• 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    सर्ववेदांतसिद्धांतगोचरं तमगोचरम् । गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम् ।।1।। મનવાણીથી જાણવા અશક્ય છતાં સર્વ વેદાંતના સિદ્ધાંતથી જેમને જાણી શકાય છે, એ પરમાનંદ સ્વરૂપ સદ્ગુરુ શ્રીગોવિંદને હું[...]

  • 🪔 દિવ્યવાણી

    શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    બીજો અંશ અહીં એક શંકા ઊભી થાય છે કે આત્માના પ્રકરણમાં બ્રહ્મનું ઉદાહરણ આપવું એ તો ઘણી બેહૂદી વાત છે. ઘણી જ વિચિત્ર વાત છે[...]

  • 🪔 દિવ્યવાણી

    શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    બીજો અંશ ગયા અંશમાં કર્મયોગ પણ મોક્ષનો, સાક્ષાત્ મોક્ષનો ઉપાય છે એ વાત સિદ્ધ કરી. ત્યાર પછી ક્રમે ક્રમે કર્મયોગની વ્યાખ્યા પણ કરી. હવે આ[...]

  • 🪔 દિવ્યવાણી

    શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    તો એ લોકોની આ વાત બરાબર નથી કારણ કે એ જ સ્થળે ભગવાને આ પણ કહ્યું છે કે योग: कर्मसु कौशलम् (भ.गीता.2.50) એટલે કે કર્મોમાં[...]

  • 🪔 દિવ્યવાણી

    શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    कर्मेति कृत्स्नक्रिया ।।4।। સૂત્રાર્થ - કર્મનો અર્થ બધી જ ક્રિયાઓ થાય છે. વ્યાખ્યા - આ કર્મયોગશાસ્ત્રમાં બધી જ ક્રિયાઓ કર્મ શબ્દથી કહી છે એવો સૂત્રનો[...]

  • 🪔 દિવ્યવાણી

    શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    આ કર્મયોગમાં બધાનો જ અધિકાર હોવાને લીધે ત્રણ વર્ણના લોકો માટે શાસ્ત્ર કથિત સ્વાધ્યાયની વાત જ આવતી નથી. અહીં મુમુક્ષુતાની જ અપેક્ષા છે એટલે સાધનચતુષ્ટયની[...]

  • 🪔 દિવ્યવાણી

    શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    અહીં વળી કોઈ શંકા કરે કે સ્મૃતિનાં વાક્યોમાં જે નિષ્કામ કર્મયોગ કહ્યો છે તે ચિત્તશુદ્ધિ માટે જ છે, સાક્ષાત્ મોક્ષના સાધનરૂપે એ નથી. મોક્ષ તો[...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    આ રીતે અનુભૂતિ મનોવિશુદ્ધિની ક્ષણે જ થઈ જાય છે તો પછી એ મનની વિશુદ્ધિ કરનાર કર્મયોગ ભલા મોક્ષનો સાક્ષાત્ સીધો જ ઉપાય શા માટે ન[...]

  • 🪔 દિવ્યવાણી

    કલાનું ઊગમ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    ભારતીય કલાનો ઉદ્દેશ પરાવિદ્યા સાથે સંલગ્ન છે. મનુષ્યજીવનમાં પ્રગટિત થતી વિવિધ કલાઓનું લક્ષ્ય છે ત્રિકાળવ્યાપી શાશ્ર્વત સિદ્ધાંતો સાથે અનુસંધાન. પ્રત્યેક ભારતીય કલામાં સર્વત્ર પરમાત્મા જ[...]

  • 🪔 દિવ્યવાણી

    શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    પ્રથમ અધ્યાય : પ્રથમ અંશ योगस्त्वं योगसिद्धिश्च योगगब्यस्त्वमेव हि। योगराड्योगिराट् चैव रामकृष्ण नमोऽस्तु ते।। 1।। હે રામકૃષ્ણ, તમે યોગ છો, યોગસિદ્ધિ પણ તમે જ છો.[...]

  • 🪔 દિવ્યવાણી

    માંડૂક્યોપનિષદ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    तस्मै स होवाच। इहैवान्तःशरीरे सोम्य स पुरुषो यस्मिन्नेताः षोडशकला प्रभवन्तीति ।।6.2।। આ પૂર્વેના મંત્રમાં સુકેશા ઋષિએ સોળ કળાવાળા પુરુષ અંગેના જ્ઞાન વિષયક અલ્પજ્ઞતા અને વધુમાં[...]

