🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
october 2017
શંકરાચાર્ય પોતાના નિર્વાણષટકમ્માં કહે છે : મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નાહં ન ચ શ્રોત્રજિહ્વે, ન ચ ઘ્રાણનેત્રે ન ચ વ્યોમભૂમિર્ન તેજો ન વાયુ ચિદાનંદરૂપ: શિવોઽહં શિવોઽહમ્॥1॥ અહં[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
september 2017
કઈ પ્રતિમા વધુ સારી છે? રક્તમાંસની સાધારણ પ્રતિમા કે ઉચ્ચતર આદર્શનું પ્રતિપાદન કરનાર દૈવી પ્રતિમા? માનવ-પ્રતિમામાં ઉચ્ચ આદર્શ નથી મળતા અને જો તમે નિરાકારનું ચિંતન[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
august 2017
આ પરમ સત્તાનું સ્વરૂપ શું છે ? આપણને વૈદિકકાળના પ્રારંભમાં પણ હિંદુ ઋષિઓ આ વિશે વિચાર કરતા જોવા મળે છે. ઋગ્વેદના નાસદીય સૂક્તમાં કહ્યું છે[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
july 2017
શ્રીરામકૃષ્ણ રાખાલને (સ્વામી બ્રહ્માનંદ) વૃંદાવનના એક ગ્વાલબાલ કહેતા. એકવાર એમને એક અલૌકિક દર્શન થયું. એમાં એમણે શતદલ-પદ્મને જોયું. એની પ્રત્યેક પાંખડી અદ્ભુત સૌંદર્યથી ઝગમગતી હતી.[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
june 2017
બીજા સેમિટિક ધર્મોની જેમ ઇસ્લામ પણ પુનર્જન્મમાં વિશ્વાસ રાખતો નથી. પરંતુ પર્શિયામાં આ ધર્મના ફેલાવાથી તેનો સંપર્ક બીજી વિચારધારાઓ સાથે થયો અને તેના પરિણામે સૂફીધર્મ[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
may 2017
19મી શતાબ્દીના જર્મન દાર્શનિક ફિક્ટેએ કહ્યું હતું: ‘એ સર્વવિદિત તર્ક છે કે કાળના પરિપ્રેક્ષ્યમાં જેનો પ્રારંભ છે તેનો અંત પણ તેમાં થશે. એટલે કે જીવ[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
april 2017
કર્મવિધાનથી બંધાયેલ રહેવું તથા એ ચક્રનાં પૈડાંથી પિસાતા રહેવું અનિવાર્ય નથી. તેના દુ:ખદાયી દાંતાથી મુક્ત થવાનો ઉપાય છે. ભગવદ્ ગીતા (18.66)માં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કર્મબંધનમાંથી[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
march 2017
એક સુસંયત અનુશાસિત મનની આવશ્યકતા રહે છે. મોટાભાગના આવા કહેવાતા આધુનિક ભૌતિકવાદીઓ બીજા કોઈના વિચારોને દોહરાવવા અને તેનું આંધળું અનુકરણ કરવા ઇચ્છે છે. મને એક[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
february 2017
સૂક્ષ્મ શરીર નવાં સ્થૂળ શરીરોમાં ફરી-ફરીને જન્મ ગ્રહણ કરે છે તથા નવા અનુભવ પ્રાપ્ત કરે છે. પ્રત્યેક સ્થૂળ શરીરના મૃત્યુ પછી સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ લોકોમાં[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
january 2017
જીવ અને તેની નિયતિ સર્વોપરી સમસ્યા આત્માના ચિરંતન અસ્તિત્વમાં આસ્થા હિંદુધર્મમાં સામાન્યરૂપે વિદ્યમાન છે, જ્યારે જીવનો પશ્ચાદ્ભાવ કે અમરત્વનો વિશ્વના બધા મહાન ધર્મોએ સ્વીકાર કર્યો[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
december 2016
જ્ઞાનયોગ જ્ઞાનયોગનો પ્રારંભ ‘શ્રવણ’થી થાય છે, એનો અર્થ છે આધ્યાત્મિક સત્યોનું વાચન કરવું અથવા ગુરુ પાસેથી સાંભળવું. આ સત્યોને ઉપનિષદનાં ચાર મહાવાક્યો દ્વારા સૂત્રરૂપે વ્યક્ત[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
october 2016
