🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
january 2019
રામકૃષ્ણ મિશન આશ્રમ, ઔરંગાબાદમાં શ્રીરામકૃષ્ણદેવના મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ૧૭ નવેમ્બર, ૨૦૧૮ના રોજ શ્રીજગદ્ધાત્રી પૂજાના પાવનકારી દિવસે રામકૃષ્ણ મિશન આશ્રમ, ઔરંગાબાદમાં શ્રીરામકૃષ્ણદેવના નવનિર્મિત વૈશ્વિક મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
january 2019
પ્રલંબાસુરનો વધ શ્રીકૃષ્ણ અને બલરામજી ગ્વાલબાલ સાથે વ્રજમાં ક્રીડા કરી રહ્યા હતા. ગ્રીષ્મઋતુના દિવસો હતા. બન્ને ભાઈઓ વનમાં વિહાર કરવાની ઇચ્છાથી નીકળી પડ્યા. આગળ આગળ[...]
🪔 આનંદબ્રહ્મ
આનંદબ્રહ્મ
✍🏻 આનંદબ્રહ્મ
january 2019
પત્રકાર : સરજી, દિલ્હીમાં દિવસે દિવસે બળાત્કારની ઘટનાઓ વધતી જાય છે. આપ એના માટે કયાં અસરકારક પગલાં જાહેર કરવાનાં છો એ કહેશો? પ્રધાન : જી,[...]
🪔 મૂલ્યલક્ષી શિક્ષણ
વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન
✍🏻 સંકલન
january 2019
વિદ્યાર્થીનો પ્રશ્ન : અભ્યાસમાં મન લાગતું નથી તો શું કરવું ? ઉત્તર : આપણું મન ટી.વી.ની સિરિયલો જોવામાં, ઈન્ટરનેટ પર ચેટીંગ કરવામાં, વોટ્સએપ કે ફેશબુકમાં[...]
🪔 પ્રાસંગિક
મારા ગુરુદેવનો સ્વદેશપ્રેમ
✍🏻 ભગિની નિવેદિતા
january 2019
ભારતમાતા સાથે લગાવ એક બાબત મારા ગુરુદેવની (સ્વામી વિવેકાનંદની) પ્રકૃતિમાં ઘર કરી ગઈ હતી તથા એને બરોબર કેવી રીતે રાખવી, એ તેઓ પોતે પણ ઠીકઠીક[...]
🪔 ચિંતન
ભારતીય નારીનાં ઉત્થાન અને જાગૃતિ
✍🏻 ડૉ. ભાવનાબહેન કે. જોષીપુરા
january 2019
ભારતીય નારીનાં ઉત્થાન અને જાગૃતિમાં ભગિની નિવેદિતાનું પ્રદાન :- આજનો દિવસ આપણા માટે અત્યંત મહત્ત્વનો છે. જેમના ભાગ્યમાં આજના આપણા આ કાર્યક્રમમાં પ્રત્યક્ષરૂપે આવવાનું સદ્ભાગ્ય[...]
🪔 આત્મકથા
જિંદા હૈ, કિ યે મર ગઈ ?
✍🏻 અરુણિમા સિંહા
january 2019
મને યાદ છે કે ચનેટી સ્ટશને મને જિજ્ઞાસાથી જોવા આવનારની સંખ્યા વધી ગયેલી. બધાની આંખોમાં મારે માટે દયાભાવ દેખાતો. પણ વિચત્રતા એ હતી કે મેં[...]
🪔 આરોગ્ય
પપૈયું
✍🏻 વૈદ્ય નિપુણ પી. બુચ
january 2019
મેક્સિકો, કોસ્ટારિકાનું વતની પપૈયું સ્પેનીશ લોકો દ્વારા ફિલિપાઇન્સ પહોંચ્યું. ત્યાંથી પોર્ટુગીઝ લોકોએ મલાકાના ટાપુ પર પહોંચાડ્યું. ત્યાંથી ઈ.સ. ૧૬૦૦માં ભારત પહોંચ્યું. પપૈયાનું ૪૨% જેટલું ઉત્પાદન[...]