  • 🪔 દિવ્યવાણી

    પ્રશ્નોપનિષદ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    स यद्येकमात्रमभिध्यायीत स तेनैव संवेदितस्तूर्णमेव जगत्यामभिसम्पद्यते। तमृचो मनुष्यलोकमुपनयन्ते स तत्र तपसा ब्रह्मचर्येण श्रद्धया सम्पन्नो महिमानमनुभवति ।।5.3।। ઓંકારનું ચિંતન કરનાર મનુષ્ય જો વિરાટ પરમેશ્વરનાં ભુ :,[...]

  • 🪔 દિવ્યવાણી

    પ્રશ્નોપનિષદ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    एष हि द्रष्टा स्प्रष्टा श्रोता घ्राता रसयिता मन्ता बोद्धा कर्ता विज्ञानात्मा पुरुषः स परेऽक्षर आत्मनि सम्प्रतिष्ठते ।।4.9।। જોનારો, સ્પર્શ કરનારો, સાંભળનારો, સૂંઘનારો, સ્વાદ લેનારો, મનન[...]

  • 🪔 દિવ્યવાણી

    પ્રશ્નોપનિષદ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अत्रैष देवः स्वप्ने महिमानमनुभवति । यद् दृष्टं दृष्टमनुपश्यति श्रुतं श्रुतमेवार्थमनुश्रृणोति । देशदिगन्तरैश्च प्रत्यनुभूतं पुनः पुनः प्रत्यनुभवति दृष्टं चादृष्टं च श्रुतं चाश्रुतं चानुभूतं चाननुभूतं च सच्चासच्च[...]

  • 🪔 દિવ્યવાણી

    પ્રશ્નોપનિષદ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    यच्चित्तस्तेनैष प्राणमायाति । प्राणस्तेजसा युक्तः सहात्मना यथासङ्कल्पितं लोकं नयति ।।3.10।। મૃત્યુકાળે આ આત્માનો જેવો સંકલ્પ હોય છે, મન અંતિમક્ષણે જે ભાવનું ચિંતન કરે છે તે[...]

