🪔 સંપાદકની કલમે
સ્વતંત્રતા તથા અનુશાસનનું સંતુલન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2023
ખોટી સ્વતંત્રતા સ્વામી વિવેકાનંદ કહે છે, “નામ અને રૂપની બાબતમાં મુક્તિ કદાપિ સાચી ન હોઈ શકે; એ તો માત્ર માટી છે, જેમાંથી આપણે (ઘડાઓ) બન્યા[...]
🪔 સંપાદકની કલમે
આપણે પ્રદીપ છીએ અને જ્વલન છે આપણું જીવન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
September 2023
સ્વામી વિવેકાનંદ કહે છેઃ “આપણે પ્રદીપ છીએ અને આપણા જ્વલનને આપણે ‘જીવન’ કહીએ છીએ. જ્યારે પ્રાણવાયુ મળતો બંધ થાય, ત્યારે દીવો ઓલવાઈ જાય. આપણે તો[...]
🪔 સંપાદકની કલમે
ચંચળતાનો રોગ અને તેનું નિદાન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
August 2023
જ્ઞાન અને સત્ય સ્વામી વિવેકાનંદ કહે છે: “કેવળ જ્ઞાન જ આપણને પૂર્ણ બનાવે છે. જે સત્યરૂપી ઈશ્વરને ભક્તિપૂર્વક અનુસરે, તેની પાસે સત્યરૂપી ઈશ્વર પ્રગટ થાય.”[...]
🪔 સંપાદકની કલમે
હું તો છું જ્યોતિર્મય આત્મસ્વરૂપ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2023
સ્વામી વિવેકાનંદ કહે છે, “માનવી આત્મા તરીકે ખરેખર મુક્ત છે, પરંતુ મનુષ્ય તરીકે બદ્ધ છે—ભૌતિક પરિસ્થિતિઓ અનુસાર બદલાયા કરે છે. મનુષ્ય તરીકે તે એક યંત્ર[...]
🪔 સંપાદકની કલમે
ધર્મક્ષેત્રે હૃદિક્ષેત્રે...
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2023
સ્વામી વિવેકાનંદ મહાભારતના યુદ્ધની સમજણ આપતા કહે છે, “‘આત્માઓના સ્વામી’ શ્રીકૃષ્ણ, ગુડાકેશ ‘નિદ્રાના સ્વામી’ (જેણે નિદ્રા ઉપર વિજય મેળવ્યો છે તે) અર્જુનને ઉપદેશ આપે છે.[...]
🪔 સંપાદકની કલમે
‘હું’ નહીં પણ ‘તું’
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2023
1 મે, 1897ના રોજ સ્વામી વિવેકાનંદે ‘આત્મનો મોક્ષાર્થં, જગત્ હિતાય ચ’રૂપી બેવડા આદર્શના પાયા ઉપર ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી હતી. ત્યારથી લઈ આજ સુધીની 125[...]
🪔 સંપાદકની કલમે
તિથિ, વાર, નક્ષત્રની સાર-અસારતા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2023
શ્રીરામકૃષ્ણના ભક્તોમાં બધાનું એક વિશિષ્ટ કાર્ય હતું. પ્રત્યેક ભક્તનું, ભલે એ સંન્યાસી હોય કે ગૃહસ્થ, એક અદ્વિતીય પાસું હતું, એક વિશિષ્ટ માનસિક ગઠન હતું. શ્રીરામકૃષ્ણની[...]
🪔 સંપાદકની કલમે
હું ગાડી, તમે ‘એન્જિનિયર’
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2023
આપણે ગુજરાતીમાં કહીએ છીએ— ‘ભણતર’ અને ‘ગણતર’. ઘણા લોકો ભણે ખરા પણ ગણે નહીં. એટલે જીવનની નાની નાની મુસીબતો સામે નાસીપાસ થઈ જાય. ઠાકુર એક[...]
