🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સમાચાર દર્શન
june 1989
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વાર્ષિકોત્સવ અને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સમર્પણ-વિમોચન તા. 13 એપ્રિલ ’89 એટલે ત્રણ દિવસના પાવનકારી પર્વનું પ્રથમ સોપાન - ‘શ્રી રામકૃષ્ણ-દિન’ અને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’[...]
🪔 પ્રેરક પ્રસંગ
પુસ્તક-સમીક્ષા
✍🏻 શ્રી દુષ્યન્ત પંડ્યા
june 1989
સ્વામી વિવેકાનંદના પત્રો (સંચયન) ભાગ 1-2 પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય : પ્રત્યેક ભાગના રૂ. 3-50 બંને એક જ ગ્રંથમાં રૂ. 6-50 સ્વામી વિવેકાનંદે[...]
🪔
મહાભારતનાં મોતી (૧) દીર્ઘસૂત્રી સુખી નર
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
june 1989
[મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની થોડી કથાઓને ચૂંટીને સ્વામી સત્યરૂપાનંદજીએ એક બોધપ્રદ લેખમાળા તૈયાર કરી[...]
🪔
શ્રીરામકૃષ્ણ અને ભાવિ યુગ
✍🏻 મેરી લુઈ બર્ક
june 1989
[લેખિકા મેરી લુઈ બર્ક (ગાર્ગી) ‘અમેરિકા અને યુરોપમાં સ્વામી વિવેકાનંદ’ એ વિષય પરના શોધકાર્ય માટે પ્રખ્યાત છે. આ વિષયને તેમણે પોતાના જીવનની સાધના બનાવી છે.[...]
🪔
શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (1)
✍🏻 સ્વામી આત્માનંદ
june 1989
[સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ છે. તેમનાં ગીતા પ્રવચનો “ગીતા-તત્ત્વચિંતન” નામક ગ્રંથમાં પ્રકાશિત થયા છે. તેમાના થોડા અંશો અહીં ધારાવાહિક રૂપે આપવાનો[...]
🪔
મારું ગુજરાતભ્રમણ (૧)
✍🏻 સ્વામી અખંડાનંદ
June 1989
[શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ (1864થી 1937) શ્રી રામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા. અને શ્રી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ હતા[...]
🪔
શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (1)
✍🏻 સ્વામી બુધાનંદ
june 1989
[સપ્ટેમ્બર અને ઑક્ટોબર 1976ના પ્રબુદ્ધ ભારત (અંગ્રેજી માસિક)માં પ્રસિદ્ધ થએલા બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીના લેખ “Attainment of Peace”નો ગુજરાતી અનુવાદ અહીં આપવામાં આવે છે – અનુવાદક[...]
🪔 સંસ્મરણ
મહાપુરુષ મહારાજના સાંન્નિધ્યમાં
✍🏻 સંકલન
june 1989
[શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના એક અંતરંગ શિષ્ય હતા. અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા મહાધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદજી તેમની મહાનતાથી પ્રભાવિત થઈ તેમને[...]
🪔 સંપાદકીય
પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ - 1
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 1989
સ્વામી વિવેકાનંદજીના બહુમુખી વ્યક્તિત્ત્વનાં વિભિન્ન પાસાંની વિવેચના ઘણા વિદ્વાનોએ કરી છે. કોઈએ તેમને મહાન દેશભક્તના રૂપે, કોઈએ સંતના રૂપે તો વળી કોઈકે તેમને એક મહાન[...]
🪔 વિવેકવાણી
સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિવેકાનંદ
june 1989
સાચું શિક્ષણ શિક્ષણ એટલે શું? પુસ્તકાભ્યાસ? ના. અનેકવિધ જ્ઞાન? એ પણ નહિ. જે કેળવણીથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને આવિષ્કાર સંયત બનીને ફળદાયી બની શકે તેનું નામ[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 1989
भिद्यते हृदयग्रन्थिरिछद्यन्ते सर्वसंशयाः । क्षीयन्ते चास्य कर्माणि तस्मिन्दृष्टे परावरे ।। हिरण्मये परे कोशे विरजं ब्रह्म निष्कलम् । यच्छुभ्रं ज्योतिषां ज्योतिस्तद्यदात्मविदो विदुः ॥ न तत्र सूर्यो[...]