  • 🪔 દિવ્યવાણી

    શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    पायूपस्थेऽपानं चक्षुः श्रोत्रे मुखनासिकाभ्यां प्राणः स्वयं प्रातिष्ठते मध्ये तु समानः । एष ह्येतद्धुतमन्नं समं नयति तस्मादेताः सप्ताचिर्षो भवन्ति।।5।। મલત્યાગ કરનાર ઇન્દ્રિય તેમજ પ્રજનનેન્દ્રિયની કાળજી રાખવા[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    आत्मन एष प्राणो जायते । यथैषा पुरुषे छायैतस्मिन्नेतदाततं मनोकृतेनायात्यस्मिञ्शरीरे ।।3।। આ પ્રાણ આત્મામાંથી આવે છે. જેવી રીતે શરીરને પોતાનો પડછાયો હોય છે, તેવી જ રીતે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अथ हैनं कौसल्यश्चाश्वलायनः पप्रच्छ। भगवन् कुत एषः प्राणो जायते कथमायात्यस्मिञ्शरीर आत्मानं वा प्रविभज्य कथं प्रातिष्ठते केनोत्क्रमते कथं बाह्यमभिधत्त्ो कथमध्यात्ममिति ।।1।। ત્યાર પછી અશ્વલના પુત્ર કૌસલ્યે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    या ते तनूर्वाचि प्रतिष्ठिता या श्रोत्रे या च चक्षुषि । या च मनसि सन्तता शिवां तां कुरु मोत्क्रमीः ।।12।। અમારી વાણીમાં તમારો જે અંશ રહેલો[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    प्रातर्नमामि ललिताचरणारविन्दं भक्तेष्टदाननिरतं भवसिन्धुपोतम् । पद्मासनादिसुरनायकपूजनीयं पद्माङ्कुशध्वजसुदर्शनलाञ्छनाढ्यम् ।।3।। ભક્તોને ઇચ્છિત ફળ આપનારાં, સંસારસાગર માટે સુદૃઢ જહાજરૂપ, કમલાસન પર વિરાજેલ બ્રહ્માજી આદિ દેવતાઓથી પૂજિત; પદ્મ, અંકુશ,[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    सङ्गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् । देवा भागं यथा पूर्वे सञ्जानाना उपासते ।। હે સ્તોતાઓ! આપ પરસ્પર હળી-મળીને ચાલો, પરસ્પર મળીને સ્નેહપૂર્વક વાર્તાલાપ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    त्वं श्रीस्त्वमीश्वरी त्वं ह्रीस्त्वं बुद्धिर्बोधलक्षणा । लज्जा पुष्टिस्तथा तुष्टिस्त्वं शान्तिः क्षान्तिरेव च ।।79।। તમે જ લક્ષ્મી છો, તમે જ ઈશ્વરી છો, તમે જ હ્રીં એટલે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    देवानामसि वह्नितमः पितॄणां प्रथमा स्वधा । ऋषीणां चरितं सत्यमथर्वाङ्गिरसामसि ।।8।। હે પ્રાણ! યજ્ઞ સમયે દેવોને આપવામાં આવતા બલિદાનોનો તમે શ્રેષ્ઠ અગ્નિ છો. પિતૃઓ માટે પ્રથમ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अरा इव रथनाभौ प्राणे सर्वं प्रतिष्ठितम् । ऋचो यजू ्ँषि सामानि यज्ञः क्षत्रं ब्रह्म च ।।6।। જેવી રીતે રથના પૈડાંની ધરીમાં લાગેલા આરા ધરી પર[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् । तत्पदं दशिर्तं येन तस्मै श्रीगुरवे नमः ।।2।।   ચરાચર જગતમાં જે વ્યાપ્ત છે તેવા અખંડ મંડલના (બ્રહ્માંડના) આકારવાળા પરમાત્મારૂપી પરમપદનું[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    तान् वरिष्ठः प्राण उवाच । मा मोहमापद्यथाऽमेवैतत् पञ्चधाऽऽत्मानं प्रविभज्यैतद्बाणमवष्टभ्य विधारयामीति तेऽश्रद्दधाना बभूवुः।।3।। મુખ્ય પ્રાણે તે જ્ઞાનેન્દ્રિયોને કહ્યું : ‘આવી બડાઈ હાંકશો નહિ, હું મારી જાતને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अथ हैनं भार्गवो वैदभिर्ः पप्रच्छ । भगवन् कत्येव देवाःप्रजां विधारयन्ते कतर एतत् प्रकाशयन्ते कःपुनरेषां वरिष्ठ इति।।1।। ત્યાર પછી વિદર્ભદેશના ભાર્ગવે તેને (પિપ્પલાદને) પૂછ્યું : ‘હે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अन्नं वै प्रजापतिस्ततो ह वै तद्रेतस्तस्मादिमाः प्रजाः प्रजायन्त इति।।14।। અન્ન પ્રજાપતિ છે. એ અન્નમાંથી જીવનનું બીજ આવે છે અને જીવનના એ બીજમાંથી બધા ચેતન જીવો[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    पञ्चपादं पितरं द्वादशाकृतिं दिव आहुः परे अर्धे पुरीषिणम्। अथेमे अन्य उ परे विचक्षणं सप्तचक्रे षडर आहुरपिर्तमिति।।11।। વિદ્વાનો કહે છે કે આદિત્યને પાંચ ઋતુઓ અને બાર[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    એક દિવસે શિવમંદિરે પ્રવેશ કરીને શ્રીરામકૃષ્ણ ‘શ્રીશિવમહિમ્ન : સ્તોત્રમ્’નો પાઠ કરીને મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. પાઠ કરતાં કરતાં જયારે નીચેનો શ્લોક ઉચ્ચારવા લાગ્યા ત્યારે અપૂર્વ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    મૂર્તમહેશ્વરમુજ્જવલભાસ્કરમિષ્ટમમરનરવંદ્યમ્ —। વંદે વેદતનુમુજિઝતગર્હિતકાઞ્ચનકામિનીબંધમ્ —।।૧—।। કોટિભાનુકરદીપ્તસિંહમહોકટિતટકૌપીનવંતમ્ —। અભીરભીહુંકારનાદિતદિઙ્મુખપ્રચણ્ડતાણ્ડવનૃત્યમ્ —।।૨—।। ભુક્તિમુક્તિકૃપાકટાક્ષપ્રેક્ષણમઘદલવિદલનદક્ષમ્ । બાલચંદ્રધરમિંદુવંદ્યમિહ નૌમિ ગુરુવિવેકાનંદમ્ —।।૩।। હે ઈષ્ટદેવ! મહેશ્વરના મૂર્તસ્વરૂપ! સૂર્યના જેમ પ્રકાશવંત! દેવો તથા મનુષ્યોને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    विश्वरूपं हरिणं जातवेदसम् परायणं ज्योतिरेकं तपन्तम्। सहस्ररश्मिः शतधा वर्तमानः प्राणः प्रजानामुदयत्येष सूर्यः।।8।। પોતાનાં અનેકાનેક કિરણો સાથે સૂર્ય ઊગી રહ્યો છે. એ અનેકાનેક રૂપોમાં દેખાય છે.[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अथादित्य उदयन्प्राचीं दिशं प्रविशति तेन प्राच्यान् प्राणान् रश्मिषु सन्निधत्त्ो। यद् दक्षिणां यत् प्रतीचीं यदुदीचीं यदधो यदूर्ध्वं यदन्तरा दिशो यत्सर्वं प्रकाशयति तेन सर्वान् प्राणान् रश्मिषु सन्निधत्त्ो।।6।।[...]