🪔 સંપાદકની કલમે
“ફૂટ, ફાટ, ઇટ, મિટ! - ૧”
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2023
આપણા મિત્રો, સગાંસંબંધીઓ, સહકર્મીઓ વગેરેનો આપણા ચરિત્ર ઉપર કેવો પ્રભાવ પડે છે એ સમજાવવા માટે શ્રીરામકૃષ્ણ એક મજાની ઉપમા આપે છે. તેઓ કહે છે કે[...]
🪔 સંપાદકની કલમે
સત્યનો માર્ગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
January 2023
જાન્યુઆરી, 2023માં આપણને બે મહોત્સવ ઉજવવાનો લહાવો મળવાનો છે. ૧૨ જાન્યુઆરીએ અંગ્રેજી કેલેન્ડર અનુસાર સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ “રાષ્ટ્રીય યુવા દિવસ” રૂપે સમગ્ર ભારતમાં ઉજવાય[...]
🪔 સંપાદકની કલમે
નારી સશક્તિકરણ અને શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
December 2022
15 ડિસેમ્બર, 2022ના રોજ શ્રીમા શારદાદેવીનો જન્મતિથિ મહોત્સવ છે. આ શુભ અવસરે આવો, આપણે ભારતમાં નારી સશક્તીકરણનું એક આકલન કરીએ. ભારતની નારીઓ આજના ભારતમાં આપણે[...]
🪔 સંપાદકની કલમે
સ્વામી વિવેકાનંદનો અક્ષરદેહ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
November 2022
મા સારદા જો કોઈ સાધુમાં ભક્તિ અને વૈરાગ્યની સાથે જ્ઞાનનો સંગમ જોતાં તો તેઓ તે સાધુ વિષે કહેતાં, “હાથીના દાંત સોનાથી મઢેલા હોય એવો સાધુ.”[...]
🪔 સંપાદકની કલમે
સ્નેહ અને સૃજનશીલતા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
September 2022
વિદ્યા માનવસમાજનો પાયો છે. એક સમય હતો, ભારત મા સરસ્વતીની ભૂમિ હતી. દર્શન, યોગ, અધ્યાત્મ, અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, આયુર્વેદ, ખગોળવિજ્ઞાન, ગણિત, ભાષા, સાહિત્ય, કલા, વગેરે ક્ષેત્રોમાં[...]
🪔 સંપાદકની કલમે
આઝાદીનો અમૃત મહોત્સવ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
August 2022
આપણી સમક્ષ આ મહાન આદર્શ છે–ભારત દ્વારા વિશ્વનો વિજય–એનાથી જરાય ઓછું નહીં. અને આપણે સહુએ એના માટે તૈયાર રહેવું પડશે. આપણે સૌએ આને માટે કમર[...]
🪔 સંપાદકની કલમે
હસતા હસતા સફળ થવાય
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2022
બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે જેટલી એકાગ્રતા, નિષ્ઠા, અને સંકલ્પશક્તિની જરૂર છે એના કરતાં લાખો ગણી વધુ જરૂર છે આધ્યાત્મિક જીવનમાં સફળ થવા માટે,[...]
🪔 સંપાદકની કલમે
લોકશાહી કે સરમુખત્યારશાહી
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2022
આપ સહુ વાચકોને જય ઠાકુર. એ દિવસ હતો 1897ની 1 મે નો; સમય હતો બપોરનો ત્રણ વાગ્યાનો; સ્થાન હતું કોલકાતામાં શ્રીરામકૃષ્ણદેવની મુહુર્મુહુ ચરણધૂલિથી પવિત્ર બનેલ[...]
🪔 સંપાદકીય
માયાજાળ અને માયાધીશ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2022
સ્વામી વિવેકાનંદ કહે છે: “આપણે જાદુઈ લાકડી ફેરવીને આપણી મરજી મુજબ દૃશ્ય ઉત્પન્ન કરનારા જાદુગરો છીએ. “આ વિશાળ જાળમાં આપણે કરોળિયા જેવા છીએ અને તેની[...]
