🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો-૯
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 1993
શ્રીરામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજને પત્ર દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો - “મન ઘણીવાર જપધ્યાન કરવા ઇચ્છતું હોતું નથી. એવા સમયે જપધ્યાન છોડીને[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૬)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1992
સ્વામી વિવેકાનંદજીની ઇચ્છાને માન આપીને તેમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજીએ ઈ.સ. ૧૯૦૦માં અમેરિકાના નોર્થ કેલિફૉર્નિયામાં શાંતિ આશ્રમની સ્થાપના કરી. નિર્જન સ્થળમાં હોવાથી ૧૬૦ એકર જમીનમાં પ્રસરેલ[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૫)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1992
એકવાર નારદમુનિ એક વનમાં થઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક વિચિત્ર પાગલ જેવા માણસને જોયો. તે નાચતો, કૂદતો અને કીર્તન કરતો હતો. નારદજીને જોઈને[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૪)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1992
બાહ્ય સ્થળ, વાતાવરણ વગેરે શું મનની એકાગ્રતા અને ધ્યાન માટે અસરકારક પરિબળો છે? આ એક વિચારણીય પ્રશ્ન છે. ઘણા એમ માને છે કે શાંત-એકાંત, સ્થળ,[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૩)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 1992
ઘણા સાધકોનો પ્રશ્ન હોય છે, “ધ્યાનના સમયમાં ખરાબ વિચારો આવે તો શું કરવું?” કેટલીક વાર તો તેઓને એમ લાગે છે - “આના કરતાં તો પહેલાં[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૨)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 1992
એકવાર ચીનનો એક વિશ્વપ્રસિદ્ધ કલાકાર પર્શિયાના શાહ પાસે આવ્યો. શાહે તેની કળાનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો. તેના શયનગૃહની સાથે એક પરશાળ હતી. તેના મનમાં વિચાર[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૧)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 1992
રામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજી જ્યારે યુરોપમાં હતા ત્યારે તેમણે સ્વીત્ઝરલેંડમાં એક તળાવને કિનારે એક અદ્ભુત શિલ્પાકૃતિ જોઈ. ત્રણ વાંદરાઓની એ[...]