"મિસ્ટિસિઝમ' અર્થાત્ "અપરોક્ષ અનુભૂતિ' અને એના સાધનપથને ખ્રિસ્તી ધર્મ તથા ઇસ્લામ ધર્મનાં આવશ્યક તથા મહત્ત્વપૂર્ણ અંગ ક્યારેય માનવામાં આવ્યાં નથી. અનેક ખ્રિસ્તી અધ્યાત્મવાદીઓને ખ્રિસ્તીધર્મ સંઘ[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
september 2016
(ગયા અંકમાં ઇન્દ્રિય-જ્ઞાનની વ્યર્થ મહત્તા અને પુસ્તકીય જ્ઞાનની અપર્યાપ્તતા વિશે વાચ્યુંુંં, હવે આગળ....) અતિચેતન અનુભૂતિના સ્તર ઇન્દ્રિય વિષયભોગોથી મળતું સુખ અનંત દુ :ખનું જનક છે.[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
july 2016
(માનવજીવનમાં આધ્યાત્મિક ઉન્નતિની જરૂરિયાત અને તેની ઉપલબ્ધિના ઉપાયનું વિવરણ આપણે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ....) મનોવૈજ્ઞાનિક ડોક્ટર કાર્લ યુંગ માનવની આધ્યાત્મિક આવશ્યકતાઓને સૌથી પહેલાં સમજનારા[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
june 2016
(ગયા અંકમાં ભક્તિ કેવી રીતે આવે અને સાધનાનો પ્રારંભ ત્વરિત કરવો જોઈએ એ વિશે આપણે વાંચ્યું, હવે આગળ....) અધ્યાય - ૨ અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય આધ્યાત્મિક[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
may 2016
(ગયા અંકમાં ભગવદ્-શરણાગતિ અને આત્મસમર્પણની ભાવના સેવતા ભક્તો તેમજ સંતોનાં કેટલાંક દૃષ્ટાંતો આપણે જોયાં, હવે આગળ....) શ્રીરામકૃષ્ણ કથામૃતના ભાગ-૨ પાના નં ૪૪૬- ૪૪૭માં આવે છે[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
april 2016
(ગયા અંકમાં સત્યની શક્તિ અને દિવ્યતા પ્રાપ્તિ માટેના તીવ્ર અસંતોષની વાત આપણે જોઈ ગયા, હવે આગળ...) અહીં સાચી ભગવદ્-શરણાગતિ અને આત્મસમર્પણની ઉપયોગિતા સ્પષ્ટ છે. કઠોપનિષદમાં[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
march 2016
(મનુષ્ય જીવનમાં ઉચ્ચ સ્થિતિની લક્ષ્યપ્રાપ્તિ માટે ઉચ્ચ કોટિના આધ્યાત્મિક સંઘર્ષ વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ...) સત્યની શક્તિ સામાન્યત : પ્રારંભમાં ભગવાન માટે વ્યાકુળતા થવી[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
february 2016
(ગયા અંકમાં સંસારમાં ચિરશાંતિ સંભવ નથી એ વિશે વિશ્લેષણ વાંચ્યું, હવે આગળ...) સર્વોચ્ચ લક્ષ્ય માટે સંઘર્ષ કરો આપણને બધાંને સમતોલ અને શ્રેષ્ઠતર પથના સ્વીકારનો અવસર[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
january 2016
ગયા અંકમાં આધ્યાત્મિક પરિવર્તન અને સ્પૃહા એક દુર્લભ સદ્ભાગ્ય વિશે વાંચ્યું, હવે આગળ... સંસારમાં ચિરશાંતિ સંભવ નથી કોઈવાર જ્યારે કોઈ વસ્તુ પ્રાપ્ત થાય છે ત્યારે[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
december 2015
અધ્યાત્મની શોધ આધ્યાત્મિક પરિવર્તન : યુવાન રાજકુમાર સિદ્ધાર્થ પોતાના મહેલના બાગમાં એક વૃક્ષની નીચે પોતાના વિચારોમાં ખોવાયેલા બેઠા હતા. મધ્યરાત્રીના અંધકારમાં આખા જગત પર નિસ્તબ્ધતા[...]
🪔 ધ્યાન
સાગર અને મોજાં : બ્રહ્મલક્ષી ધ્યાન
✍🏻 સ્વામી શ્રદ્ધાનંદ
April 2001
વેદાંત - સાહિત્યમાં ‘બ્રહ્મ’ (અર્થાત્ ઈશ્વરના પરમ સત્ય સ્વરૂપ)ને સમજાવવા માટે સાગર અને મોજાંના રૂપકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો છે. વાસ્તવમાં, બૃહદારણ્યક ઉપનિષદ ‘બ્રહ્મ’નો ‘સમુદ્ર’[...]