  • 🪔 દિવ્યવાણી

    શિષ્યાનુશાસનમ્

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    વેદમનૂચ્યાચાર્યોઽન્તેવાસિનમનુશાસ્તિ, સત્યં વદ, ધર્મં ચર, સ્વાધ્યાયાન્મા પ્રમદ : આચાર્યાય પ્રિયં ધનમાહૃત્ય પ્રજાતંતું મા વ્યવચ્છેત્સી :. સત્યાન્ન પ્રમદિતવ્યમ્, ધર્માન્ન પ્રમદિતવ્યમ્ કુશલાન્ન પ્રમદિતવ્યમ્, ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ્ સ્વાધ્યાય-પ્રવચનાભ્યાં[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अमेरिकास्वांगलदेशसीम्न्यपि प्रसार्य वेदान्तसुधारसं परम् । समाजिर्तागोलयशः प्रभोज्वलं विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।8।। અમેરિકા અને ઈંગ્લેન્ડમાં વેદાંતધર્મ દર્શનને સુખ્યાત બનાવનાર અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવનાર સ્વામી વિવેકાનંદને હું[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    गुरोनि्र्नदेशान्निजदेशसेवने कृतादरं भारतदर्शनोत्सुकम् । परिव्रजन्तं परिनिष्ठयोगिनं विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।5।। સંન્યાસીરૂપે ભારતભૂમિનું પરિભ્રમણ કરીને ભારતને, સાચા ભારતને નજરે જોનાર, પોતાના ગુરુદેવની આજ્ઞાથી મા ભોમના બાંધવોની[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    विवित्सया निस्तुलया च मेधया विशिष्टसौशील्यगुणादिभिश्च यः । समेषु विध्याथिर्षु मुख्यतां गतो विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।3।। અભ્યાસમાં ખંત અને રુચિ રાખનાર, અનન્ય બુદ્ધિવાળા, ઉદાત્ત ચારિત્ર્ય અને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    तपस्विनं सप्तमहषिर्मण्डले ददर्श यं तैजसरूपवान् शिशुः । वितप्तलोकोचितसेवने रतं विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।1।। દિવ્યબાળક (શ્રીરામકૃષ્ણે) સપ્તર્ષિલોકમાં દુ :ખીપીડિતની સેવા કરવા તત્પર જે ઋષિને અવતરવા કહ્યું,[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    पाश्चात्यैर्भारतीयेरपि सकलजनैस्सादरं स्तूयमान कामार्थाद्यैः पुमथैरहमहमिकया शश्वदन्वीयमानः। नानाशिष्यैस्सतीर्थ्थैः प्रणयजलधिभिः श्रद्धया सेव्यमानो दर्पं यो नैव भेजे क्कचन जयतु स ब्रह्मनिष्ठो नरेन्द्रः ।।10।। પૂર્વ અને પશ્ચિમની સમાન પ્રશંસા[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    स्वच्छन्दं भुवनेश्वरीजठरतो जातः स्वयं जन्मना- संसिद्धोऽपि मनुष्यभावमनुसृत्यान्वेषयन् सद्गुरूं। चन्द्रासूनुमुपेत्य तत्करुणया ब्रह्मावगच्छन् स्फुटं तज्ज्ञानं जगते वितीर्य गतवान् जेजेतुकाशीश्वरः।।8।। ભુવનેશ્વરીદેવીની કૂખે કાશીવિશ્વનાથ સ્વેચ્છાએ જન્મનાર, મનુષ્યભાવને અનુસરીને પોતે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    सुरश्लाघ्यश्लोकोऽप्यपगतमदोत्सेककणिकः स्वजन्मोर्वीप्रेष्ठोऽष्यखिलजगतां क्षेमनिरतः। निजानंदारामोऽप्यगतिषु दयाविध्दहृदयो विवेकानन्दख्यो भुवि यतिवरेण्यो विजयताम्।।5।। અહંના કલંકથી સદૈવ નિર્મળ રહેનાર અને દિવ્યતાને ગ્રહણ કરનાર, પોતાની જન્મભૂમિને ચાહતા હોવા છતાં સમગ્ર વિશ્વના[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    महायोगो मेरीतनयमतमानाय घटितो व्यरंसीदार्षस्य च्युतिरहित धर्मस्य विजये । वधार्थं दैत्यारेनिर्जविरचिते मल्लसमरे स्वयं कंसो ध्वस्तो निरतिशयवीर्येण हरिणा ।।2।। હરિનો વિનાશ કરવા કંસે કાવતરું રચ્યું પણ અંતે[...]

