🪔 સંપાદકની કલમે
સ્નેહ અને સૃજનશીલતા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
September 2022
વિદ્યા માનવસમાજનો પાયો છે. એક સમય હતો, ભારત મા સરસ્વતીની ભૂમિ હતી. દર્શન, યોગ, અધ્યાત્મ, અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, આયુર્વેદ, ખગોળવિજ્ઞાન, ગણિત, ભાષા, સાહિત્ય, કલા, વગેરે ક્ષેત્રોમાં[...]
🪔 જ્ઞાનયોગ
શાશ્વત આનંદના સંધાને
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
August 2022
એક એવો આનંદ છે કે જે પૂર્ણ છે અને જે કદી પણ પરિવર્તન પામતો નથી. અહીંના જીવનમાં આપણે જે સુખ અને આનંદ મેળવીએ છીએ તેવો[...]
🪔 સંપાદકની કલમે
આઝાદીનો અમૃત મહોત્સવ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
August 2022
આપણી સમક્ષ આ મહાન આદર્શ છે–ભારત દ્વારા વિશ્વનો વિજય–એનાથી જરાય ઓછું નહીં. અને આપણે સહુએ એના માટે તૈયાર રહેવું પડશે. આપણે સૌએ આને માટે કમર[...]
🪔 જ્ઞાનયોગ
આધ્યાત્મિક ચેતનાની જાગૃતિ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2022
વિરોધાભાસ જ છે જીવન આપણે સવારે ઊઠીને એવી આશામાં અખબાર હાથમાં લઇએ છીએ કે કોઈ સારા સમાચાર વાંચવા મળે. પણ હવે આપણને પૂરતો અનુભવ થઈ[...]
🪔 સંપાદકની કલમે
હસતા હસતા સફળ થવાય
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2022
બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે જેટલી એકાગ્રતા, નિષ્ઠા, અને સંકલ્પશક્તિની જરૂર છે એના કરતાં લાખો ગણી વધુ જરૂર છે આધ્યાત્મિક જીવનમાં સફળ થવા માટે,[...]
🪔 જ્ઞાનયોગ
હૃદયને સાગર જેવું બનાવો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2022
‘યોગ’ અને ‘સાધના’ શબ્દો સાંભળીએ ત્યારે આપણા મનમાં એક છબી ઉપસી આવે છે: તારામંડિત ગગનતળે ગહન અંધકારથી રંજિત નિર્જન હિમરાજીની ગોદમાં બ્રહ્મજ્ઞાનની દૈવી શાંતિ અને[...]
🪔 સંપાદકની કલમે
લોકશાહી કે સરમુખત્યારશાહી
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2022
આપ સહુ વાચકોને જય ઠાકુર. એ દિવસ હતો 1897ની 1 મે નો; સમય હતો બપોરનો ત્રણ વાગ્યાનો; સ્થાન હતું કોલકાતામાં શ્રીરામકૃષ્ણદેવની મુહુર્મુહુ ચરણધૂલિથી પવિત્ર બનેલ[...]
🪔 સંપાદકીય
માયાજાળ અને માયાધીશ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2022
સ્વામી વિવેકાનંદ કહે છે: “આપણે જાદુઈ લાકડી ફેરવીને આપણી મરજી મુજબ દૃશ્ય ઉત્પન્ન કરનારા જાદુગરો છીએ. “આ વિશાળ જાળમાં આપણે કરોળિયા જેવા છીએ અને તેની[...]
🪔 જ્ઞાનયોગ
સમય, અવકાશ, અને આત્મા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2022
“...માનવભાષા, અંદર રહેલા સત્યને બહાર વ્યક્ત કરવા માટેનો પ્રયત્ન છે. મારી પૂરી ખાતરી છે કે જેની ભાષા સમજાય નહીં તેવા શબ્દોની બનેલી હોય છે, તે[...]
🪔 કર્મયોગ
બધામાં ‘હું,’ ‘હું’ માં જગત સહુ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2022
‘કર્મયોગનો આદર્શ’ નામક વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદ કહે છે: ‘આપણે જે કાંઈ આ વિશ્વમાં જોઈએ છીએ તેના પાયામાં સ્વાધીનતા તરફની સતત મથામણ દેખાય છે. આ વૃત્તિથી[...]
🪔 જ્ઞાનયોગ
મૃત્યુ પહેલાં મૃત્યુ પામવું
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2022
‘ઉપનિષદોમાંના એક સૌથી કાવ્યમય ઉપનિષદ, કઠોપનિષદની શરૂઆત આવી જ પૂછપરછથી થાય છેઃ ‘જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે વિવાદ ઊભો થાય છે. એક પક્ષ એમ[...]
