• 🪔

    મહાભારતનાં મોતી (૧૧) શ્રેષ્ઠ કોણ?

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    November 1990

    Views: 1010 Comments

    મહાભારત એક એવો વિશાળ ગ્રંથ છે કે જેમાં માનવજીવનના પુરુષાર્થ - ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સરળ વ્યાખ્યાનો અને ઉપાખ્યાનો દ્વારા સુબોધ બનાવીને પ્રસ્તુત કરવામાં [...]

  • 🪔 મહાભારતનાં મોતી (૧૦)

    સત્યમેવ જયતે

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    October 1990

    Views: 1170 Comments

    સ્વામી સત્યરૂપાનંદ રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના સેક્રેટરી છે. તેમણે લખેલી આ વાર્તા ઉપનિષદના મહાન ઉપદેશ સત્યમેવ જયતેને રજૂ કરે છે. આ સંસાર એક કુરુક્ષેત્ર છે [...]

  • 🪔 મહાભારતનાં મોતી (૯)

    અંતિમ વિજય

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    May 1990

    Views: 1090 Comments

    જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ છે, કદાચ ત્યારથી જ દેવો તથા દાનવો વચ્ચેનો સંગ્રામ અવિરત ચાલી રહ્યો છે. અને અનંત કાળ સુધી ચાલતો રહેશે. ક્યારેક [...]

  • 🪔

    મહાભારતનાં મોતી (7) અણમોલ રત્ન

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    december 1989

    Views: 2950 Comments

    [આજના આ ભૌતિકવાદ, ધનલોલુપ યુગમાં મહાભારતની આ કથા ખડકાળ સમુદ્રમાં દીવાદાંડી જેમ આપણું માર્ગદર્શન કરી રહી છે. જ્યાં સુધી ધર્મ ધનને આધીન થઈને રહેશે ત્યાં [...]

  • 🪔

    મહાભારતનાં મોતી (5) દૃષ્ટિનો તફાવત

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    november 1989

    Views: 2820 Comments

    નૈતિક જીવન આધ્યાત્મિક ઉપલબ્ધિનું પ્રથમ સોપાન છે. નૈતિકતા વગર અધ્યાત્મના માર્ગ પર જરા પણ આગળ નથી વધી શકાતું. આધ્યાત્મિક પ્રગતિ અને ઉપલબ્ધિ વગર આપણને ચિરકાળ [...]

  • 🪔

    મહાભારતનાં મોતી (4) અધિકાર મદ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    september 1989

    Views: 2890 Comments

    પદલોલુપતા અને સ્વાર્થના આ યુગમાં સમાજમાં અધિકાર મેળવવા માટે રસાકસી ચાલી રહી છે. પુત્ર પિતા પાસે અધિકાર માગે છે, સેવક સ્વામીનો અધિકાર લેવા માગે છે. [...]

  • 🪔

    મહાભારતનાં મોતી (3) અજોડ દાન

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    august 1989

    Views: 2910 Comments

    [મહાભારત એક વિશાળ ગ્રંછ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓ રૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને શ્રીરામકૃષ્ણ મઠ, અલાહાબાદના અધ્યક્ષ સ્વામી [...]

  • 🪔

    મહાભારતના મોતી (2) બિન ગુરુકૃપા જ્ઞાન નહિ હોઈ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    july 1989

    Views: 2740 Comments

    [મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને શ્રીરામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજીએ [...]

  • 🪔

    મહાભારતનાં મોતી (1) દીર્ઘસૂત્રી સુખી નર

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    june 1989

    Views: 3440 Comments

    [મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની થોડી કથાઓને ચૂંટીને સ્વામી સત્યરૂપાનંદજીએ એક બોધપ્રદ લેખમાળા તૈયાર કરી [...]