🪔
મહાભારતનાં મોતી (૧૧) શ્રેષ્ઠ કોણ?
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
November 1990
મહાભારત એક એવો વિશાળ ગ્રંથ છે કે જેમાં માનવજીવનના પુરુષાર્થ - ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સરળ વ્યાખ્યાનો અને ઉપાખ્યાનો દ્વારા સુબોધ બનાવીને પ્રસ્તુત કરવામાં [...]
🪔 મહાભારતનાં મોતી (૧૦)
સત્યમેવ જયતે
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
October 1990
સ્વામી સત્યરૂપાનંદ રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના સેક્રેટરી છે. તેમણે લખેલી આ વાર્તા ઉપનિષદના મહાન ઉપદેશ સત્યમેવ જયતેને રજૂ કરે છે. આ સંસાર એક કુરુક્ષેત્ર છે [...]
🪔 મહાભારતનાં મોતી (૯)
અંતિમ વિજય
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
May 1990
જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ છે, કદાચ ત્યારથી જ દેવો તથા દાનવો વચ્ચેનો સંગ્રામ અવિરત ચાલી રહ્યો છે. અને અનંત કાળ સુધી ચાલતો રહેશે. ક્યારેક [...]
🪔
મહાભારતનાં મોતી (7) અણમોલ રત્ન
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
december 1989
[આજના આ ભૌતિકવાદ, ધનલોલુપ યુગમાં મહાભારતની આ કથા ખડકાળ સમુદ્રમાં દીવાદાંડી જેમ આપણું માર્ગદર્શન કરી રહી છે. જ્યાં સુધી ધર્મ ધનને આધીન થઈને રહેશે ત્યાં [...]
🪔
મહાભારતનાં મોતી (5) દૃષ્ટિનો તફાવત
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
november 1989
નૈતિક જીવન આધ્યાત્મિક ઉપલબ્ધિનું પ્રથમ સોપાન છે. નૈતિકતા વગર અધ્યાત્મના માર્ગ પર જરા પણ આગળ નથી વધી શકાતું. આધ્યાત્મિક પ્રગતિ અને ઉપલબ્ધિ વગર આપણને ચિરકાળ [...]
🪔
મહાભારતનાં મોતી (4) અધિકાર મદ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
september 1989
પદલોલુપતા અને સ્વાર્થના આ યુગમાં સમાજમાં અધિકાર મેળવવા માટે રસાકસી ચાલી રહી છે. પુત્ર પિતા પાસે અધિકાર માગે છે, સેવક સ્વામીનો અધિકાર લેવા માગે છે. [...]
🪔
મહાભારતનાં મોતી (3) અજોડ દાન
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
august 1989
[મહાભારત એક વિશાળ ગ્રંછ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓ રૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને શ્રીરામકૃષ્ણ મઠ, અલાહાબાદના અધ્યક્ષ સ્વામી [...]
🪔
મહાભારતના મોતી (2) બિન ગુરુકૃપા જ્ઞાન નહિ હોઈ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
july 1989
[મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને શ્રીરામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજીએ [...]
🪔
મહાભારતનાં મોતી (1) દીર્ઘસૂત્રી સુખી નર
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
june 1989
[મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની થોડી કથાઓને ચૂંટીને સ્વામી સત્યરૂપાનંદજીએ એક બોધપ્રદ લેખમાળા તૈયાર કરી [...]