• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    રાહત કાર્યો: આંધ્ર પ્રદેશના વાવાઝોડાગ્રસ્ત લોકો માટે નેલ્લોર જિલ્લાના કોંડાપુરમ મંડલમના 6 ગામોના એક હજાર પરિવારોને રામકૃષ્ણ મઠના રાજમંદ્રી કેન્દ્ર દ્વારા જાન્યુઆરીમાં નીચેની વસ્તુઓનું વિતરણ[...]

  • 🪔 પ્રાસંગિક

    યુવા વર્ગ અને મહત્ત્વાકાંક્ષા

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    [સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગ્લોરના અધ્યક્ષ છે. તેમનો આ લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’ (જાન્યુઆરી 1986, પૃ. સં. 16-17)માંથી લેવામાં[...]

  • 🪔

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (6)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (નવેમ્બર, 1989થી આગળ) ગીતામાં યોગની પરિભાષાઓ: યોગ શું છે? ‘योग कर्मसु कौशलम्’ – કર્મ કરવાની કુશળતા જ યોગ છે. જ્યારે આપણે આપણી બધી જ બુદ્ધિ[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    સ્વામી રંગનાથાનંદજી મહારાજ સાથે યુવા વર્ગની પ્રશ્નોત્તરી

    ✍🏻 સંકલન

    [શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમના સાંનિધ્યમાં 13મી ઑક્ટોબર, 1989 ના રોજ એક યુવા-સંમેલનનું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ[...]

  • 🪔 પ્રાસંગિક

    શિવાવતાર સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    23 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના પાવન પ્રસંગે [સ્વામી બ્રહ્મેશાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને હાલમાં રામકૃષ્ણ મિશનના વારાણસી કેન્દ્રમાં ઈસ્પિતાલમાં કાર્યરત છે. તેમનો આ લેખ હિન્દી માસિક-પત્ર[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણના ધર્મની અદ્યતનતા

    ✍🏻 સ્વામી સ્મરણાનંદ

    [સ્વામી સ્મરણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશન શારદાપીઠના સેક્રેટરી છે. તેમનો આ લેખ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ (ફેબ્રુઆરી 1972)માંથી સાભાર લેવામાં આવેલ છે.][...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણ અને વિશ્વની સંવાદિતા અર્થે ભારતનું પ્રદાન

    ✍🏻 આર્નોલ્ડ ટોયમ્બી

    [વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી આર્નોલ્ડ ટોયમ્બીએ રામકૃષ્ણ મઠના લંડન કેન્દ્રમાં આપેલ આ અંગ્રેજી ભાષણ “Vedanta And The West” પત્રિકામાં (જાન્યુઆરી-ફેબ્રુઆરી 1960માં) પ્રકાશિત થયું હતું. તેનું ગુજરાતી[...]

  • 🪔 પ્રાસંગિક

    સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (1)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    [શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આ. સેક્રેટરી છે. તેમો આ લેખ તેમના બંગાળી ગ્રંથ ‘એક નૂતન માનુષ’માંથી લેવામાં આવેલ છે.] ગામડા[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણ : જીવન અને સંદેશ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    [શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. તેમનો આ લેખ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ (ડિસેમ્બર 1987)માંથી સાભાર લેવામાં આવ્યો છે.] શ્રીરામકૃષ્ણ[...]

  • 🪔 સંપાદકીય

    સમન્વયના મસીહા શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણને હવે ફક્ત ભારતવર્ષના જ નહીં પણ સમગ્ર વિશ્વના દાર્શનિકો, ધર્મના આચાર્યો અને વિદ્વાનો એટલે સુધી કે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પણ ‘સમન્વયના મસીહા’ના રૂપે સ્વીકારી[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણ કર્ણામૃત

    ✍🏻 સુબ્રમણ્યમ્ નામ્બુદ્રીપાદ

    સંસ્કૃત અને મલયાલમ બંને ભાષાઓમાં સમાન પ્રભુત્વ ધરાવનાર સુખ્યાત કવિ શ્રી ઓત્તુર ઉન્ની સુબ્રમણ્યમ્ નામ્બુદ્રીપાદ (બાલભટ્ટ) દ્વારા રચિત ‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃતમ્’ સૌ પ્રથમ 1963માં દેવનાગરીમાં અને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    श्रीरामकृष्णस्तोत्रम् आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाहः लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम् । त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः ॥1॥ અહાહા ! જેમનો પ્રેમપ્રવાહ અવિરત ગતિથી[...]