्रं[...]