🪔 અધ્યાત્મ
ભક્તકવિ સંત ગેમલજી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
january 2019
હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે...ના રચયિતા સંત કવિ ગેમલજી પ્રેમલક્ષણા ભક્તિમાં એક પ્રવાહ ગોપીભાવે ઈશ્વરને ભજવાનો રહ્યો છે. તેમાં નરસિંહ, મીરાં,[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
january 2019
કઠોરા અદ્ભુત ગામ. ત્યાં પેસતાંની સાથે જ નાનામોટા બધા જ ‘નર્મદે હર’ કહીને નર્મદા તટે ગામના આશ્રમમાં રોકાવા વિનંતી કરવા લાગ્યા. આ ગામ વિશે સાંભળવામાં[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 માદામ કાલ્વે
january 2019
ઈશ્વરના સાંનિધ્યમાંં રહેનાર એક વ્યક્તિ સાથે પરિચય થવો મારા માટે અત્યંત સૌભાગ્ય અને આનંદની વાત હતી. તેઓ એક સત્પુરુષ, સંત, દાર્શનિક અને સાચા મિત્ર હતા.[...]
🪔 પ્રાસંગિક
એક અકિંચન સંન્યાસી
✍🏻 નગેન્દ્રનાથ ગુપ્ત
january 2019
જ્યારે સ્વામી વિવેકાનંદ એક અકિંચન સંન્યાસીના રૂપે કોઈ મિત્ર વિના અને આનુષંગિક માહિતી કે પત્ર વિના અમેરિકા પહોંચી ગયા ત્યારે એમની પાસે બૌદ્ધિક અને આધ્યાત્મિક[...]
🪔 પ્રાસંગિક
વિવેકાનંદે વૈશ્વિક ધર્મનો ઉપદેશ આપ્યો
✍🏻 એમ. સી. ચાગલા
january 2019
સ્વામી વિવેકાનંદ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના સેતુ હતા. તેઓ ભારતના મહાન અને નામાંકિત સપૂત હતા. તેઓ જેમ ભારતમાં સુખ્યાત બન્યા તેવી જ રીતે પશ્ચિમમાં પણ[...]
🪔 ચિંતન
સ્વામી વિવેકાનંદ ચિત્ર દોરતાં શીખે છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
january 2019
૧૮૯૩ માં સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મસભામાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાનો જયનાદ ઘોષિત કર્યો. અમેરિકન અને બ્રિટિશ સભ્યતાના પરિચયમાં આવ્યા બાદ ૧૮૯૭ માં પાછા ફરી[...]
🪔 અધ્યાત્મ
વ્યાકુળતા જ અસલ સાધના
✍🏻 સ્વામી રાઘવાનંદ
january 2019
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદજીના પ્રેરણાદાયી તેમજ આધ્યાત્મિકતાથી છલકતા વાર્તાલાપનું સ્વામી રાઘવાનંદ દ્વારા લિપિબદ્ધ સંકલન પ્રસ્તુત છે. ૧૫ જૂન, ૧૯૧૫ સ્વામી તુરીયાનંદ : સેવા કર્યા[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
january 2019
બુદ્ધના જીવનનો ઉદ્દેશ એ બતાવવાનો હતો કે ક્રિયાકાંડ-અુનષ્ઠાનોને વધારે મહત્ત્વ ન આપીને પવિત્રતા, જ્ઞાન, સાધના અને સંયમનું જીવન જીવો. એનાથી ધર્મ એમના જીવનમાં ઊતરી શકે.[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
january 2019
જે શાણો માણસ આ સત્ય જાણે છે, તે કેમ વિચારે છે ? પછીનો આ શ્લોક એ સમજાવે છે. तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः। गुणा गुणेषु वर्तन्त इति[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને યુવા વર્ગ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
january 2019
આંતરરાષ્ટ્રિય યુવવર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો- સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે ‘રાષ્ટ્રિય યુવદિન’ રૂપે ઊજવવો. સરકારે આનું કારણ આપતાં[...]
🪔 અમૃતવાણી
નિત્યસિદ્ધ વિવેકાનંદ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
january 2019
એક ઓગણીસેક વરસની ઉંમરના યુવાનને ઉદૃેશીને અને તેની સામે જોઈને ઠાકુર જાણે કે ખૂબ આનંદિત થઈને ઘણીયે વાતો કરી રહ્યા હતા. એ યુવાનનું નામ નરેન્દ્ર.[...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
january 2019
पथ्यमौषधसेवा च क्रियते येन रोगिणा । आरोग्यसिद्धिर्दृष्टाऽस्य नान्यानुष्ठितकर्मणा ।। 53 ।। જે રોગી દવા, સેવન તેમજ ઉપયોગી પથ્ય ગ્રહણ કરે છે, તે જ આરોગ્ય મેળવતો[...]