🪔 દિવ્યવાણી
અંતરથી સાચા બનો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2022
સ્વામી વિવેકાનંદ કહે છે: ‘જાણે આપણી પાછળ પોલીસ પડી હોય તે રીતે આપણે દુનિયામાં દોડાદોડ નાસીએ છીએ અને તેની રમણીયતાની માત્ર ઉપલક ઝાંખી જ જોઈએ[...]
🪔 દિવ્યવાણી
જીવમાત્રમાં જ્યોતિરૂપે પ્રગટેલી મા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2022
સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. આપણે બધાં સીતાનાં બાળકો છીએ સ્વામીજી કહે છે: ‘પ્રત્યેક[...]
🪔 સંપાદકીય
દેવતાનું સુખ હોય છે આધ્યાત્મિક ધ્યાનમાં
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
January 2022
આ અંકના સંપાદકીયથી આપણે સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ તેમનો અર્થવિસ્તાર કરીશું. સુવિચાર 1 પ્રથમ સુવિચારમાં સ્વામીજી કહે[...]
🪔 સંપાદકીય
સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2021
સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘ઓ ભારતવાસી! ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.’ આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉદ્ભવે છે[...]
🪔 સંપાદકીય
હતાશા-નિરાશાનાં ઘોર વાદળાં છવાય ત્યારે શું કરવું?
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2021
મનુષ્યના જીવનમાં ક્યારેક એવો સમય આવે છે કે હતાશા અને નિરાશાનાં ઘનઘોર વાદળાં એવાં છવાઈ જાય છે કે ક્યાંયથી આશાનું કિરણ પણ દેખાતું નથી અને[...]
🪔 સંપાદકીય
આધુનિક માનવ અને તણાવમુક્તિ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2021
આધુનિક માનવ શાંતિની શોધમાં અહીં-તહીં ભટકી રહ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં માણસે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે. અદ્ભુત કોમ્પ્યુટરોનું, રોબોટોનું નિર્માણ કર્યું છે, અવકાશ[...]
🪔 સંપાદકીય
આજની તાતી આવશ્યકતા - શિક્ષકોનું સન્માન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2021
તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણબોર્ડના વિરુદ્ધમાં ચુકાદો આપી તેને આદેશ આપ્યો છે કે સંસ્કૃતને વૈકલ્પિક વિષય તરીકે સ્થાન આપવું. આ ચુકાદામાં ન્યાયમૂર્તિશ્રી હંસારિયાએ[...]
🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2021
ગતાંકથી આગળ... બંગાળના પ્રસિદ્ધ નાટ્યકાર શ્રી ગિરીશ ઘોષની દૃઢ શ્રદ્ધા હતી કે શ્રીરામકૃષ્ણ રૂપે ઈશ્વર જ અવતર્યા છે. એક વાર તેમણે શ્રીરામકૃષ્ણદેવને કહ્યું ઃ ‘આપનાં[...]
🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
july 2021
(ગતાંકથી આગળ...) શ્રીરામ અને શ્રીરામકૃષ્ણના ચરિત્રમાં સામ્ય શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણમાં દિવ્યભાવ અને માનવભાવનું અદ્ભુત સંમિલન થયું હતું. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જેમ સાહસ, સુંદરતા, સહનશીલતા વગેરે[...]
🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 2021
(ગતાંકથી આગળ...) શ્રીરામકૃષ્ણની વાત્સલ્યભાવે સાધના દાસ્યભાવે શ્રીરામની ઉપાસના કરી તેનાં ઘણાં વર્ષાે પહેલાં શ્રીરામકૃષ્ણે કુળદેવતા રઘુવીરની પૂજા અને સેવા કરવા માટે રામમંત્રની દીક્ષા લીધી હતી[...]
🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2021
(ગતાંકથી આગળ...) અવતારના અલૌકિક જન્મ કોલકાતાથી લગભગ એંશી માઈલ દૂર આવેલા કામારપુકુર ગામમાં રહે ખુદીરામ ચટ્ટોપાધ્યાય એક અત્યંત ધાર્મિક, સત્યનિષ્ઠ ગરીબ બ્રાહ્મણ. કુળપરંપરાગત શ્રીરામચંદ્રની ભક્તિમાં[...]
🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
april 2021
(ગતાંકથી આગળ...) જડવાદી સભ્યતાના પરિણામે આપણે માનતા થઈ ગયા છીએ : ‘પૈસો જ પરમેશ્વર છે.’ ‘પૈસા વગર એક ડગલું આગળ ન વધાય.’ આજના જમાનામાં પણ[...]
🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
march 2021
કોલકાતાના કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સરનો રોગ થયો છે. તેમની ભયંકર શારીરિક યાતના જોઈ ભક્તો વ્યથિત છે. કેટલાક યુવકો દિવસ-રાત[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ - એક વૈશ્વિક વ્યક્તિત્વ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
february 2021
વૈશ્વિકીકરણ થઈ ગયું છે, તેનાં ઘણાં પરિમાણો છે. તે એક એવો વિશાળ વિષય છે કે જેણે વિશ્વના તમામ લોકોનું ધ્યાન દોર્યું છે. અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, રાજકારણી,[...]
🪔 સંપાદકીય
શ્રીમા શારદાદેવીઃ પ્રતિભાનું મૂર્તસ્વરૂપ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2021
મા શારદાદેવી કોણ છે ? આ વિષયમાં શ્રીરામકૃષ્ણ શું કહે છે, એ પ્રથમ જોઈએ. એક દિવસ જ્યારે શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણને પૂછ્યું કે તેઓ તેમને કઈ[...]
🪔 સંપાદકીય
જન્મ-મૃત્યુ એક ખેલ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2020
સ્વજનના મૃત્યુનો આઘાત લાગે ત્યારે... જીવનમાં સહુથી વધુ દુ :ખદાયી અને આઘાતજનક ઘટના હોય તો તે છે સ્વજનનું મૃત્યુ. અચાનક આવી પડતા પ્રિયજનના મૃત્યુથી તેના[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને સમન્વયાત્મક યોગ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
november 2020
યુનાઇટેડ નૅશન દ્વારા ૨૧મી જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' રૂપે ઊજવવાની જાહેરાત ૨૦૧૪માં થયા પછી સ્વાભાવિક રીતે સમસ્ત વિશ્વના લોકોમાં યોગ પ્રત્યે આકર્ષણ ઊભું થયું, પણ[...]
🪔 સંપાદકીય
દુર્ગાપૂજા અને નવરાત્રી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
october 2020
હે મા, દુર્ગતિનાશિની દુર્ગા ! કોરોના મહામારીના પ્રકોપથી રક્ષા કરો! ભારતના વિવિધ ભાગોમાં આ પર્વ જુદી જુદી રીતે ઉજવાય છે. ઈશ્વરને માતા તરીકે પૂજવાનું આ[...]
🪔 સંપાદકીય
ધર્મ-મહાસભા પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
september 2020
‘અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ’ આ શબ્દો સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની ધર્મ-મહાસભામાં પોતાના પ્રથમ વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો. બીજા શબ્દ બોલતાં પહેલાં એ[...]
🪔 સંપાદકીય
૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
august 2020
(ગતાંકથી આગળ...) ‘બ્રહ્મવાદિન’ ‘પ્રબુદ્ધ ભારત’ અને ‘ઉદ્બોધન’ પત્રિકાઓ સિવાય અન્ય પત્રિકાઓનું પ્રવર્તન પણ સ્વામીજીએ કર્યું હતું. ઇંગ્લેન્ડ તથા અમેરિકા બંને દેશોમાંથી અંગ્રેજી પત્રિકાઓ પ્રકાશિત કરવાની[...]
🪔 સંપાદકીય
૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
july 2020
(ગતાંકથી આગળ...) ૧૦ મી ઓગસ્ટ, ૧૮૯૯ના પત્રમાં તેમણે સ્વામી બ્રહ્માનંદજીને લખ્યું, ‘સારદા લખે છે કે, માસિક બરાબર ચાલતું નથી. તેને કહેજો કે....મારી મુસાફરીનો અહેવાલ પ્રસિદ્ધ[...]
