🪔 જીવન ચરિત્ર
સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
December 2021
એ સમયે સ્વામીજીની દેહકાંતિ અત્યંત સુંદર અને સારી હતી. એમનો ચહેરો વિલક્ષણ અપાર્થિવતાથી ભરેલો અને દેદીપ્યમાન તેમજ બહાર ધસી આવતો દેખાતો હતો. એમના તરફ ભયચકિતતાને [...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
October 2021
ગતાંકથી આગળ... પોતાના પુત્રની આવી મધુર અને વારંવારની પ્રાર્થનાઓથી શ્રીમાનું હૃદય દ્રવી ઊઠ્યું અને તેમણે તરત જ પોતાનો પ્રત્યુત્તર આપ્યો. પોતાની પરવાનગીનો સંદેશ આપતો એમનો [...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
September 2021
ગતાંકથી આગળ... આમ છતાં પણ ઈશ્વરે કાલીકૃષ્ણના વિષાદગ્રસ્ત હૃદયને અણધારી રીતે શાંતિ આપવાની ગોઠવણી કરી દીધી. સ્વામી યોગાનંદજીએ અનેક રીતે તેમને દિલાસો આપ્યો અને બીજે [...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
August 2021
ગતાંકથી આગળ... ૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યાે. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી સારદાનંદજીએ જયરામવાટીમાં જવાની [...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
july 2021
ત્યાર પછીથી તેઓ અવારનવાર મઠની મુલાકાતે જતા અને સાધુઓ સાથેની તેમની નિકટતા પણ વધી. કોલેજ પૂરી થાય કે તરત જ કાલીકૃષ્ણ વરાહનગર મઠમાં જતા અને [...]
🪔 જીવન ચરિત્ર
બાલ્યચરિત તથા પિતૃવિયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
july 2021
૧૧. ગદાધરની શૈક્ષણિક પ્રગતિ હવે મૂળ કથા પર પાછા ફરીએ તો નિશાળે જતા ગદાધર ભણવામાં પણ કાંઈ પાછળ નહોતો પડતો. થોડા જ વખતમાં તે સાધારણ [...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
june 2021
નૈતિકતામાં ક્યારેય બાંધછોડ ન કરનારા અને ઉચ્ચતર આદર્શાે પ્રતિ અનન્યભાવવાળા આ છાત્રવૃંદના સભ્યો અન્ય યુવાન વિદ્યાર્થીઓ માટે હંમેશાં એક આદર્શરૂપ બની રહેશે. તેઓ ચુસ્તપણે નૈતિકતાવાળું [...]
🪔 જીવન ચરિત્ર
બાલ્યચરિત તથા પિતૃવિયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
june 2021
૭. ગદાધરનો વિદ્યારંભ ગદાધરની વય વધવાની સાથે સાથે અદ્ભુત મેધા અને પ્રતિભાના થતા જતા વિકાસને ખુદીરામ વિસ્મય અને આનંદપૂર્વક અવલોકતા રહ્યા. ચંચળ બાળકને ખોળે બેસાડીને [...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
may 2021
‘પરંતુ હું શું જાણું છું કે જેથી હું એ વિશે બોલી શકું?’ એ પ્રશ્નના ઉત્તરમાં એક ધીરગંભીર અવાજ સંભળાયો, ‘સારું, ઊભા થાઓ અને કહો કે [...]
🪔 જીવન ચરિત્ર
બાલ્યચરિત તથા પિતૃવિયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
may 2021
૧. રામચાંદે ગાય આપી શાસ્ત્રમાં છે કે શ્રીરામ, શ્રીકૃષ્ણ વગેરે બધા અવતાર પુરુષોનાં માતાપિતાને એમના જન્મની પહેલાં તથા પછી, તેઓ વિવિધ પ્રકારનાં દિવ્યદર્શનો પામેલાં હોવાથી, [...]
🪔 જીવન ચરિત્ર
શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત
✍🏻 સ્વામી ચેતનાનંદ
july 2018
હવે પછીના દૃશ્યમાં પોતાનો અહં શ્રીરામકૃષ્ણે કેવી રીતે ઉતાર્યો, તેની વિગત શ્રી મ. આપે છે. આ બતાવે છે કે શ્રી મ. કેટલા પ્રામાણિક હતા, કારણ [...]
🪔 જીવન ચરિત્ર
શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત
✍🏻 સ્વામી ચેતનાનંદ
may 2018
પ્રકરણ : 3 શ્રીરામકૃષ્ણ સાથેની પ્રથમ મુલાકાત આ દુનિયામાં દરેક વસ્તુનો આરંભ અને અંત છે. ઋતુઓ બદલાતી રહે છે. ધરતી પણ દિવસરાત પોતાની ધરી પર [...]
🪔 જીવન ચરિત્ર
શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત
✍🏻 સ્વામી ચેતનાનંદ
march 2018
શ્રીમ. કોમળ, પ્રેમાળ અને કવિહૃદયની પ્રકૃતિ ધરાવતા હતા, છતાં પણ તેમનું મન ગુણદોષ જોનારું હતું. જ્યારે નસીબે એમની સામે પોતાના કુટુંબજીવનની નાશવંતતા અને ક્ષુલ્લકતા પ્રગટ [...]
🪔 જીવન ચરિત્ર
શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત
✍🏻 સ્વામી ચેતનાનંદ
october 2017
(શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ની સ્વામી ચેતનાનંદજીએ લખેલ જીવનકથાના અંશો) પૂર્વજીવન (1854 થી 1874) પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી શ્રીમ.એ શંકર ઘોષ લેનમાં આવેલ વિદ્યાસાગરની [...]
🪔 જીવન ચરિત્ર
શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત
✍🏻 સ્વામી ચેતનાનંદ
september 2017
(શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ની સ્વામી ચેતનાનંદજીએ લખેલ જીવનકથાના અંશો) પૂર્વજીવન (1854 થી 1874) જે ઓછાબોલા હોય, અહંશૂન્ય હોય, પોતાને વિશે કંઈ કહેતાં ખચકાતા હોય અને [...]