• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વાર્ષિકોત્સવ અને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સમર્પણ-વિમોચન તા. 13 એપ્રિલ ’89 એટલે ત્રણ દિવસના પાવનકારી પર્વનું પ્રથમ સોપાન - ‘શ્રી રામકૃષ્ણ-દિન’ અને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 શ્રી દુષ્યન્ત પંડ્યા

    સ્વામી વિવેકાનંદના પત્રો (સંચયન) ભાગ 1-2 પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય : પ્રત્યેક ભાગના રૂ. 3-50 બંને એક જ ગ્રંથમાં રૂ. 6-50 સ્વામી વિવેકાનંદે[...]

  • 🪔

    મહાભારતનાં મોતી (૧) દીર્ઘસૂત્રી સુખી નર

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    [મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની થોડી કથાઓને ચૂંટીને સ્વામી સત્યરૂપાનંદજીએ એક બોધપ્રદ લેખમાળા તૈયાર કરી[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ અને ભાવિ યુગ

    ✍🏻 મેરી લુઈ બર્ક

    [લેખિકા મેરી લુઈ બર્ક (ગાર્ગી) ‘અમેરિકા અને યુરોપમાં સ્વામી વિવેકાનંદ’ એ વિષય પરના શોધકાર્ય માટે પ્રખ્યાત છે. આ વિષયને તેમણે પોતાના જીવનની સાધના બનાવી છે.[...]

  • 🪔

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (1)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    [સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ છે. તેમનાં ગીતા પ્રવચનો “ગીતા-તત્ત્વચિંતન” નામક ગ્રંથમાં પ્રકાશિત થયા છે. તેમાના થોડા અંશો અહીં ધારાવાહિક રૂપે આપવાનો[...]

  • 🪔

    મારું ગુજરાતભ્રમણ (૧)

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    [શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ (1864થી 1937) શ્રી રામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા. અને શ્રી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ હતા[...]

  • 🪔

    શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (1)

    ✍🏻 સ્વામી બુધાનંદ

    [સપ્ટેમ્બર અને ઑક્ટોબર 1976ના પ્રબુદ્ધ ભારત (અંગ્રેજી માસિક)માં પ્રસિદ્ધ થએલા બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીના લેખ “Attainment of Peace”નો ગુજરાતી અનુવાદ અહીં આપવામાં આવે છે – અનુવાદક[...]

  • 🪔 સંસ્મરણ

    મહાપુરુષ મહારાજના સાંન્નિધ્યમાં

    ✍🏻 સંકલન

    [શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના એક અંતરંગ શિષ્ય હતા. અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા મહાધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદજી તેમની મહાનતાથી પ્રભાવિત થઈ તેમને[...]

  • 🪔 સંપાદકીય

    પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ - 1

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજીના બહુમુખી વ્યક્તિત્ત્વનાં વિભિન્ન પાસાંની વિવેચના ઘણા વિદ્વાનોએ કરી છે. કોઈએ તેમને મહાન દેશભક્તના રૂપે, કોઈએ સંતના રૂપે તો વળી કોઈકે તેમને એક મહાન[...]

  • 🪔 વિવેકવાણી

    સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સાચું શિક્ષણ શિક્ષણ એટલે શું? પુસ્તકાભ્યાસ? ના. અનેકવિધ જ્ઞાન? એ પણ નહિ. જે કેળવણીથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને આવિષ્કાર સંયત બનીને ફળદાયી બની શકે તેનું નામ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    भिद्यते हृदयग्रन्थिरिछद्यन्ते सर्वसंशयाः । क्षीयन्ते चास्य कर्माणि तस्मिन्दृष्टे परावरे ।। हिरण्मये परे कोशे विरजं ब्रह्म निष्कलम् । यच्छुभ्रं ज्योतिषां ज्योतिस्तद्यदात्मविदो विदुः ॥ न तत्र सूर्यो[...]