• 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશનના કાર્યકારિણી સમિતિનાં અહેવાલનો સારાંશ (૧૯૯૪-૯૫) રામકૃષ્ણ મિશનની ૮૬ મી સાધારણ સભા, બેલૂરમઠમાં ૩૧ ડિસેમ્બર, ૧૯૯૫ ના રોજ બપોરે ૩.૩૦ વાગે યોજાઈ ગઈ. આ[...]

  • 🪔 પુસ્તક પરિચય

    આનંદધામના પથ પર

    ✍🏻 સ્વામી અપૂર્વાનંદ

    પુસ્તક પરિચય આનંદધામના પથ પર: પ્રથમ ભાગ, પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ (૧૯૯૧): શિવાનંદ વાણી (બંગાળી)નો અનુવાદ: મૂળ બંગાળીમાં સંકલન: સ્વામી અપૂર્વાનંદ, અનુવાદકો: શ્રીમતી શાંતિબહેન દીઘે,[...]

  • 🪔 બાળ વિભાગ

    જડભરતની કથા

    ✍🏻 સંકલન

    બાળ વિભાગ જડભરતની કથા ભરત નામનો એક મહાન રાજા હતો. આપણો દેશ એના નામ ઉપરથી ભારતવર્ષ તરીકે ઓળખાય છે. દરેક હિંદુની હિંદુ તરીકે ફરજ છે[...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    (સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ ‘રામકૃષ્ણ મિશન હૉમ ઑફ સર્વિસ’ વારાણસીની ઈસ્પિતાલમાં પોતાની સેવા અર્પણ કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૫ મે, ૧૯૯૫ના રોજ આયોજિત[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (સપ્ટેમ્બર ’૯૫થી આગળ) (૨૦) “મૃદુનિ કુસુમાદિપ! ગૌરીમા શ્રેષ્ઠ સંચાલિકા હોવાની સાથે સાથે પ્રેમાળ માતા પણ હતાં. તેમનું હૃદય અત્યંત સંવેદનશીલ હતું. મૃદુતા, સંવેદનશીલતા, ઉદારતાની સાથે[...]

  • 🪔 કાવ્ય

    હે પરમાત્મા!

    ✍🏻 સુધાકર જાની

    હે પરમાત્મા! મંદ મંદ વાતા પવનમાં, તમારો અવાજ સંભળાય છે. તમારો શ્વાસ જગતના સઘળા જીવોનો પ્રાણ છે. તમે મને સાંભળો, હું નાનો ને નાજુક છું.[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    ઘાવેડી બહુ ઘાતકી

    ✍🏻 મકરંદ દવે

    પ્રેમ કટારી આરંપાર, નિક્સી મેરે નાથકી, ઔરકી હોય તો ઓખધ કીજે, આ તો હરિકે હાથકી.- ચોધારીનો ઘાવ ન સૂઝે, જો જોયેં કોણ જાતકી, આંખ મીંચી[...]

  • 🪔

    ભૂતાકાશ અને ચિદાકાશ

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    (અર્વાચીન ભૌતિકવિજ્ઞાનના સંદર્ભે ભારતીય વિચાર) માનવ ઈતિહાસમાં અલગ અલગ વિશિષ્ટતાઓ ધરાવતી બે વિભિન્ન સંસ્કૃતિઓ ઊગેલી દેખાય છે. એમાંની એક બાહ્ય વિશ્વમાં પરમ સત્ તત્ત્વની ખોજ[...]

  • 🪔 ગઝલ

    ગઝલ

    ✍🏻 હરીશ પંડ્યા

    જીવનના રસ્તા ક્યાં સીધા, આવે એમાં અગણિત બાધા. શ્વાસ-વસ્ત્ર તો છે ફાટેલાં, કરશો એમાં ક્યાંથી સાંધા, ફૂલ તમે ના ચૂંટો એમ જ, કંટક લેશે એમાં[...]

  • 🪔

    શ્રી ઠાકુરની દિવ્ય લીલાના રંગમંચના નમૂનેદાર ખલનાયક: હાજરા મહાશય

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    શ્રી ઠાકુરના ખંડમાં, હળવાશની પળોમાં આજે સત્સંગ ચાલી રહ્યો છે. એકાએક શ્રી ઠાકુરે, હાજરાને પ્રશ્ન પૂછ્યો, ‘‘હાજરા! તમારા સૌમાં આધ્યાત્મિકતાનું વિશેષ તત્ત્વ કોનામાં વધુમાં વધુ[...]

  • 🪔

    આધુનિક વિશ્વ માટે શ્રીરામકૃષ્ણદેવનું પ્રદાન

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    (શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. આ પહેલાં તેઓ અદ્વૈત આશ્રમ, માયાવતીથી પ્રકાશિત ‘પ્રબુદ્ધ ભારત’ પત્રિકાના સહસંપાદક હતા. શ્રીરામકૃષ્ણદેવની ૧૫૦મી[...]

  • 🪔 કાવ્ય

    મરણ મળે

    ✍🏻 બિપિન પટેલ

    આ સરે તે ક્ષણ છે ને અટકે તે મરણ છે! મરણને પણ કળ વળે - એવા તારા ચરણ છે! એ ચરણમાં શરણ મળે - માનવજીવનને[...]

  • 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ[...]

  • 🪔

    ધ્યાન અને શાંતિ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    (સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા અને તેમના ‘માનસપુત્ર’ ગણાતા. તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. તેમના અત્યંત ઉપયોગી આધ્યાત્મિક ઉપદેશો ‘ધ્યાન,[...]

  • 🪔 સંપાદકીય

    પોરબંદર અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    પોરબંદર! સાધુ - સંતોની પાવન ભૂમિ પોરબંદર! સુદામાપુરી નામે વિખ્યાત એ ઐતિહાસિક પોરબંદર! મહાત્મા ગાંધીનું પુણ્ય જન્મસ્થળ પોરબંદર! પોરબંદરનું નામ સાંભળતાં જ શ્રદ્ધાથી મસ્તક નમી[...]

  • 🪔 વિવેકવાણી

    આ યુગના ઋષિઃ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શંકરાચાર્ય પાસે મેધાશક્તિની પ્રખરતા હતી, ચૈતન્ય પાસે હૃદયની વિશાળતા હતી; અને એક એવી વિભૂતિને પ્રગટ થવાનો સમય પાકી ગયો હતો કે જેની અંદર આ મહામેધા[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    बहुलरजसे विश्वोत्पत्तौ भवाय नमो नमः प्रबलतमसे तत्संहारे हराय नमो नमः।। जनसुखकृते सत्त्वोद्विक्तौ मृडाय नमो नमः प्रमहसि पदे निस्त्रैगुण्ये शिवाय नमो नमः॥ વિશ્વના સર્જન માટે રજોગુણની[...]