• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન આશ્રમ, ઔરંગાબાદમાં શ્રીરામકૃષ્ણદેવના મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ૧૭ નવેમ્બર, ૨૦૧૮ના રોજ શ્રીજગદ્ધાત્રી પૂજાના પાવનકારી દિવસે રામકૃષ્ણ મિશન આશ્રમ, ઔરંગાબાદમાં શ્રીરામકૃષ્ણદેવના નવનિર્મિત વૈશ્વિક મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    પ્રલંબાસુરનો વધ શ્રીકૃષ્ણ અને બલરામજી ગ્વાલબાલ સાથે વ્રજમાં ક્રીડા કરી રહ્યા હતા. ગ્રીષ્મઋતુના દિવસો હતા. બન્ને ભાઈઓ વનમાં વિહાર કરવાની ઇચ્છાથી નીકળી પડ્યા. આગળ આગળ[...]

  • 🪔 આનંદબ્રહ્મ

    આનંદબ્રહ્મ

    ✍🏻 આનંદબ્રહ્મ

    પત્રકાર : સરજી, દિલ્હીમાં દિવસે દિવસે બળાત્કારની ઘટનાઓ વધતી જાય છે. આપ એના માટે કયાં અસરકારક પગલાં જાહેર કરવાનાં છો એ કહેશો? પ્રધાન : જી,[...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન

    ✍🏻 સંકલન

    વિદ્યાર્થીનો પ્રશ્ન : અભ્યાસમાં મન લાગતું નથી તો શું કરવું ? ઉત્તર : આપણું મન ટી.વી.ની સિરિયલો જોવામાં, ઈન્ટરનેટ પર ચેટીંગ કરવામાં, વોટ્સએપ કે ફેશબુકમાં[...]

  • 🪔 પ્રાસંગિક

    મારા ગુરુદેવનો સ્વદેશપ્રેમ

    ✍🏻 ભગિની નિવેદિતા

    ભારતમાતા સાથે લગાવ એક બાબત મારા ગુરુદેવની (સ્વામી વિવેકાનંદની) પ્રકૃતિમાં ઘર કરી ગઈ હતી તથા એને બરોબર કેવી રીતે રાખવી, એ તેઓ પોતે પણ ઠીકઠીક[...]

  • 🪔 ચિંતન

    ભારતીય નારીનાં ઉત્થાન અને જાગૃતિ

    ✍🏻 ડૉ. ભાવનાબહેન કે. જોષીપુરા

    ભારતીય નારીનાં ઉત્થાન અને જાગૃતિમાં ભગિની નિવેદિતાનું પ્રદાન :- આજનો દિવસ આપણા માટે અત્યંત મહત્ત્વનો છે. જેમના ભાગ્યમાં આજના આપણા આ કાર્યક્રમમાં પ્રત્યક્ષરૂપે આવવાનું સદ્ભાગ્ય[...]

  • 🪔 આત્મકથા

    જિંદા હૈ, કિ યે મર ગઈ ?

    ✍🏻 અરુણિમા સિંહા

    મને યાદ છે કે ચનેટી સ્ટશને મને જિજ્ઞાસાથી જોવા આવનારની સંખ્યા વધી ગયેલી. બધાની આંખોમાં મારે માટે દયાભાવ દેખાતો. પણ વિચત્રતા એ હતી કે મેં[...]

  • 🪔 આરોગ્ય

    પપૈયું

    ✍🏻 વૈદ્ય નિપુણ પી. બુચ

    મેક્સિકો, કોસ્ટારિકાનું વતની પપૈયું સ્પેનીશ લોકો દ્વારા ફિલિપાઇન્સ પહોંચ્યું. ત્યાંથી પોર્ટુગીઝ લોકોએ મલાકાના ટાપુ પર પહોંચાડ્યું. ત્યાંથી ઈ.સ. ૧૬૦૦માં ભારત પહોંચ્યું. પપૈયાનું ૪૨% જેટલું ઉત્પાદન[...]