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    મોટામાં મોટું પાપ પોતાની જાતને નિર્બળ માનવી એ છે. તમારાથી વિશેષ મહાન કોઈ પણ છે જ નહીં.’ તમે બ્રહ્મ છો તેવો સાક્ષાત્કાર કરો. કોઈપણ વસ્તુને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    यत्सङ्गीतस्वरमधुरिमापानतृप्तान्तराणां ब्रह्मानन्दोऽनुभवपदवीं प्राप सद्भावुकानाम् । यद्व्याख्यानश्रवणविगलत्सर्ववेद्यान्तराणां ज्ञानानन्दः प्रतिपदसुधास्वादभाजां जनानाम् ।।5।। વિવેકાનંદની વાણીમાં અમૃત ઝરે, સંવાદિતાઓની અમીવર્ષા થતી રહે; દિવ્યતાનું ગાન ગવાય અને આનંદની સૂરાવલીઓ વહેતી[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    साक्षात् काली शुचिजनमनः कामनाकल्पवल्ली सा यस्याग्रे स्वयमुपगताऽभीष्टकामप्रपूर्त्यै । येनापत्तिक्रथितमनसाऽप्यथिर्तार्तस्वरेण विस्मृत्यान्यन्निजसुखमहो भक्तिरेवातिशुद्धा ।।2।। ભક્ત જે ઇચ્છે તે મા કાલી આપે એવી સૌને શ્રદ્ધા. વિવેકના હૃદયની ઇચ્છા[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    यनोध्वस्तं जडमतवतां राज्यमेकातपत्रं सच्चैतन्यं जनगणमनः सर्वथाऽकारि तूर्णम् । धर्मग्लानिः प्रवचनमहामन्त्रशक्त्या निरस्ता उच्चैर्नीता भुवि भरतभूवैजयन्ती जयन्ती ।।1।। હે પ્રભુ, હું સ્વામી વિવેકાનંદના દિવ્યતેજને શી રીતે વર્ણવું[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    तव विमलेन्दुकुलं वदनेन्दुमलं सकलं ननु कूलयते किमु पुरुहूतपुरीन्दुमुखी सुमुखीभिरसौ विमुखीक्रियते । मम तु मतं शिवनामधने भवती कृपया किमु न क्रियते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    पदकमलं करुणानिलये वरिवस्यति योऽनुदिनं सुशिवे अयि कमले कमलानिलये कमलानिलयः स कथं न भवेत् । तव पदमेव परम्पदमित्यनुशीलयतो मम किं न शिवे जय जय हे महिषासुरमदिर्नि[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    कटितटपीत दुकूलविचित्र मयूखतिरस्कृत चण्डरुचे प्रणतसुरासुर मौलिमणिस्फुरदंशुलसन्नख चन्द्ररुचे । जितकनकाचल मौलिपदोजिर्त निर्भरकुञ्जर कुम्भकुचे जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।15।। કટિ પ્રદેશ પર અદ્‌ભુત પીળું રેશમી[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    कमलदलामल कोमलकान्ति कलाकलितामल भाललते सकलविलास कलानिलयक्रम केलिचलत्कल हंसकुले । अलिकुलसङ्कुल कुवलय मण्डल मौलिमिलद्वकुलालिकुले जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।13।। કમલદલ સમાન નિર્મલ કોમલ કાંતિયુકત[...]