🪔 વિવેકપ્રસંગ
ગભીર રાત્રીમાં પગલાંનો અવાજ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2022
સ્વામી વિવેકાનંદે પોતાની બે વિદેશી શિષ્યાઓ—ભગિની નિવેદિતા અને સારા બુલ ઉપર અઢળક ભરોસો રાખી શ્રીરામકૃષ્ણદેવના સંદેશનો પ્રચાર કરવાનું ભગીરથકાર્ય એમના માથા પર ઢોળ્યું હતું. સ્વામીજીનાં[...]
🪔 વિવેકપ્રસંગ
ધ્યાન એ સૌથી મહાન સેવા છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2022
સ્વામીજીએ બે વાર અમેરિકાની યાત્રા કરી હતી. પ્રથમ 1893માં અને દ્વિતીય 1899માં. 1899ની દ્વિતીય યાત્રા દરમિયાન ભગિની નિવેદિતા અને સ્વામી તુરીયાનંદ પણ તેઓની સાથે હતાં.[...]
🪔 ચિંતન
સ્વામી વિવેકાનંદ ચિત્ર દોરતાં શીખે છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
january 2019
૧૮૯૩ માં સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મસભામાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાનો જયનાદ ઘોષિત કર્યો. અમેરિકન અને બ્રિટિશ સભ્યતાના પરિચયમાં આવ્યા બાદ ૧૮૯૭ માં પાછા ફરી[...]
🪔
દિવ્ય સંદેશ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
september 2013
૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદ પછી સ્વામી વિવેકાનંદે અમેરિકા તેમજ લંડનમાં ભારતીય આધ્યાત્મિકતાનાં અમૂલ્ય રત્નો વિશે પ્રવચનો આપીને વિદેશના એક મોટા વર્ગને વેદાંતમાં રસ લેતો કર્યો. ૧૮૯૭માં[...]