  • 🪔 અધ્યાત્મ

    ભક્તકવિ સંત ગેમલજી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે...ના રચયિતા સંત કવિ ગેમલજી પ્રેમલક્ષણા ભક્તિમાં એક પ્રવાહ ગોપીભાવે ઈશ્વરને ભજવાનો રહ્યો છે. તેમાં નરસિંહ, મીરાં,[...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    કઠોરા અદ્‌ભુત ગામ. ત્યાં પેસતાંની સાથે જ નાનામોટા બધા જ ‘નર્મદે હર’ કહીને નર્મદા તટે ગામના આશ્રમમાં રોકાવા વિનંતી કરવા લાગ્યા. આ ગામ વિશે સાંભળવામાં[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો

    ✍🏻 માદામ કાલ્વે

    ઈશ્વરના સાંનિધ્યમાંં રહેનાર એક વ્યક્તિ સાથે પરિચય થવો મારા માટે અત્યંત સૌભાગ્ય અને આનંદની વાત હતી. તેઓ એક સત્પુરુષ, સંત, દાર્શનિક અને સાચા મિત્ર હતા.[...]

  • 🪔 પ્રાસંગિક

    એક અકિંચન સંન્યાસી

    ✍🏻 નગેન્દ્રનાથ ગુપ્ત

    જ્યારે સ્વામી વિવેકાનંદ એક અકિંચન સંન્યાસીના રૂપે કોઈ મિત્ર વિના અને આનુષંગિક માહિતી કે પત્ર વિના અમેરિકા પહોંચી ગયા ત્યારે એમની પાસે બૌદ્ધિક અને આધ્યાત્મિક[...]

  • 🪔 પ્રાસંગિક

    વિવેકાનંદે વૈશ્વિક ધર્મનો ઉપદેશ આપ્યો

    ✍🏻 એમ. સી. ચાગલા

    સ્વામી વિવેકાનંદ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના સેતુ હતા. તેઓ ભારતના મહાન અને નામાંકિત સપૂત હતા. તેઓ જેમ ભારતમાં સુખ્યાત બન્યા તેવી જ રીતે પશ્ચિમમાં પણ[...]

  • 🪔 ચિંતન

    સ્વામી વિવેકાનંદ ચિત્ર દોરતાં શીખે છે

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    ૧૮૯૩ માં સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મસભામાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાનો જયનાદ ઘોષિત કર્યો. અમેરિકન અને બ્રિટિશ સભ્યતાના પરિચયમાં આવ્યા બાદ ૧૮૯૭ માં પાછા ફરી[...]

  • 🪔 અધ્યાત્મ

    વ્યાકુળતા જ અસલ સાધના

    ✍🏻 સ્વામી રાઘવાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદજીના પ્રેરણાદાયી તેમજ આધ્યાત્મિકતાથી છલકતા વાર્તાલાપનું સ્વામી રાઘવાનંદ દ્વારા લિપિબદ્ધ સંકલન પ્રસ્તુત છે. ૧૫ જૂન, ૧૯૧૫ સ્વામી તુરીયાનંદ : સેવા કર્યા[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    બુદ્ધના જીવનનો ઉદ્દેશ એ બતાવવાનો હતો કે ક્રિયાકાંડ-અુનષ્ઠાનોને વધારે મહત્ત્વ ન આપીને પવિત્રતા, જ્ઞાન, સાધના અને સંયમનું જીવન જીવો. એનાથી ધર્મ એમના જીવનમાં ઊતરી શકે.[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    જે શાણો માણસ આ સત્ય જાણે છે, તે કેમ વિચારે છે ? પછીનો આ શ્લોક એ સમજાવે છે. तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः। गुणा गुणेषु वर्तन्त इति[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને યુવા વર્ગ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આંતરરાષ્ટ્રિય યુવવર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો- સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે ‘રાષ્ટ્રિય યુવદિન’ રૂપે ઊજવવો. સરકારે આનું કારણ આપતાં[...]

  • 🪔 અમૃતવાણી

    નિત્યસિદ્ધ વિવેકાનંદ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક ઓગણીસેક વરસની ઉંમરના યુવાનને ઉદૃેશીને અને તેની સામે જોઈને ઠાકુર જાણે કે ખૂબ આનંદિત થઈને ઘણીયે વાતો કરી રહ્યા હતા. એ યુવાનનું નામ નરેન્દ્ર.[...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    पथ्यमौषधसेवा च क्रियते येन रोगिणा । आरोग्यसिद्धिर्दृष्टाऽस्य नान्यानुष्ठितकर्मणा ।। 53 ।। જે રોગી દવા, સેવન તેમજ ઉપયોગી પથ્ય ગ્રહણ કરે છે, તે જ આરોગ્ય મેળવતો[...]