• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દરવર્ષની જેમ આ વર્ષે પણ ૨ નવેમ્બરની રાત્રે શ્રીશ્રી મા કાલીની પૂજાનું આયોજન શ્રીરામકૃષ્ણ મંદિરમાં થયું હતું. રાતના ૯.૦૦ વાગ્યાથી સવારના ૫.૦૦[...]

  • 🪔

    દિવ્ય આંચળ

    ✍🏻 સ્વામી ઋતાનંદ

    (શ્રી શ્રી માતૃચરણે પુસ્તકમાંથી સંકલિત - સં.) તે દિવસે પોતાને જયરામવાટીના ગ્રામ ગૃહે જગદ્ધાત્રી પૂજા અંગે મા ખૂબ વ્યસ્ત હતાં. એ અવારનવાર બોલતાં હતાં, ‘માની[...]

  • 🪔

    જો આજના યુવાનને વિવેકાનંદ મળી જાય તો ?

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    ગુજરાતી સાહિત્યના સુખ્યાત લેખક અને ચિંતકનો લેખ અહીં પ્રસ્તુત છે. - સં. (આ લેખનો એક અંશ દિપોત્સવી અંકમાં છપાઈ ચૂક્યો છે.) ‘પણ સ્વામીજી,’ યુવાનો વચ્ચેથી[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદનો ભારત પ્રેમઃ યુવાનો માટેનો બોધપાઠ

    ✍🏻 શ્રીમતી નિવેદિતા આર. ભીડે

    આ લેખિકા ‘વિવેકાનંદ રોક મેમોરિયલ - કન્યાકુમારી’ કેન્દ્રનાં ઉપાધ્યક્ષા છે. એમના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર, ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]

  • 🪔

    વિવેકાનંદના વિચારો અને પશ્ચિમના વિચારજગતની બે ક્રાંતિઓ

    ✍🏻 રાજીવ મલ્હોત્રા

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં પ્રકાશિત ઇન્ડિયન અમેરિકન સંશોધક, લેખક,[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું કેળવણી દર્શન : સંપૂર્ણ માનવનો વિકાસ

    ✍🏻 ડૉ. સતીશ કપૂર

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં પ્રકાશિત બ્રિટિશ કાઉન્સીલ સ્કોલર અને[...]

  • 🪔

    આજનો વિદ્યાર્થી કેવી રીતે સ્વામીજીના આદર્શોને કેળવી શકે ?

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    સ્વામી આત્મદીપાનંદ રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ છે. - સં. (આ લેખનો એક અંશ દિપોત્સવી અંકમાં છપાઈ ચૂક્યો છે.) સ્વામી વિવેકાનંદ કહેતા, ‘મારાં બાળકો ! અન્ય[...]

  • 🪔

    ‘શિવ જ્ઞાને જીવ સેવા’

    ✍🏻 સ્વામી સર્વલોકાનંદ

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત યુવા સંમેલનમાં સ્વામી સર્વલોકાનંદ મહારાજે આ૫ેલ મૂળ હિન્દી પ્રવચનમાંથી કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ

    ✍🏻 સ્વામી આત્મજ્ઞાનાનંદ

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ[...]

  • 🪔

    મેં આવું સાંભળ્યું છે

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં વેદાંત સોસાયટી સેંટ લુઈસ, અમેરિકાના[...]

  • 🪔

    ચરિત્ર નિર્માણ

    ✍🏻 સ્વામી રાઘવેન્દ્રાનંદ

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત યુવસંમેલનમાં રામકૃષ્ણ મિશન, ઇંદોરના સચિવ સ્વામી રાઘવેન્દ્રાનંદજી મહારાજે આપેલ મૂળ હિન્દી પ્રવચનનો ગુજરાતી અનુવાદ[...]

  • 🪔

    પ્રબળ વ્યક્તિત્વના વિકાસ માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ

    ✍🏻 સ્વામી તથાગતાનંદ

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં વેદાંત સોસાયટી ન્યૂયોર્કના અધ્યક્ષ શ્રીમત્[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૧મી સદીમાં ભારતનું જાગરણ

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ[...]

  • 🪔

    બધાં મહત્ અને શુભ તત્ત્વનો સમન્વય એટલે સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી માધવાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના નવમા પરમાધ્યક્ષ અને ભારતીય દર્શનશાસ્ત્ર તેમજ સંસ્કૃતના મહાન પંડિત શ્રીમત્ સ્વામી માધવાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેઈકિંગ’માં[...]

  • 🪔

    ઋષિકેશ-હરિદ્વારના માંદા-રોગી સાધુઓ માટે તું કંઈ કરી શકીશ ?

    ✍🏻 સ્વામી કલ્યાણાનંદ

    સ્વામી કલ્યાણાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. - સં. નિષ્કામની સૌમ્ય પ્રતિમૂર્તિ સ્વામી કલ્યાણાનંદનું સેવામય જીવન જાણે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની અનન્ય પ્રતિભા

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    સ્વામી વિરજાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા અને તેમણે રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ રૂપે મઠ મિશનની જબરી સેવા અને તેનું ઘડતર કર્યું છે. અંગ્રેજી પુસ્તક[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને આધુનિક ભારત

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    રાજશાસન ચલાવતા લોકોની સમસ્યા આટલું બધું થયું છે છતાં એની અસર સામાન્ય જનસમૂહ સુધી પહોંચી નથી. જેમ આરબોના પગ તળે કાળું તેલ વહે છે તેમ[...]

  • 🪔 વિવેકવાણી

    દોષ છે ધર્મના આચરણની અશક્તિ, સહાનુભૂતિ અને પ્રેમના અભાવનો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ગઈકાલે સ્ત્રીઓ માટેની જેલનાં લેડી સુપરિન્ટેન્ડેન્ટ શ્રીમતી જહોનસન અહીં આવ્યાં હતાં. અહીં જેલને કારાગૃહ નહિ પણ સુધારાગૃહ કહેવાય છે. અમેરિકામાં મેં જોયેલી વસ્તુઓમાં આ સૌથી[...]

  • 🪔 અમૃતવાણી

    સંસાર શા માટે ?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરેને) - બંધન અને મુક્તિ, એ બંને કરનાર તે. તેની માયાથી સંસારી જીવ કામ-કાંચનમાં બંધાય, વળી તેની કૃપા થાય ત્યારે જ મુક્ત થાય.[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    साक्षात् काली शुचिजनमनः कामनाकल्पवल्ली सा यस्याग्रे स्वयमुपगताऽभीष्टकामप्रपूर्त्यै । येनापत्तिक्रथितमनसाऽप्यथिर्तार्तस्वरेण विस्मृत्यान्यन्निजसुखमहो भक्तिरेवातिशुद्धा ।।2।। ભક્ત જે ઇચ્છે તે મા કાલી આપે એવી સૌને શ્રદ્ધા. વિવેકના હૃદયની ઇચ્છા[...]