• 🪔 કાવ્ય-મંજરી

    અજાતશત્રુ

    ✍🏻 ધૈર્યચંદ્ર ર. બુદ્ધ

    પરમહંસ શ્રીરામકૃષ્ણદેવને વંદના વેરી વિનાનું કોઈ દિલ દેખું તો, મારા હૈયાનું આસન ઢાળું રે. મુજ આંખોનું અમૃત વહાવી, પાય એના હું પખાળું રે. ૧ એ[...]

  • 🪔 કાવ્ય-મંજરી

    હે પ્રભુ!

    ✍🏻 રતુભાઈ દેસાઈ

    કાળે કરી તું મને ભલે અપંગ બનાવે, પરંતુ મારા હૃદયને તો અભંગ જ રાખજે. અપંગ શરીરમાં, અભંગ અખંડ ચિત્ત, એ જ મારું સુખ, મારું સર્વસ્વ,[...]