🪔 સંપાદકીય
૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 2020
(ગતાંકથી આગળ...) એ જ વર્ષે સ્વામીજીએ સ્વામી બ્રહ્માનંદજીને એક પત્રમાં લખ્યું, ‘હરમોહન, કાલી, શરત, હરિ, માસ્ટર, જી.સી.ઘોષ, વગેરે બધા મળીને એક પત્રિકાના પ્રકાશનની વ્યવસ્થા કરે[...]
🪔 સંપાદકીય
૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
may 2020
(ગતાંકથી આગળ...) ‘જો તમે આજ્ઞાપાલક અને સત્ય, માનવતા અને તમારા દેશનાં કાર્ય પ્રત્યે એકનિષ્ઠ રહેશો, તો જગત આખાને હચમચાવી શકશો.’ સ્વામીજી વિભિન્ન કાર્યોમાં એટલા વ્યસ્ત[...]
🪔 સંપાદકીય
૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
april 2020
(ગતાંકથી આગળ...) સ્વામીજી આ પત્રિકાના પ્રકાશન માટે કાગને ડોળે રાહ જોવા માંંડ્યા. છેવટે અધીર થઈ પોતાના ગુરુભાઈ સ્વામી બ્રહ્માનંદજીને ૪ ઓક્ટોબર, ૧૮૯૫ના પત્રમાં લખ્યું, ‘મને[...]
🪔 સંપાદકીય
૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
march 2020
સ્વામી વિવેકાનંદજીના બહુમુખી વ્યક્તિત્ત્વનાં વિભિન્ન પાસાંની વિવેચના ઘણા વિદ્વાનોએ કરી છે. કોઈએ તેમને મહાન દેશભક્તના રૂપે, કોઈએ સંતના રૂપે તો વળી કોઈકે તેમને એક[...]
🪔 સંપાદકીય
એક વિશ્વપ્રસિદ્ધ ગ્રંથ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
february 2020
એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક) ચહેરા પર તો એના કરતાંય વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો[...]
🪔 સંપાદકીય
સફળતા અને શાંતિની પ્રાપ્તિ માટે યુવા વગર્ને સ્વામી વિવેકાનંદનો સંદેશ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
january 2020
રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલુર મઠમાં એક અખિલ ભારતીય યુવા સંમેલન યોજાયું હતું, જેમાં લગભગ સાત હજાર ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન[...]
🪔 સંપાદકીય
સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
december 2019
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘ઓ ભારતવાસી ! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.’ આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે આવો[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી -૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
november 2019
(ગતાંકથી આગળ.....) અંત્યજો પ્રત્યે કરુણા : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એક વાર[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
october 2019
સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન આજથી લગભગ ૧૨૦ વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી : ‘હે વીર ! તું બહાદુર બન, હિંમતવાન થા[...]
🪔 સંપાદકીય
ટાઈમ મેનેજમેન્ટ - ૫
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2019
(ગતાંકથી આગળ) પાંચમી મહત્ત્વની વાત છે E - elimination, દૂર કરવું. એવી ઘણી બાબતો હોય છે જે ખૂબ જ નિરર્થક હોય છે અને આપણો સમય[...]
🪔 સંપાદકીય
ટાઈમ મેનેજમેન્ટ - ૪
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
august 2019
(ગતાંકથી આગળ) હું તમને એક ઘટના વિષે વાત કરું. અમદાવાદમાં એક છોકરી મારી પાસે આવી. તેણે મને જણાવ્યું કે તે આત્મહત્યા કરવા માગે છે. વાત[...]
🪔 સંપાદકીય
ટાઈમ મેનેજમેન્ટ - ૩
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
july 2019
એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે સમયબદ્ધતા એ ટાઇમ મેનેજમેન્ટ નથી. તમે જાણો છો કે ગાંધીજી ચુસ્તપણે સમયપાલન કરતા. તેમણેે એક વખત ઉચ્ચ હોદ્દા[...]