🪔 દિવ્યવાણી
અંતરથી સાચા બનો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2022
સ્વામી વિવેકાનંદ કહે છે: ‘જાણે આપણી પાછળ પોલીસ પડી હોય તે રીતે આપણે દુનિયામાં દોડાદોડ નાસીએ છીએ અને તેની રમણીયતાની માત્ર ઉપલક ઝાંખી જ જોઈએ[...]
🪔 કર્મયોગ
સ્વાધીનતા માટેનો સંઘર્ષ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2022
સ્વામી વિવેકાનંદે 1 જાન્યુઆરી, 1896ના રોજ ન્યૂયોર્કમાં ‘કર્મયોગનો આદર્શ’ નામક વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રવચન સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ 1, પૃ.55 પર પ્રકાશિત થયેલ છે.[...]
🪔 જ્ઞાનયોગ
મૃત્યુ અને ધર્મની શરૂઆત
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2022
જ્ઞાનયોગ ઉપર સ્વામી વિવેકાનંદે આપેલ પ્રવચનમાળા આપણા સનાતન હિંદુ ધર્મના વેદાંત દર્શનને શ્રોતાઓની સમક્ષ આધુનિક સમસ્યાઓના પરિપ્રેક્ષ્યમાં આધુનિક ભાષામાં સમજાવે છે. આ પ્રવચનમાળાનું એક પ્રવચન[...]
🪔 દિવ્યવાણી
જીવમાત્રમાં જ્યોતિરૂપે પ્રગટેલી મા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2022
સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. આપણે બધાં સીતાનાં બાળકો છીએ સ્વામીજી કહે છે: ‘પ્રત્યેક[...]
🪔 સંપાદકીય
દેવતાનું સુખ હોય છે આધ્યાત્મિક ધ્યાનમાં
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
January 2022
આ અંકના સંપાદકીયથી આપણે સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ તેમનો અર્થવિસ્તાર કરીશું. સુવિચાર 1 પ્રથમ સુવિચારમાં સ્વામીજી કહે[...]
🪔 પ્રાસંગિક
પ્લેગ અને સ્વામી વિવેકાનંદની અભયવાણી
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
april 2020
આજે કોરોના વાઈરસરૂપ એક વૈશ્વિક પડકાર આપણી સમક્ષ આવી ઊભો છે. આ કટોકટીના સમયમાં આવો આપણે સૌ સ્વામી વિવેકાનંદની અભયવાણી યાદ કરીએ. ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શને[...]
🪔 પ્રેરક પ્રસંગ
સોશિયલ મિડિયા અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
february 2020
ભારતની આધ્યાત્મિક ભેટ ૧૮૯૩ની શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ સ્વામી વિવેકાનંદે અમેરિકા અને યુરોપમાં વિસ્તૃત ભ્રમણ કરી ત્યાંનાં સંસ્કૃતિ, સમાજ, અને નાગરિકોનો[...]
🪔 દીપોત્સવી
સત્ય એ જ કલિયુગની તપસ્યા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
october 2019
આજે આપણા બધા માટે ધર્મનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. આપણે જાહેર પણ કરતા હોઈએ છીએ કે ‘આજના અનિશ્ચિત સમયમાં ઈશ્વર જ આપણા એકમાત્ર આશ્રય[...]
🪔 પ્રાસંગિક
સૃજનશીલતા અને પ્રાણાયામ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
august 2019
પ્રાણાયામ વિષે ઘણા ભ્રામક વિચારો આજે પ્રચલિત છે. પ્રાણને શ્વાસોચ્છ્વાસ સાથે કોઈ સંબંધ નથી. એ તો પ્રાણને સંયમમાં લાવવાનું સાધન માત્ર છે. આપણા ઋષિઓએ સાક્ષાત્કાર[...]
🪔 પ્રાસંગિક
સૃજનશીલતા અને યોગ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
july 2019
એક સમય હતો કે જયારે આપણે વર્ષો વર્ષ સુધી એકના એક જ કાર્યનું પુનરાવર્તન કરતા જતા હતા. ખેડૂત, એકાઉન્ટન્ટ, ડાૅક્ટર, શિક્ષક, સૈનિક, મેનેજર, વકીલ, એન્જિનિયર[...]
🪔 પ્રાસંગિક
શાશ્વત શાંતિ અને આપણો ‘બુદ્ધ સ્વભાવ’
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
june 2019
વેદાંત અનુસાર બહિ :કરણ, અંત :કરણ, અને આત્મા આ ત્રણના સમન્વય સ્વરૂપ છે આપણું માનવજીવન. બહિ :કરણ એટલે આપણું શરીર અને આંખ, કાન, નાક, વગેરે[...]