• 🪔

    વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ વર્ષ: ૬ એપ્રિલ ૧૯૯૪થી માર્ચ ૧૯૯૫ અદ્વૈત (કાવ્ય) શ્રી જયંત વસોયા 70 અભણ સરસ્વતી – ડૉ. ગુણવંત શાહ 292 અર્ધનારીશ્વર શિવ[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત યુવ-સંમેલન સ્વામી વિવેકાનંદ - શિકાગો વિશ્વધર્મ સભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૯ જાન્યુઆરીએ સવા૨ના ૮થી[...]

  • 🪔

    યુવ-વિભાગ

    ✍🏻 ડૉ. મધુભાઈ કોઠારી

    સમયનો સદુપયોગ કેમ કરશો? યુવા મિત્રો, જો તમારે જીવનને વ્યવસ્થિત બનાવવું હોય તો, તમને મળતા સમયનું આયોજન કરવું જોઈએ, એટલે કે સમયને ગમે તેમ ન[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ - જયાષ્ટક

    ✍🏻 દેવેન્દ્રનાથ મજુમદાર

    (ગૌડસારંગ – ત્રિતાલ) ભવભયભંજન, પુરુષ નિરંજન, રતિપતિ ગંજનકારી। યતિજનરંજન, મનોમદ ખંડન, જય ભવબંધનહારી।।૧।। જય જનપાલક, સુરદલનાયક, જય જય વિશ્વ વિધાતા। ચિરશુભસાધક મતિમલપાતક, જય ચિતસંશયત્રાતા॥૨॥ સુર-નર-વંદન,[...]

  • 🪔

    ચિંતનિકા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કોઈ સવાલના જવાબમાં કહેલું કે “આપણા બધા ધર્મગ્રંથો નાશ પામે પણ, ‘ઈશાવાસ્ય’ ઉપનિષદ માત્ર બચી જાય તો હિંદુ ધર્મ[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગૌરીમાઈના જીવનપ્રસંગો) (ગતાંકથી ચાલુ) (૧૦) “આમને તો હું ઓળખું છું!” પ્રભાતના સૂર્યનાં કોમળ કિરણોથી આકાશ ગુલાબી બની ગયું હતું. દક્ષિણેશ્વરના મંદિરના બગીચામાંથી પક્ષીઓ ઊડી રહ્યાં[...]

  • 🪔

    ભારતીય યુવકો માટે સેવાનો આદર્શ

    ✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ

    (રામકૃષ્ણ મિશનના સ્વામી સોમેશ્વરાનંદ ખેતડી ખાતેના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ સ્મૃતિ મંદિરના સચિવ છે. ભારતના યુવાનો માટેની મિશનની પ્રવૃત્તિઓ સાથે તેઓ લાંબા સમયથી સંકળાયેલા છે.) (જાન્યુઆરી[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ-મહિમા

    ✍🏻 સ્વામી ગર્ગાનન્દ

    (સ્વામી ગર્ગાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. તેમણે રચેલ આ સ્તવન સ્વામી વિવેકાનંદજી દ્વારા રચિત ‘ૐ હ્રીં ઋતમ્’ સ્તવ પ્રમાણે જ છંદોબદ્ધ થયેલ છે.) (વસંત તિલકા)[...]

  • 🪔

    ચૈતન્ય મહાપ્રભુ

    ✍🏻  ભોળાભાઈ પટેલ

    શ્રી ચૈતન્ય મહાપ્રભુ જયંતી (૧૭ માર્ચ) પ્રસંગે યુગાયિતં નિમેષેણ ચક્ષુષા પ્રાવૃષાયિતમ। શૂન્યાયિતં જગત્સર્વં ગોવિન્દવિરહેણ મે।। ગોવિંદના વિરહમાં મારે માટે એક પળ એક યુગ જેવડી બની[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણના મતે ઈશ્વર-સાક્ષાત્કાર માટેનાં વ્યવહારુ પગલાં

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યશ્રી છે.) શ્રીરામકૃષ્ણના ઈશ્વર-સાક્ષાત્કાર તથા તે માટેનાં વ્યવહારુ પગલાં વિષેનાં મંતવ્યોની ચર્ચા કરતાં પહેલાં આ શબ્દોનો ખરેખર[...]

  • 🪔

    જેવા તેમને જોયા હતા

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૩ માર્ચ) પ્રસંગે (અમેરિકાના મિસુરી રાજ્યના મુખ્ય શહેર સેંટ લુઈની વેદાન્ત સોસાયટીના સ્વામી ચેતનાનંદજીએ શ્રીરામકૃષ્ણના ચાળીસ સમકાલીન અને નિકટ રહેનારાં સ્વજનોએ શ્રીરામકૃષ્ણ વિશે[...]

  • 🪔

    જૃંભિત યુગઈશ્વર...

    ✍🏻 સંપાદકીય

    જૃંભિત યુગઈશ્વર... ‘શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્’ની સાતમી પંક્તિમાં સ્વામી વિવેકાનંદજી કહે છે - ‘જૃંભિત યુગ-ઈશ્વર જગદીશ્વર યોગ સહાય.’ “હે જગદીશ્વર! હે યોગના સહાયક, તમે આ યુગના અવતારરૂપે[...]

  • 🪔

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારતના આદર્શ - શ્રીરામકૃષ્ણ ભારત રાષ્ટ્રીય ઉત્થાન સાધવા ચાહતું હોય, તો જાણજો કે તેણે ઉત્સાહપૂર્વક શ્રીરામકૃષ્ણના નામની આસપાસ એકઠા થવું પડશે. શ્રીરામકૃષ્ણનો પ્રચા૨ તમે કે[...]

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    परि चिन् मर्तो द्रविणं ममस्याद् ऋतस्य पथा नमसा विवासेत्। उत स्वेन क्रतुना सं वदेत श्रेयांसं दक्षं मनसा जगृभ्यात्॥ સન્માર્ગ દ્વારા સંપત્તિ માનવ સમૃદ્ધિનું સારી રીતે[...]